AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramnavmi 2023: સ્વામિનારાયણ જયંતિ તેમજ મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામની જન્મજયંતિના ઉપક્રમે એક લાખ ફૂલની સજાવટ, જુઓ જન્મોત્સવની તૈયારીના નયનરમ્ય PHOTO

અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ચૈત્રી નોમના ઉત્સવની સરસ તૈયારીઓ કરવામાં આવી છે. સ્વામિનારાણ સંપ્રદાયના ઇષ્ટદેવ ભાગવાન શ્રી સ્વામિનારાણ તેમજ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની નિમિત્તે મંદિરમાં એક લાખ ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું છે.

Urvish Soni
| Edited By: | Updated on: Mar 30, 2023 | 6:00 AM
Share
અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ચૈત્રી નોમના ઉત્સવની સરસ તૈયારીઓ કરવામાં આવી છે. સ્વામિનારાણ સંપ્રદાયના  ઇષ્ટદેવ ભાગવાન શ્રી સ્વામિનારાણ તેમજ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની નિમિત્તે મંદિરમાં એક લાખ ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું છે.

અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ચૈત્રી નોમના ઉત્સવની સરસ તૈયારીઓ કરવામાં આવી છે. સ્વામિનારાણ સંપ્રદાયના ઇષ્ટદેવ ભાગવાન શ્રી સ્વામિનારાણ તેમજ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની નિમિત્તે મંદિરમાં એક લાખ ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું છે.

1 / 5
રામનવમી અને સ્વામિનારાયણ જંયતિના ઉપક્રમે યુવાનોએ છેલ્લા સાત દિવસથી સેવા કરીને આ સજાવટ કરી છે.

રામનવમી અને સ્વામિનારાયણ જંયતિના ઉપક્રમે યુવાનોએ છેલ્લા સાત દિવસથી સેવા કરીને આ સજાવટ કરી છે.

2 / 5
 સ્વામિનારાયણ જંયતિ નિમિત્તે છેલ્લા  15 વર્ષથી  મંદિરમાં યુવાનો અલગ અલગ સજાવટ કરી છે તેમજ રોશની કરી છે

સ્વામિનારાયણ જંયતિ નિમિત્તે છેલ્લા 15 વર્ષથી મંદિરમાં યુવાનો અલગ અલગ સજાવટ કરી છે તેમજ રોશની કરી છે

3 / 5
રામનવમી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ  સાથે  ચૈત્રી નવરાત્રીની પૂર્ણાહૂતિ થશે આથી મંદિરમાં  ભજન ભક્તિ અને કથા પ્રવચન સાથે વિશેષ ઉત્સવનું આયોજન  કરવામાં આવ્યું છે.

રામનવમી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ સાથે ચૈત્રી નવરાત્રીની પૂર્ણાહૂતિ થશે આથી મંદિરમાં ભજન ભક્તિ અને કથા પ્રવચન સાથે વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

4 / 5
ભગવાનના જન્મોત્સવ માટે ભાવિકો આતુર છે. નરનારાયણ  દેવ યુવક મંડળ દ્વારા સુંદર સજાવટ કરવામાં આવી છે.

ભગવાનના જન્મોત્સવ માટે ભાવિકો આતુર છે. નરનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સુંદર સજાવટ કરવામાં આવી છે.

5 / 5

 

 

 

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">