AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Enterprises Share: બજાર બંધ થયા બાદ અદાણીની મોટી જાહેરાત, શેર પર થશે સીધી અસર

શેરબજાર બંધ થયા બાદ અદાણી ગ્રુપની એક કંપની વિશે મોટા સમાચાર આવ્યા છે. અદાણી ગ્રુપની કંપનીના જોઈન્ટ વેન્ચર અંગેના સમાચાર છે. આ સમાચારની અસર સોમવારે શેર પર જોવા મળી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 12:02 AM
Share
અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સિંગાપોરની સબસિડિયરી કંપની સાથે સંયુક્ત સાહસ કર્યું છે.

અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સિંગાપોરની સબસિડિયરી કંપની સાથે સંયુક્ત સાહસ કર્યું છે.

1 / 7
અદાણી એન્ટરપ્રાઇઝિસ સાથે સિંગાપોરની પેટાકંપની KOWA HOLDINGS ASIA સાથે JV કરવામાં આવ્યું છે.

અદાણી એન્ટરપ્રાઇઝિસ સાથે સિંગાપોરની પેટાકંપની KOWA HOLDINGS ASIA સાથે JV કરવામાં આવ્યું છે.

2 / 7
ગ્રીન એમોનિયા, હાઇડ્રોજનના વેચાણ માટે આ સંયુક્ત સાહસ બંને કંપનીઓ વચ્ચે થયું છે.

ગ્રીન એમોનિયા, હાઇડ્રોજનના વેચાણ માટે આ સંયુક્ત સાહસ બંને કંપનીઓ વચ્ચે થયું છે.

3 / 7
 એક જૂથ તરીકે, KOWA કંપની લિમિટેડ ફાર્માસ્યુટિકલ્સ, તબીબી સાધનો અને ઊર્જા બચત ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણમાં રોકાયેલ છે.

એક જૂથ તરીકે, KOWA કંપની લિમિટેડ ફાર્માસ્યુટિકલ્સ, તબીબી સાધનો અને ઊર્જા બચત ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણમાં રોકાયેલ છે.

4 / 7
આ ઉપરાંત તે ટેક્સટાઈલ, મશીનરી અને કન્સ્ટ્રક્શન મટીરીયલના વ્યવસાય ઉપરાંત જુદા જુદા વ્યવસાયમાં પણ જોડાયેલ છે.

આ ઉપરાંત તે ટેક્સટાઈલ, મશીનરી અને કન્સ્ટ્રક્શન મટીરીયલના વ્યવસાય ઉપરાંત જુદા જુદા વ્યવસાયમાં પણ જોડાયેલ છે.

5 / 7
અદાણી એન્ટરપ્રાઇઝના શેરની વાત કરીએ તો બજાર બંધ થયા બાદ તેની કિંમત 2519 રૂપિયા હતી. આજે શેરમાં 0.38 ટકાનો વધારો નોંધાયો છે. પોઈન્ટ્સની વાત કરીએ તો આ સ્ટોક 9.50 પોઈન્ટ વધીને બંધ થયો છે.

અદાણી એન્ટરપ્રાઇઝના શેરની વાત કરીએ તો બજાર બંધ થયા બાદ તેની કિંમત 2519 રૂપિયા હતી. આજે શેરમાં 0.38 ટકાનો વધારો નોંધાયો છે. પોઈન્ટ્સની વાત કરીએ તો આ સ્ટોક 9.50 પોઈન્ટ વધીને બંધ થયો છે.

6 / 7
અદાણી ગ્રૂપની કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 11 ટ્રિલિયન સુધી પહોંચ્યું કારણ કે કંપનીઓએ OCCRPની ચિંતાઓને અવગણી હતી. હિન્ડેનબર્ગના અહેવાલે માર્ચથી અત્યાર સુધીમાં માર્કેટ કેપમાં રૂ. 8 ટ્રિલિયનથી વધુનો ઘટાડો કર્યા બાદ જૂથના શેરનું બજાર મૂલ્ય લગભગ રૂ. 5 ટ્રિલિયન વધ્યું છે.

અદાણી ગ્રૂપની કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 11 ટ્રિલિયન સુધી પહોંચ્યું કારણ કે કંપનીઓએ OCCRPની ચિંતાઓને અવગણી હતી. હિન્ડેનબર્ગના અહેવાલે માર્ચથી અત્યાર સુધીમાં માર્કેટ કેપમાં રૂ. 8 ટ્રિલિયનથી વધુનો ઘટાડો કર્યા બાદ જૂથના શેરનું બજાર મૂલ્ય લગભગ રૂ. 5 ટ્રિલિયન વધ્યું છે.

7 / 7
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">