AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips & Tricks: જો તમારો ફોન પાણીમાં પડી જાય કે ફોનમાં પાણી ભરાય જાય તો ભૂલથી પણ ન કરતા આ કામ

હાલ વરસાદી સિઝન ચાલી રહી છે તો ફોનમાં ગમે ત્યારે પાણી પડવાની કે ફોન પાણીમાં પડી જવાની સમસ્યા રહેતી હોય છે. આવા સમયે લોકો લોકમુખે સાંભળેલી કે દેશી જુગાડ લગાવી ન કરવાની ભૂલ કરી બેસતા હોય છે અંતે ફોન ગુમાવવાનો વારો આવે છે તો જાણી લો ફોનમાં ભરાઈ જાય તો શું ન કરવુ જોઈએ.

| Updated on: Jul 10, 2026 | 5:47 PM
Share
વોટર ડેમેજ: વરસાદી સિઝનમાં ફોનમાં પાણી ભરાય જાય તો લોકો દેશી ઉપાય દ્વારા પાણી કાઢવાની કોશિશ કરે છે. પરંતુ આ દેશી હેક્સ ફોનને વધુ ડેમેજ કરી શકે છે.

વોટર ડેમેજ: વરસાદી સિઝનમાં ફોનમાં પાણી ભરાય જાય તો લોકો દેશી ઉપાય દ્વારા પાણી કાઢવાની કોશિશ કરે છે. પરંતુ આ દેશી હેક્સ ફોનને વધુ ડેમેજ કરી શકે છે.

1 / 8
 દેશી નુસ્ખા: ફોનમાં પાણી ભરાઈ જાય તો તેને દેશી નુસ્ખા દ્વારા ઠીક કરવાને બદલે તે વધુ ખરાબ થઈ શકે છે.

દેશી નુસ્ખા: ફોનમાં પાણી ભરાઈ જાય તો તેને દેશી નુસ્ખા દ્વારા ઠીક કરવાને બદલે તે વધુ ખરાબ થઈ શકે છે.

2 / 8
ચોખામાં ફોન રાખવો: સ્માર્ટ ફોનને વોટર ડેમેજ થતા રોકવા માટે ચોખામાં ફોન ન રાખવો જોઈએ. તેનાથી પાણી બરાબર સુકાતુ નથી અને ચોખાના નાના-નાના કણ અંદર ફસાઈ જવાની પણ ભીતિ રહે છે.

ચોખામાં ફોન રાખવો: સ્માર્ટ ફોનને વોટર ડેમેજ થતા રોકવા માટે ચોખામાં ફોન ન રાખવો જોઈએ. તેનાથી પાણી બરાબર સુકાતુ નથી અને ચોખાના નાના-નાના કણ અંદર ફસાઈ જવાની પણ ભીતિ રહે છે.

3 / 8
હેર ડ્રાયર વાળી ટિપ્સ: વોટર ડેમેજ થયેલા ફોનન પર હેર ડ્રાયર નો ઉપયોગ કરવો ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે.  ડ્રાયરની હવા પાણીને ફોનની અંદરની તરફ ધકેલી શકે છે. જ્યારે ગરમ હવાથી સ્ક્રીન ખરાબ થઈ શકે છે.

હેર ડ્રાયર વાળી ટિપ્સ: વોટર ડેમેજ થયેલા ફોનન પર હેર ડ્રાયર નો ઉપયોગ કરવો ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે. ડ્રાયરની હવા પાણીને ફોનની અંદરની તરફ ધકેલી શકે છે. જ્યારે ગરમ હવાથી સ્ક્રીન ખરાબ થઈ શકે છે.

4 / 8
ફોન ચાલુ કરવો :ઘણીવાર લોકો ઉતાવળમાં ભીના થયેલા ફોનને ચાલુ કરવાની કોશિશ કરે છે. તેનાથી ફોનની અંદર શોર્ટ સર્કિટ થઈ શકે છે અને ફોન સંપૂર્ણ રીતે ખરાબ થઈ શકે છે.

ફોન ચાલુ કરવો :ઘણીવાર લોકો ઉતાવળમાં ભીના થયેલા ફોનને ચાલુ કરવાની કોશિશ કરે છે. તેનાથી ફોનની અંદર શોર્ટ સર્કિટ થઈ શકે છે અને ફોન સંપૂર્ણ રીતે ખરાબ થઈ શકે છે.

5 / 8
ચાર્જ કરવો: જો ફોનમાં પાણી ચાલ્યુ જાય તો તેને તુરંત ચાર્જ કરવો એ સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. આવુ કરવાથી ફોનમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે અને કેટલાક કેસમાં ફોન બ્લાસ્ટ પણ થઈ શકે છે.

ચાર્જ કરવો: જો ફોનમાં પાણી ચાલ્યુ જાય તો તેને તુરંત ચાર્જ કરવો એ સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. આવુ કરવાથી ફોનમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે અને કેટલાક કેસમાં ફોન બ્લાસ્ટ પણ થઈ શકે છે.

6 / 8
 તડકામાં રાખવો: ઘણીવાર લોકો વિચારે છે કે તડકામાં ફોન રાખવાથી તેની અંદરનું પાણી સૂકાી જશે. પરંતુ આવુ કરવાથી અંદરથી ઉત્પન્ન થતી વરાળ સ્ક્રીનને બ્લર કરી શકે ચે. સાથે જ ફોનની અંદરના પાર્ટ્સ પણ ખરાબ થઈ શકે છે.

તડકામાં રાખવો: ઘણીવાર લોકો વિચારે છે કે તડકામાં ફોન રાખવાથી તેની અંદરનું પાણી સૂકાી જશે. પરંતુ આવુ કરવાથી અંદરથી ઉત્પન્ન થતી વરાળ સ્ક્રીનને બ્લર કરી શકે ચે. સાથે જ ફોનની અંદરના પાર્ટ્સ પણ ખરાબ થઈ શકે છે.

7 / 8
કેવી રીતે બચાવવો : જો ફોનમાં પાણી ભરાઈ જાય તો સૌથી પહેલા તેને સ્વિચ ઓફ કરી દો, ત્યારબાદ ફોનને પંખા નીચે સૂકાવા માટે મુકી દો. તમે સિલિકા જેલ પેકેટનો પણ ઉપયોગ કરી શકો છો.

કેવી રીતે બચાવવો : જો ફોનમાં પાણી ભરાઈ જાય તો સૌથી પહેલા તેને સ્વિચ ઓફ કરી દો, ત્યારબાદ ફોનને પંખા નીચે સૂકાવા માટે મુકી દો. તમે સિલિકા જેલ પેકેટનો પણ ઉપયોગ કરી શકો છો.

8 / 8

ટેક્સટાઇલ સેક્ટરમાં તેજીનું તોફાન, યુકે સાથેની ઐતિહાસિક ડીલ થી ભારતીય કાપડ ઉદ્યોગની ચાંદી જ ચાંદી

Follow Us
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">