Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PHOTOS: આ મંદિરમાં છે દેશનું સૌથી મોટું શિવલિંગ, મંદિરની ભવ્યતા જોઈને ભાવિકો થાય છે અભિભુત

આ મંદિર તેની ભવ્યતાના કારણે જ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે,સાથે જ આ મંદિરની અન્ય વિશેષતાઓ પણ લોકોને આકર્ષી રહી છે. આ દેશનું સૌથી ઊંચું શિવલિંગ આકારનું મંદિર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 5:13 PM
ઔરંગાબાદ પાસે ઐતિહાસિક ઈલોરા ગુફાઓ અને બારમા જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વર મહાદેવ મંદિરથી એક કિલોમીટરના અંતરે દેશનું સૌથી મોટું શિવલિંગ આકારનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિર વિશ્વકર્મા મંદિર પરિસરમાં બનાવવામાં આવ્યું છે.

ઔરંગાબાદ પાસે ઐતિહાસિક ઈલોરા ગુફાઓ અને બારમા જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વર મહાદેવ મંદિરથી એક કિલોમીટરના અંતરે દેશનું સૌથી મોટું શિવલિંગ આકારનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિર વિશ્વકર્મા મંદિર પરિસરમાં બનાવવામાં આવ્યું છે.

1 / 5


મંદિરના ગર્ભગૃહમાં એક જ જગ્યાએ 12 જ્યોતિર્લિંગ સ્થાપિત કરવામાં આવ્યા છે. લગભગ 23 વર્ષથી ચાલી રહેલા આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે.

મંદિરના ગર્ભગૃહમાં એક જ જગ્યાએ 12 જ્યોતિર્લિંગ સ્થાપિત કરવામાં આવ્યા છે. લગભગ 23 વર્ષથી ચાલી રહેલા આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે.

2 / 5

 મંગળવારે મહાશિવરાત્રી નિમિત્તે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.સાથે જ વિશ્વકર્મા દેવસ્થાન ટ્રસ્ટના સદગુરુ શ્રી મહેન્દ્રબાપુ ઇલોદગઢના માર્ગદર્શન હેઠળ અહીં પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મંગળવારે મહાશિવરાત્રી નિમિત્તે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.સાથે જ વિશ્વકર્મા દેવસ્થાન ટ્રસ્ટના સદગુરુ શ્રી મહેન્દ્રબાપુ ઇલોદગઢના માર્ગદર્શન હેઠળ અહીં પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

3 / 5


મળતી માહિતી અનુસાર,મહાશિવરાત્રીની સવારે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેથી ગુજરાત, મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શિવભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યુ હતુ.

મળતી માહિતી અનુસાર,મહાશિવરાત્રીની સવારે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેથી ગુજરાત, મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શિવભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યુ હતુ.

4 / 5
આ મંદિરની ઊંચાઈ લગભગ 60 ફૂટ છે.આ ભવ્ય મંદિર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

આ મંદિરની ઊંચાઈ લગભગ 60 ફૂટ છે.આ ભવ્ય મંદિર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

5 / 5
Follow Us:
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત
વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત
ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ
ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
g clip-path="url(#clip0_868_265)">