AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લઈને પાકિસ્તાનના જુઠ્ઠાણાને દુનિયાની સામે ખુલ્લું પાડ્યું

ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એકાએક પંજાબના જલંધરમાં આવેલ આદમપુર એરબેઝ પર વાયુસેનાના સૈનિકો સહીતના સૈન્ય જવાનોને મળ્યા હતા. આદમપુર એરબેઝની મુલાકાત લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિશ્વને પાકિસ્તાનની વિરુદ્ધ એક નવો મેસેજ આપ્યો છે. જાણો એ સંદેશ કયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2025 | 6:05 PM
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓફરેશન સિંદૂરથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયા બાદ એકાએક થયેલા યુદ્ધવિરામ બાદ, સરહદ ઉપર હાલમાં શાંતિ પ્રવર્તી રહી છે. 'ઓપરેશન સિંદૂર' અને યુદ્ધવિરામ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, ગઈકાલ સોમવારે રાત્રે રાષ્ટ્રને સંબોધનમાં સશસ્ત્ર દળોની પ્રશંસા કરી અને પાકિસ્તાનને ચેતવણી પણ આપી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓફરેશન સિંદૂરથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયા બાદ એકાએક થયેલા યુદ્ધવિરામ બાદ, સરહદ ઉપર હાલમાં શાંતિ પ્રવર્તી રહી છે. 'ઓપરેશન સિંદૂર' અને યુદ્ધવિરામ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, ગઈકાલ સોમવારે રાત્રે રાષ્ટ્રને સંબોધનમાં સશસ્ત્ર દળોની પ્રશંસા કરી અને પાકિસ્તાનને ચેતવણી પણ આપી.

1 / 8
 આ પછી, પીએમ મોદી આજે મંગળવારે એકાએક પંજાબના આદમપુર એરબેઝ ગયા, જેના વિશે પાકિસ્તાન મીડિયામાં એવો ખોટો દાવો કરી રહ્યું છે કે પાકિસ્તાનના હુમલામાં આદમપુર એરબેઝ નષ્ટ કરી દેવામાં આવ્યું છે.

આ પછી, પીએમ મોદી આજે મંગળવારે એકાએક પંજાબના આદમપુર એરબેઝ ગયા, જેના વિશે પાકિસ્તાન મીડિયામાં એવો ખોટો દાવો કરી રહ્યું છે કે પાકિસ્તાનના હુમલામાં આદમપુર એરબેઝ નષ્ટ કરી દેવામાં આવ્યું છે.

2 / 8
વડાપ્રધાન મોદી મંગળવારે સવારે 6.15 વાગ્યે અચાનક દિલ્હીના પાલમ એરબેઝ થઈને આદમપુર એરબેઝ પહોંચ્યા. આ દરમિયાન વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ પણ તેમની સાથે હતા. પીએમ મોદીએ ભારતીય વાયુસેનાના જવાનો સાથે પણ વાતચીત કરી જેઓ પાકિસ્તાન સાથેના તાજેતરના સંઘર્ષ દરમિયાન કાર્યવાહીમાં સામેલ હતા. તેમણે સૈનિકોને પણ સંબોધન કર્યું. તેઓ લગભગ એક કલાક ત્યાં રહ્યા.

વડાપ્રધાન મોદી મંગળવારે સવારે 6.15 વાગ્યે અચાનક દિલ્હીના પાલમ એરબેઝ થઈને આદમપુર એરબેઝ પહોંચ્યા. આ દરમિયાન વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ પણ તેમની સાથે હતા. પીએમ મોદીએ ભારતીય વાયુસેનાના જવાનો સાથે પણ વાતચીત કરી જેઓ પાકિસ્તાન સાથેના તાજેતરના સંઘર્ષ દરમિયાન કાર્યવાહીમાં સામેલ હતા. તેમણે સૈનિકોને પણ સંબોધન કર્યું. તેઓ લગભગ એક કલાક ત્યાં રહ્યા.

3 / 8
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાતનો ફોટો શેર કર્યો અને લખ્યું, "આજે સવારે હું ભારતીય વાયુસેના આદમપુર એરબેઝ ગયો. હું આપણા બહાદુર વાયુ યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો. હિંમત, દૃઢ નિશ્ચય અને નિર્ભયતાના પ્રતીક એવા લોકો સાથે રહેવું એક અલગ અનુભવ હતો. ભારત હંમેશા સશસ્ત્ર દળોનો આભારી રહેશે જે આપણા દેશ માટે કરે છે."

