AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology 2 : અંકશાસ્ત્ર મુજબ મૂળાંક 2 વાળા લોકો પર હોય છે ભગવાન શિવજીના આશીર્વાદ!

અંકશાસ્ત્રમાં 1થી 9 સુધીના નવ મૂળાંકોની યાદી આપવામાં આવી છે. દરેક મૂળાંકનું પોતાનું અનોખું વ્યક્તિત્વ હોય છે. જો કે આજે આપણે જે મૂળાંકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ભગવાન શિવના અપાર આશીર્વાદ ધરાવતું માનવામાં આવે છે.

| Updated on: May 29, 2026 | 1:27 PM
Share
2, 11, 20 અને 29ના રોજ જન્મેલા લોકો બધા 2 નંબર હેઠળ આવે છે. અંકશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે 2 અંક ધરાવતા લોકો પર ભગવાન શિવના ખાસ આશીર્વાદ હોય છે.

2, 11, 20 અને 29ના રોજ જન્મેલા લોકો બધા 2 નંબર હેઠળ આવે છે. અંકશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે 2 અંક ધરાવતા લોકો પર ભગવાન શિવના ખાસ આશીર્વાદ હોય છે.

1 / 6
ભગવાન શિવના આશીર્વાદથી 2 અંક ધરાવતા લોકોનું ભાગ્ય રાતોરાત બદલાઈ શકે છે. જ્યારે પણ તેઓ કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરે છે ત્યારે ભગવાન શિવ તેમને માર્ગદર્શન આપે છે.

ભગવાન શિવના આશીર્વાદથી 2 અંક ધરાવતા લોકોનું ભાગ્ય રાતોરાત બદલાઈ શકે છે. જ્યારે પણ તેઓ કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરે છે ત્યારે ભગવાન શિવ તેમને માર્ગદર્શન આપે છે.

2 / 6
2 મૂળાંક ધરાવતા લોકોનો સ્વભાવ સારો હોય છે. તેવમ મહેનતુ હોય છે. તેઓ સરળ જીવન જીવવામાં માને છે અને દેખાડો ટાળે છે. અંકશાસ્ત્ર અનુસાર, 2 નંબર ધરાવતા લોકોને ભગવાન શિવના ખાસ આશીર્વાદ મળે છે. એવું કહેવાય છે કે આ નંબર ધરાવતા લોકોનું જીવન ગમે તેટલું મુશ્કેલ હોય, જ્યારે મહાદેવના આશીર્વાદ તેમના પર વરસવા લાગે છે, ત્યારે તેમનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે.

2 મૂળાંક ધરાવતા લોકોનો સ્વભાવ સારો હોય છે. તેવમ મહેનતુ હોય છે. તેઓ સરળ જીવન જીવવામાં માને છે અને દેખાડો ટાળે છે. અંકશાસ્ત્ર અનુસાર, 2 નંબર ધરાવતા લોકોને ભગવાન શિવના ખાસ આશીર્વાદ મળે છે. એવું કહેવાય છે કે આ નંબર ધરાવતા લોકોનું જીવન ગમે તેટલું મુશ્કેલ હોય, જ્યારે મહાદેવના આશીર્વાદ તેમના પર વરસવા લાગે છે, ત્યારે તેમનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે.

3 / 6
2 નંબરનો શાસક ગ્રહ ચંદ્ર હોય છે. જેને મન અને લાગણીઓનો કારક માનવામાં આવે છે. ચંદ્રના પ્રભાવને કારણે 2 નંબર ધરાવતા લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે. તેઓ કોઈનું દુઃખ જોઈ શકતા નથી અને તરત જ મદદ કરવા તૈયાર હોય છે. તેઓ કોઈ કપટ કે વિશ્વાસઘાત રાખતા નથી. તેઓ બીજાની લાગણીઓને ખૂબ સમજે છે અને તેમને કોઈ દુઃખ ન પહોંચાડે તે માટે પ્રયત્નશીલ હોય છે.

2 નંબરનો શાસક ગ્રહ ચંદ્ર હોય છે. જેને મન અને લાગણીઓનો કારક માનવામાં આવે છે. ચંદ્રના પ્રભાવને કારણે 2 નંબર ધરાવતા લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે. તેઓ કોઈનું દુઃખ જોઈ શકતા નથી અને તરત જ મદદ કરવા તૈયાર હોય છે. તેઓ કોઈ કપટ કે વિશ્વાસઘાત રાખતા નથી. તેઓ બીજાની લાગણીઓને ખૂબ સમજે છે અને તેમને કોઈ દુઃખ ન પહોંચાડે તે માટે પ્રયત્નશીલ હોય છે.

4 / 6
2 નંબર ધરાવતા લોકો ખૂબ જ નિર્દોષ, સરળ અને સંવેદનશીલ સ્વભાવના હોય છે. 2 નંબર ધરાવતા લોકો લાંબા સમય સુધી દ્વેષ રાખતા નથી. 2 નંબર ધરાવતા લોકોમાં ખૂબ જ સહનશીલતા હોય છે. તેઓ ઉત્તમ મિત્રો અને સાથી સાબિત થાય છે.

2 નંબર ધરાવતા લોકો ખૂબ જ નિર્દોષ, સરળ અને સંવેદનશીલ સ્વભાવના હોય છે. 2 નંબર ધરાવતા લોકો લાંબા સમય સુધી દ્વેષ રાખતા નથી. 2 નંબર ધરાવતા લોકોમાં ખૂબ જ સહનશીલતા હોય છે. તેઓ ઉત્તમ મિત્રો અને સાથી સાબિત થાય છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Numerology 9 : મૂળાંક 9 ધરાવતા લોકો દરેક પડકારને કેવી રીતે પાર કરે છે? જાણો તેમની શક્તિ અને નબળાઈઓ વિશે!

Follow Us
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
દાહોદમાં વાવાઝોડાનો કહેર ! કાર્નિવલ મેળાનો ગેટ તૂટ્યો, દુકાનો પણ તૂટી
દાહોદમાં વાવાઝોડાનો કહેર ! કાર્નિવલ મેળાનો ગેટ તૂટ્યો, દુકાનો પણ તૂટી
વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ
વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
g clip-path="url(#clip0_868_265)">