ભારતની હારનું કારણ બન્યું એમ્પાયરનું ડિસિઝન?, જાણો ડીઆરએસમાં અમ્પાયરના કોલનો નિયમ શું છે?
ભારતીય ટીમ પહેલા બેટિંગ કરતા ટીમ માત્ર 240 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જવાબમાં એક સમયે ટીમ ઈન્ડિયાએ વળતો પ્રહાર કર્યો અને કાંગારૂ ટીમની ત્રણ વિકેટ માત્ર 47 રનમાં જ ગુમાવી દીધી. આ મુશ્કેલ ક્ષણોમાં ઓપનર ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન સાથે મળીને મેચને ભારતની પકડમાંથી પોતાની તરફેણમાં લઈ ગયા.
Most Read Stories