AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદી સિઝનમા AC શરૂ કરાય કે ના કરાય? જાણી લો સાચો જવાબ

વરસાદી સિઝનમાં લોકોના મનમાં મૂંઝવણ હોય છે કે AC ચલાવવુ જોઈએ કે નહીં. આવો જાણીએ આ સવાલનો જવાબ

| Updated on: Jul 11, 2026 | 7:27 PM
Share
હાલ ચોમાસુ ચાલી રહ્યુ છે અને દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

હાલ ચોમાસુ ચાલી રહ્યુ છે અને દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

1 / 9
વરસાદી સિઝનમાં લોકોના મનમાં મૂંઝવણ હોય છે કે AC ચલાવવુ જોઈએ કે નહીં. આવો જાણીએ આ સવાલનો જવાબ

વરસાદી સિઝનમાં લોકોના મનમાં મૂંઝવણ હોય છે કે AC ચલાવવુ જોઈએ કે નહીં. આવો જાણીએ આ સવાલનો જવાબ

2 / 9
વરસાદી સિઝનમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે લોકોને ગરમી અને પરસેવો પણ થાય છે. આવી સ્થિતિમાં AC ચલાવવુ જોઈએ.

વરસાદી સિઝનમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે લોકોને ગરમી અને પરસેવો પણ થાય છે. આવી સ્થિતિમાં AC ચલાવવુ જોઈએ.

3 / 9
AC ના આઉટડોર યુનિટને દરેક ઋતુનો સામનો કરી શકે તે રીતે જ તૈયાર કરવામાં આવે છે. જેના કારણે તમે AC ને કોઈપણ ઋતુમાં ચાલુ કરી શકો છે.

AC ના આઉટડોર યુનિટને દરેક ઋતુનો સામનો કરી શકે તે રીતે જ તૈયાર કરવામાં આવે છે. જેના કારણે તમે AC ને કોઈપણ ઋતુમાં ચાલુ કરી શકો છે.

4 / 9
વરસાદી સિઝનમાં AC માં ડ્રાય મોડ નો ઉપયોગ કરવો જોઈએ. તેના કારણે સારુ કુલિંગ મળે છે અને વીજળી બિલ પણ ઓછુ આવે છે.

વરસાદી સિઝનમાં AC માં ડ્રાય મોડ નો ઉપયોગ કરવો જોઈએ. તેના કારણે સારુ કુલિંગ મળે છે અને વીજળી બિલ પણ ઓછુ આવે છે.

5 / 9
વરસાદી સિઝનમા AC શરૂ કરાય કે ના કરાય? જાણી લો સાચો જવાબ

6 / 9
વીજળીની ગટગટાડી વચ્ચે: જ્યારે આકાશમાં વીજળીના ચમકારા થઈ રહ્યા હોય અને આંધી- તોફાન જેવી સ્થિતિ હોય તો AC બંધ રાખવુ જોઈએ. પાવર ફ્લ્ક્યુએશન કે વીજળી પડવાથી સર્કિટ બોર્ડ સળગી શકે છે અને AC ખરાબ થઈ શકે છે.

વીજળીની ગટગટાડી વચ્ચે: જ્યારે આકાશમાં વીજળીના ચમકારા થઈ રહ્યા હોય અને આંધી- તોફાન જેવી સ્થિતિ હોય તો AC બંધ રાખવુ જોઈએ. પાવર ફ્લ્ક્યુએશન કે વીજળી પડવાથી સર્કિટ બોર્ડ સળગી શકે છે અને AC ખરાબ થઈ શકે છે.

7 / 9
જો AC નું આઉટડોર યુનિટ જમીન પર રાખ્યુ હોય તો વરસાદને કારણે તેની આસપાસ પાણી જમા થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં AC ન ચલાવવુ જોઈએ.

જો AC નું આઉટડોર યુનિટ જમીન પર રાખ્યુ હોય તો વરસાદને કારણે તેની આસપાસ પાણી જમા થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં AC ન ચલાવવુ જોઈએ.

8 / 9
 AC યુનિટમાં લાગેલ વાયર ક્યાંયથી કપાયેલ હોય અને તેના પર લગાવેલી ટેપ નીકળી ગઈ હોય તેવી સ્થિતિમાં AC નો ઉપયોગ ન કરવો જોઈએ.

AC યુનિટમાં લાગેલ વાયર ક્યાંયથી કપાયેલ હોય અને તેના પર લગાવેલી ટેપ નીકળી ગઈ હોય તેવી સ્થિતિમાં AC નો ઉપયોગ ન કરવો જોઈએ.

9 / 9

Tips & Tricks: જો તમારો ફોન પાણીમાં પડી જાય કે ફોનમાં પાણી ભરાય જાય તો ભૂલથી પણ ન કરતા આ કામ

Follow Us
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
g clip-path="url(#clip0_868_265)">