AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ન્યુક્લિયર પાવર પર વધી રહ્યો છે ‘દાવ’! આ 2 શેરને થશે ‘મોટો ફાયદો’, ફંડામેન્ટલ્સ છે ‘સુપર સ્ટ્રોન્ગ’

દુનિયાભરમાં ન્યુક્લિયર પાવરની માંગ ઝડપથી વધી રહી છે અને ભારત પણ આ રેસમાં પાછળ નથી. નોંધનીય છે કે, ભારતીય રોકાણકારો સીધા યુરેનિયમમાં રોકાણ કરી શકતા નથી પરંતુ આ સેક્ટરની વેલ્યુ ચેઈન સાથે જોડાયેલી શેરબજારની બે દિગ્ગજ કંપનીઓ કમાણીનો મોટો વિકલ્પ બનીને ઉભરી રહી છે. આ બંને સ્ટોક્સના છેલ્લા પાંચ વર્ષના નફા અને કમાણીના આંકડા ખૂબ જ શાનદાર રહ્યા છે.

| Updated on: Jul 11, 2026 | 6:57 PM
Share
સમગ્ર વિશ્વમાં ક્લીન એનર્જી (સ્વચ્છ ઊર્જા) ની માંગ વધવાની સાથે ન્યુક્લિયર પાવરનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે. ભારત પણ ન્યુક્લિયર એનર્જી ક્ષમતા વધારવાની દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે. હાલમાં દેશમાં 24 ન્યુક્લિયર રિએક્ટર ઓપરેશનલ (કાર્યરત) છે, જ્યારે 6 નવા રિએક્ટર અંડર કન્સ્ટ્રક્શન (નિર્માણ હેઠળ) છે. ભારતમાં રોકાણકારો સીધા યુરેનિયમમાં રોકાણ કરી શકતા નથી અને આ થીમ પર કોઈ સ્થાનિક ETF અથવા મ્યુચ્યુઅલ ફંડ પણ ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં, ન્યુક્લિયર અને યુરેનિયમ વેલ્યુ ચેઈન સાથે જોડાયેલી કંપનીઓ આ થીમ માટે મુખ્ય રોકાણ વિકલ્પ બની રહી છે.

સમગ્ર વિશ્વમાં ક્લીન એનર્જી (સ્વચ્છ ઊર્જા) ની માંગ વધવાની સાથે ન્યુક્લિયર પાવરનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે. ભારત પણ ન્યુક્લિયર એનર્જી ક્ષમતા વધારવાની દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે. હાલમાં દેશમાં 24 ન્યુક્લિયર રિએક્ટર ઓપરેશનલ (કાર્યરત) છે, જ્યારે 6 નવા રિએક્ટર અંડર કન્સ્ટ્રક્શન (નિર્માણ હેઠળ) છે. ભારતમાં રોકાણકારો સીધા યુરેનિયમમાં રોકાણ કરી શકતા નથી અને આ થીમ પર કોઈ સ્થાનિક ETF અથવા મ્યુચ્યુઅલ ફંડ પણ ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં, ન્યુક્લિયર અને યુરેનિયમ વેલ્યુ ચેઈન સાથે જોડાયેલી કંપનીઓ આ થીમ માટે મુખ્ય રોકાણ વિકલ્પ બની રહી છે.

1 / 5
દેશની સૌથી મોટી વીજ કંપની NTPC વર્ષ 2047 સુધીમાં 30 ગીગાવોટ ન્યુક્લિયર વીજ ક્ષમતા વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે. કંપની આ માટે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે જોઈન્ટ વેન્ચર (સંયુક્ત સાહસ) દ્વારા પ્રોજેક્ટ વિકસાવી રહી છે. આ સાથે જ કેનેડા, ઓસ્ટ્રેલિયા, કઝાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં યુરેનિયમની ખાણોમાં રોકાણની તકો પણ શોધી રહી છે.

દેશની સૌથી મોટી વીજ કંપની NTPC વર્ષ 2047 સુધીમાં 30 ગીગાવોટ ન્યુક્લિયર વીજ ક્ષમતા વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે. કંપની આ માટે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે જોઈન્ટ વેન્ચર (સંયુક્ત સાહસ) દ્વારા પ્રોજેક્ટ વિકસાવી રહી છે. આ સાથે જ કેનેડા, ઓસ્ટ્રેલિયા, કઝાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં યુરેનિયમની ખાણોમાં રોકાણની તકો પણ શોધી રહી છે.

2 / 5
છેલ્લા પાંચ વર્ષમાં NTPCની આવક 10.9 ટકાના કમ્પાઉન્ડ એન્યુઅલ રેટ (ચક્રવૃદ્ધિ વાર્ષિક દર) થી વધી છે. આ જ સમયગાળામાં કંપનીનો નેટ પ્રોફિટ (ચોખ્ખો નફો) 13 ટકાના CAGRથી વધ્યો છે. નાણાકીય વર્ષ 2026 માં કંપનીની આવક 18,738 કરોડ રૂપિયાથી વધુ રહી હતી, જ્યારે નેટ પ્રોફિટ વધીને 2,754 કરોડ રૂપિયાથી વધુ પહોંચી ગયો હતો. કંપનીનો નેટ પ્રોફિટ માર્જિન 14.7 ટકા રહ્યો હતો. ત્રણ વર્ષનો સરેરાશ રિટર્ન ઓન ઇક્વિટી (ROE) 12.6 ટકા અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઇડ (ROCE) 9.5 ટકા નોંધાયો હતો.

