AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: આ ફળોને છાલ કાઢીને ક્યારેય ન ખાવા, તમને કોઈ ફાયદો નહીં થાય

લોકો સારા સ્વાસ્થ્ય માટે ઘણા ફળો અને શાકભાજી ખાય છે. વ્યક્તિ તેને ખાવાની સાચી રીત જાણતો હોય તો જ તેનો સંપૂર્ણ લાભ મળી શકે છે. ઘણા ફળો ખાવા માટે ફાયદાકારક છે, પરંતુ ઘણા ફળોનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેવી જ રીતે, આવા ઘણા ફળોને છાલ સાથે ખાવાથી ફાયદો થાય છે. આ ફળોને છોલીને ખાવાથી તેમાં રહેલા મિનરલ્સ, વિટામિન્સ અને ફાઈબરમાં ઘટાડો થાય છે. આવો અમે તમને એવા ફળો વિશે જણાવીએ જેની છાલ ઉતાર્યા વગર ખાવા જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 8:41 PM
Share
લોકો સારા સ્વાસ્થ્ય માટે ઘણા ફળો અને શાકભાજી ખાય છે. પરંતુ આ ફળો ખાવાની પણ કેટલીક રીત અને તેના ફાયદાઓ છે.

લોકો સારા સ્વાસ્થ્ય માટે ઘણા ફળો અને શાકભાજી ખાય છે. પરંતુ આ ફળો ખાવાની પણ કેટલીક રીત અને તેના ફાયદાઓ છે.

1 / 11
પ્લેટલેટ્સ વધારવા માટે કીવી શ્રેષ્ઠ ફળ છે,  ડેન્ગ્યુના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

પ્લેટલેટ્સ વધારવા માટે કીવી શ્રેષ્ઠ ફળ છે, ડેન્ગ્યુના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

2 / 11
ઘણીવાર લોકો તેને છોલીને ખાય છે, પરંતુ કિવીની છાલમાં તેના પલ્પ કરતાં વધુ પોષક તત્વો હોય છે

ઘણીવાર લોકો તેને છોલીને ખાય છે, પરંતુ કિવીની છાલમાં તેના પલ્પ કરતાં વધુ પોષક તત્વો હોય છે

3 / 11
આલુની છાલમાં ફાઈબર અને ઘણા વિટામિન્સ પણ હોય છે.

આલુની છાલમાં ફાઈબર અને ઘણા વિટામિન્સ પણ હોય છે.

4 / 11
તેથી આલુને છોલીને ન ખાવા જોઈએ, તેનાથી પોષક તત્વો પ્રમાણમા મળતા નથી

તેથી આલુને છોલીને ન ખાવા જોઈએ, તેનાથી પોષક તત્વો પ્રમાણમા મળતા નથી

5 / 11
નાશપતિ પણ એક એવું ફળ છે જેને તેની છાલ સાથે ખાવામાં આવે તો જ ફાયદો થાય છે.

નાશપતિ પણ એક એવું ફળ છે જેને તેની છાલ સાથે ખાવામાં આવે તો જ ફાયદો થાય છે.

6 / 11
નાશપતિની છાલમાં ફાઇબર હોય છે, ફાઇબર ખાવાથી પેટ પણ સારું રહે છે.

નાશપતિની છાલમાં ફાઇબર હોય છે, ફાઇબર ખાવાથી પેટ પણ સારું રહે છે.

7 / 11
ચીકુ પણ છાલની સાથે ખાવા જોઈએ, છાલ વગર ખાવામાં આવે તો કોઈ ફાયદો થતો નથી.

ચીકુ પણ છાલની સાથે ખાવા જોઈએ, છાલ વગર ખાવામાં આવે તો કોઈ ફાયદો થતો નથી.

8 / 11
ચીકુની છાલમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ, પોટેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે.

ચીકુની છાલમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ, પોટેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે.

9 / 11
સફરજન ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે, પરંતુ તેને હંમેશા છાલ સાથે ખાવું જોઈએ.

સફરજન ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે, પરંતુ તેને હંમેશા છાલ સાથે ખાવું જોઈએ.

10 / 11
સફરજનની છાલમાં ફાઈબર અને વિટામિન હોય છે જે તેની છાલ સાથે નીકળી જાય છે.

સફરજનની છાલમાં ફાઈબર અને વિટામિન હોય છે જે તેની છાલ સાથે નીકળી જાય છે.

11 / 11
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">