AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબ

પંજાબ

પંજાબ દેશના 28 રાજ્યોમાંથી એક રાજ્ય છે. પંજાબનું પાટનગર ચંદીગઢ છે. હાલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ભગવંત માન રાજ્યના મુખ્યમંત્રી છે. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત છે.

રાજ્યમાં કુલ 117 વિધાનસભા બેઠકો છે. પંજાબમાં લોકસભાની કુલ 13 બેઠકો છે જ્યારે રાજ્યસભાની 7 બેઠકો છે. પંજાબ 50 હજાર 362 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.

2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની વસ્તી 2 કરોડ 78 લાખ છે. પંજાબનું સૌથી મોટું શહેર લુધિયાણા છે. રાજ્યમાં કુલ 23 જિલ્લા છે.

Read More

Breaking News : રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા, ભર ઉનાળે બરફની ચાદર છવાઈ, જુઓ Video

ઉનાળામાં અચાનક વાતાવરણમાં બદલાવ થયો છે, જેમાં અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ, ધૂળની ડમરી, તોફાન, કરાં અને વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી છે

Breaking News : રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીને આપ્યો જવાબ, ‘ચૂપ કરાવવામાં આવ્યો છે, પણ હાર્યો નથી’

AAPએ રાઘવ ચઢ્ઢાને ગૃહના ઉપનેતા પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને સત્તાવાર પત્ર લખ્યો હતો. પાર્ટીએ તેમના સ્થાને પંજાબના સાંસદ અશોક મિત્તલનું નામ ઉપનેતા તરીકે પ્રસ્તાવિત કર્યું છે. જો કે આ નિર્ણય પછી સોશિયલ મીડિયા પર રાઘવ ચઢ્ઢાનું પ્રથમ નિવેદન સામે આવ્યુ છે. 

Breaking News : ચંદીગઢમાં ભાજપ કાર્યાલય બહાર ધમાકો, વાહનોને નુકસાન, અફરાતફરીનો માહોલ

ચંદીગઢના સેક્ટર 37માં ભાજપ કાર્યાલય બહાર વિસ્ફોટ, બપોરે થયેલા વિસ્ફોટથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો, અવાજ દૂર દૂર સુધી સંભળાયો

ગજબ છે આ રેલવે સ્ટેશન! આખું વર્ષ રહે છે સુમસામ પણ વર્ષમાં માત્ર 2 જ વાર અહીં ઉભી રહે છે ટ્રેન, જાણો આ સ્ટેશન પાછળનો ચોંકાવનારો ઇતિહાસ

ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટું નેટવર્ક છે, પરંતુ પંજાબમાં એક એવું સ્ટેશન છે જ્યાં ટ્રેન માત્ર બે જ ખાસ દિવસે ઉભી રહે છે. જાણો કેમ અહીં આખું વર્ષ ટ્રેન નથી આવતી અને કયા બે દિવસે અહીં મેળો ભરાય છે.

ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હવામાન બદલાયુ, IMDએ આપી 15 રાજ્ય માટે ભારે વરસાદની ચેતવણી!

દિલ્હી-NCR, ગુજરાત સહિત ઉત્તર ભારતમાં IMDએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે, જેમાં વરસાદ, ગાજવીજ, તેજ પવન અને ગોળાવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

  • Nishat
  • Updated on: Mar 20, 2026
  • 9:08 am

Iran Israel War Breaking News : તહેરાનમાં ઓઈલ સ્ટોરેજમાં લાગેલી આગની અસર ભારતમાં! ધુમાડાના વાદળો ભારત સુધી પહોંચશે

ઈરાનના તહેરાનમાં ઓઈલ સ્ટોરેજમાં લાગી આગને કારણે ભારે ધુમાડાના વાદળો ઊભા થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ધુમાડો મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યો છે અને તેની અસર ભારતના ઉત્તર ભાગોમાં, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં જોવા મળી શકે છે.

  • Nishat
  • Updated on: Mar 9, 2026
  • 11:22 am

14 શાળામાં અભ્યાસ કર્યો, 1 દીકરાની માતા ગુલ પનાગનો પરિવાર જુઓ

બોલીવુડની અભિનેત્રી ગુલ પનાગનો જન્મ 3 જાન્યુઆરી 1979ના રોજ ચંદીગઢમાં થયો હતો. તેના પિતા ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ હતા, તેથી તેમણે અલગ અલગ જગ્યાએ અભ્યાસ કર્યો હતો.