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાતનો ફોટો શેર કર્યો અને લખ્યું, "આજે સવારે હું ભારતીય વાયુસેના આદમપુર એરબેઝ ગયો. હું આપણા બહાદુર વાયુ યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો. હિંમત, દૃઢ નિશ્ચય અને નિર્ભયતાના પ્રતીક એવા લોકો સાથે રહેવું એક અલગ અનુભવ હતો. ભારત હંમેશા સશસ્ત્ર દળોનો આભારી રહેશે જે આપણા દેશ માટે કરે છે."

4 / 8
પીએમ મોદી આદમપુરમાં આપણા બહાદુર સૈનિકોને મળી રહ્યા હતા, ત્યારે એરબેઝ પાસે ભારતની સુરક્ષા પ્રણાલી S-400 દેખાતું હતું.

પીએમ મોદી આદમપુરમાં આપણા બહાદુર સૈનિકોને મળી રહ્યા હતા, ત્યારે એરબેઝ પાસે ભારતની સુરક્ષા પ્રણાલી S-400 દેખાતું હતું.

5 / 8
વડાપ્રધાન મોદીની અન્ય એક તસવીરમાં પીએમ મોદીની પાછળ એક મિગ 21 વિમાન પણ દેખાતું હતું.

વડાપ્રધાન મોદીની અન્ય એક તસવીરમાં પીએમ મોદીની પાછળ એક મિગ 21 વિમાન પણ દેખાતું હતું.

6 / 8
પાકિસ્તાને, ઓપરેશન સિંદૂર દરમિયાન એક એવો કુપ્રચાર કર્યો કે, તેમણે ભારતના આદમપુર એરબેઝનો ખાત્મો બોલાવ્યો છે. એટલું જ નહીં, આપણી સુરક્ષા પ્રણાલી એસ 400ને નષ્ટ કરી નાખી હતી. એ ઉપરાંત એવુ પણ જૂઠ્ઠાણુ ચલાવ્યું કે આપણા સૈન્ય વિમાનોને ફૂંકી માર્યા. પરંતુ વડાપ્રધાન મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લઈને પાકિસ્તાનના તમામ જૂઠ્ઠાણાઓનો પર્દાફાશ કરવાની સાથે પુરાવા રૂપે તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે.

પાકિસ્તાને, ઓપરેશન સિંદૂર દરમિયાન એક એવો કુપ્રચાર કર્યો કે, તેમણે ભારતના આદમપુર એરબેઝનો ખાત્મો બોલાવ્યો છે. એટલું જ નહીં, આપણી સુરક્ષા પ્રણાલી એસ 400ને નષ્ટ કરી નાખી હતી. એ ઉપરાંત એવુ પણ જૂઠ્ઠાણુ ચલાવ્યું કે આપણા સૈન્ય વિમાનોને ફૂંકી માર્યા. પરંતુ વડાપ્રધાન મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લઈને પાકિસ્તાનના તમામ જૂઠ્ઠાણાઓનો પર્દાફાશ કરવાની સાથે પુરાવા રૂપે તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે.

7 / 8
PM મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લઈને પાકિસ્તાનના જુઠ્ઠાણાને દુનિયાની સામે ખુલ્લું પાડ્યું

8 / 8

‘જય હિન્દ જય ભારત’

“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

કઈ રાશિના લોકોને વ્યવસાયમાં ફાયદો થઈ શકે ! જુઓ Video
કઈ રાશિના લોકોને વ્યવસાયમાં ફાયદો થઈ શકે ! જુઓ Video
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ધોધમાર વરસાદ: 128 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટીંગ
ગુજરાતમાં ધોધમાર વરસાદ: 128 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટીંગ
ખેરાલુમાં ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી
ખેરાલુમાં ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી
જોડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ
જોડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ
દાંતા સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા દર્દીઓને હાલાકી
દાંતા સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા દર્દીઓને હાલાકી
ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર ભાજપના 2 કોર્પોરેટર ભરાયા !
ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર ભાજપના 2 કોર્પોરેટર ભરાયા !
છેલ્લા 2 કલાકમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, સૌથી વધુ દાંતામાં ખાબક્યો
છેલ્લા 2 કલાકમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, સૌથી વધુ દાંતામાં ખાબક્યો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 6 કરોડનો હાઈબ્રિડ ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 6 કરોડનો હાઈબ્રિડ ગાંજો
કોણ કરશે સંઘર્ષ અને કોના જીવનમાં લાવશે ખુશીની લહેર?
કોણ કરશે સંઘર્ષ અને કોના જીવનમાં લાવશે ખુશીની લહેર?
g clip-path="url(#clip0_868_265)">