છેલ્લા પાંચ વર્ષમાં NTPCની આવક 10.9 ટકાના કમ્પાઉન્ડ એન્યુઅલ રેટ (ચક્રવૃદ્ધિ વાર્ષિક દર) થી વધી છે. આ જ સમયગાળામાં કંપનીનો નેટ પ્રોફિટ (ચોખ્ખો નફો) 13 ટકાના CAGRથી વધ્યો છે. નાણાકીય વર્ષ 2026 માં કંપનીની આવક 18,738 કરોડ રૂપિયાથી વધુ રહી હતી, જ્યારે નેટ પ્રોફિટ વધીને 2,754 કરોડ રૂપિયાથી વધુ પહોંચી ગયો હતો. કંપનીનો નેટ પ્રોફિટ માર્જિન 14.7 ટકા રહ્યો હતો. ત્રણ વર્ષનો સરેરાશ રિટર્ન ઓન ઇક્વિટી (ROE) 12.6 ટકા અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઇડ (ROCE) 9.5 ટકા નોંધાયો હતો.

3 / 5
એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની દિગ્ગજ કંપની L&T ન્યુક્લિયર સેક્ટર માટે મહત્વના ઇક્વિપમેન્ટ (સાધનો) અને સર્વિસ પુરી પાડે છે. કંપની સ્ટીમ જનરેટર, પ્રેસરાઇઝર, રિએક્ટર કમ્પોનન્ટ અને અન્ય મહત્વપૂર્ણ સિસ્ટમ્સ બનાવે છે. કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટના પાંચમા અને છઠ્ઠા યુનિટ માટે પણ કંપનીને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ સિવાય કંપની આંતરરાષ્ટ્રીય ન્યુક્લિયર પ્રોજેક્ટ્સમાં પણ પોતાની મજબૂત હાજરી ધરાવે છે, જેનાથી આગામી વર્ષોમાં કંપનીને નવા ઓર્ડર મળવાની સંભાવના રહેલી છે.

એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની દિગ્ગજ કંપની L&T ન્યુક્લિયર સેક્ટર માટે મહત્વના ઇક્વિપમેન્ટ (સાધનો) અને સર્વિસ પુરી પાડે છે. કંપની સ્ટીમ જનરેટર, પ્રેસરાઇઝર, રિએક્ટર કમ્પોનન્ટ અને અન્ય મહત્વપૂર્ણ સિસ્ટમ્સ બનાવે છે. કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટના પાંચમા અને છઠ્ઠા યુનિટ માટે પણ કંપનીને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ સિવાય કંપની આંતરરાષ્ટ્રીય ન્યુક્લિયર પ્રોજેક્ટ્સમાં પણ પોતાની મજબૂત હાજરી ધરાવે છે, જેનાથી આગામી વર્ષોમાં કંપનીને નવા ઓર્ડર મળવાની સંભાવના રહેલી છે.

4 / 5
L&Tનો બિઝનેસ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત મજબૂત થયો છે. કંપનીની આવક છેલ્લા પાંચ વર્ષમાં 16 ટકાના કમ્પાઉન્ડ એન્યુઅલ રેટથી વધી છે, જ્યારે નેટ પ્રોફિટમાં 32 ટકાનો CAGR નોંધાયો છે, જે મજબૂત નફાકારકતા દર્શાવે છે. કંપનીનો ત્રણ વર્ષનો સરેરાશ રિટર્ન ઓન ઇક્વિટી 16.1 ટકા અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઇડ 19.8 ટકા રહ્યો છે. સરસ પ્રોફિટ ગ્રોથ, મજબૂત ઓર્ડર બુક અને હાઈ રિટર્ન તેને ન્યુક્લિયર થીમના અગ્રણી શેરમાં એડ (Add) કરે છે.

L&Tનો બિઝનેસ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત મજબૂત થયો છે. કંપનીની આવક છેલ્લા પાંચ વર્ષમાં 16 ટકાના કમ્પાઉન્ડ એન્યુઅલ રેટથી વધી છે, જ્યારે નેટ પ્રોફિટમાં 32 ટકાનો CAGR નોંધાયો છે, જે મજબૂત નફાકારકતા દર્શાવે છે. કંપનીનો ત્રણ વર્ષનો સરેરાશ રિટર્ન ઓન ઇક્વિટી 16.1 ટકા અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઇડ 19.8 ટકા રહ્યો છે. સરસ પ્રોફિટ ગ્રોથ, મજબૂત ઓર્ડર બુક અને હાઈ રિટર્ન તેને ન્યુક્લિયર થીમના અગ્રણી શેરમાં એડ (Add) કરે છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

દિવાળી સુધીમાં સોનાનો ભાવ કેટલો હશે ? ખરીદતા પહેલા એક્સપર્ટ્સનું આ ગણિત સમજી લો

Follow Us
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
g clip-path="url(#clip0_868_265)">