AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPના રાજકારણમાં મોટા ફેરફાર થવાની આશંકા! CM યોગીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

દિલ્હીમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. જે વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ સિવાય મુખ્યમંત્રીએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ યુપીમાં કેબિનેટ વિસ્તરણને લઈને અટકળોએ જોર પકડ્યું છે.

| Updated on: Dec 07, 2023 | 10:47 PM
Share
રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 3 રાજ્યોમાં જીતી છે, પરંતુ તે હજુ સુધી આમાંથી કોઈપણ રાજ્યના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ નથી.

રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 3 રાજ્યોમાં જીતી છે, પરંતુ તે હજુ સુધી આમાંથી કોઈપણ રાજ્યના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ નથી.

1 / 6
દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ ગુરુવારે દિલ્હીમાં છે અને PM નરેન્દ્ર મોદી સહિત પક્ષના ટોચના નેતાઓ સાથેની તેમની બેઠક બાદ રાજ્યમાં કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ થઈ ગઈ છે.

દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ ગુરુવારે દિલ્હીમાં છે અને PM નરેન્દ્ર મોદી સહિત પક્ષના ટોચના નેતાઓ સાથેની તેમની બેઠક બાદ રાજ્યમાં કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ થઈ ગઈ છે.

2 / 6
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ મોદી સાથે સીએમ યોગી આદિત્યનાથની મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ મોદી સાથે સીએમ યોગી આદિત્યનાથની મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી.

3 / 6
પીએમ મોદીને મળ્યા બાદ સીએમ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જય પ્રકાશ નડ્ડાને તેમના ઘરે મળવા ગયા હતા. સીએમ યોગીએ મીટિંગનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે તેમનો કિંમતી સમય આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

પીએમ મોદીને મળ્યા બાદ સીએમ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જય પ્રકાશ નડ્ડાને તેમના ઘરે મળવા ગયા હતા. સીએમ યોગીએ મીટિંગનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે તેમનો કિંમતી સમય આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

4 / 6
પીએમ મોદીને મળ્યા બાદ સીએમ યોગીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. યુપીમાં કેબિનેટ ફેરબદલને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠકો થઈ છે.

પીએમ મોદીને મળ્યા બાદ સીએમ યોગીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. યુપીમાં કેબિનેટ ફેરબદલને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠકો થઈ છે.

5 / 6
એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન સીએમ યોગીએ કેબિનેટ વિસ્તરણ દરમિયાન સામેલ કરવા માટે ઘણા નામો પર ચર્ચા કરી છે. સીએમ યોગી દિલ્હીથી પરત ફર્યા બાદ યોગી કેબિનેટના વિસ્તરણની તારીખની જાહેરાત થઈ શકે છે.

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન સીએમ યોગીએ કેબિનેટ વિસ્તરણ દરમિયાન સામેલ કરવા માટે ઘણા નામો પર ચર્ચા કરી છે. સીએમ યોગી દિલ્હીથી પરત ફર્યા બાદ યોગી કેબિનેટના વિસ્તરણની તારીખની જાહેરાત થઈ શકે છે.

6 / 6
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">