ભારતમાં જન્મ થયો, કેનેડાની ટીમનો કેપ્ટન બન્યો, હવે અમદાવાદમાં રમશે પહેલી મેચ

પંજાબ ટીમમાં પસંદગી ન થતાં ક્રિકેટર દિલપ્રીત બાજવા 2020માં દેશ છોડીને કેનેડા ગયો હતો.માત્ર ત્રણ વર્ષમાં કેનેડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો હતો. તો આજે આપણે દિલપ્રીત બાજવાના પરિવાર વિશે વાત કરીશું.

દિશા પટણીથી 5 વર્ષ નાનો રુમર્ડ બોયફ્રેન્ડ તલવિંદર સિંહ સિદ્ધુ કોણ છે? જાણો

દિશા પટણી તલવિંદર સિંહ સિદ્ધુને ડેટ કરી રહી છે. તેવી ચર્ચા ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી બંન્ને સાથે પણ જોવા મળે છે. તો આજે આપણે જાણીએ કે, કોણ છે દિશા પટણીનો રુમર્ડ બોયફ્રેન્ડ તલવિંદર સિંહ.

એક દીકરીનો પિતા ,પત્ની 7 વર્ષ મોટી, રિયાલિટી શોના કિંગનો આવો છે પરિવાર

પ્રિન્સ તેના સપનાને પુરા કરવા માટે મુંબઈ આવ્યો હતો. સપનાની નગરી મુંબઈએ પ્રિન્સના દરેક સપના પૂર્ણ કર્યા છે.બોલિવૂડ અભિનેતા અને રિયાલિટી શોના કિંગ કહેવાતા પ્રિન્સ નરુલાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

Breaking News : સિંગર બી પ્રાકને લોરેન્સ ગેંગે આપે જાનથી મારી નાખવાની ધમકી, FIR દાખલ

મોહાલી પોલીસે જણાવ્યું કે, આ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે. બ્રી પ્રાક પંજાબી અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. તેમણે પોતાના કરિયરની શરુઆત સંગીત નિર્માતાના રુપમાં કરી હતી. ત્યારબાદ તેમણે તેના ગીતોથી એક મોટી ઓળખ બનાવી છે.

Breaking News : ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત, બનાસકાંઠાના મહિલા કોન્સ્ટેબલ સહિત 5ના મોત

 પંજાબમાં ગાઢ ધુમ્મસના કારણે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ગુજરાતના બનાસકાંઠાની કારને નડ્યો છે. જેમાં પાંચ ગુજરાતીના મોત થયા છે. ધુમ્મસના કારણે દૃશ્યતા અત્યંત ઓછી હોવાથી આ કાર અકસ્માતગ્રસ્ત બની હતી, જેમાં કારમાં સવાર પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.

ED એ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ડિજિટલ એરેસ્ટ મુદ્દે 11 સ્થળોએ પાડ્યા દરોડા, એક મહિલાની ધરપકડ

લુધિયાણાના એક ઉદ્યોગપતિની ડિજિટલ એરેસ્ટના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની જાલંધર ઝોનલ ટીમે મોટી કાર્યવાહી કરી છે. ED એ ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને આસામમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા છે.

અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR દાખલ: હરિયાણા પોલીસ દ્વારા વકીલ પર કથિત હુમલાના કેસમાં પંજાબ સરકારે હાઇકોર્ટને કહી આ વાત

પંજાબ સરકારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને જાણ કરી કે હરિયાણા પોલીસે પંજાબમાં એક વકીલ પર કથિત રીતે હુમલો કર્યાના કેસમાં અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધવામાં આવી છે.

Breaking News : એક ભૂલને કારણે નવજોત સિદ્ધુને કોંગ્રેસમાંથી કરાયા સસ્પેન્ડ, જાણો કારણ

પંજાબ કોંગ્રેસમાં મોટો રાજકીય ધડાકો થયો છે. નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસે પ્રાથમિક સભ્યપદ પરથી સસ્પેન્ડ કર્યા છે. મુખ્યમંત્રી પદ માટે ₹500 કરોડની લેણદેણના વિવાદાસ્પદ નિવેદન બાદ આ કાર્યવાહી થઈ છે.

સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
g clip-path="url(#clip0_868_265)">