Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips for Stock Market : શેરબજારમાં કરેલું રોકાણ ફળશે જાણો આ વાસ્તુ ટિપ્સ વિશે

શેરબજારમાં રોકાણ ફક્ત વિશ્લેષણ અને વ્યૂહરચના સુધી મર્યાદિત નથી, પરંતુ સકારાત્મક ઉર્જા અને યોગ્ય વાસ્તુ નિયમોનું પાલન પણ સફળતાની શક્યતા વધારી શકે છે. જો તમે પણ શેરબજારમાં તમારું નસીબ અજમાવવા માંગતા હો, તો આ વાસ્તુ ટિપ્સ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

| Updated on: Apr 14, 2025 | 6:22 PM
ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે, જે આર્થિક પ્રગતિમાં મદદ કરે છે. પૂર્વ દિશા સૂર્ય અને બુધ ગ્રહ સાથે સંકળાયેલી છે, જે બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે. દક્ષિણ દિશામાં બેસવાનું ટાળો, કારણ કે તે નુકસાનનું પ્રતીક માનવામાં આવે છે. (Credits: - Canva)

ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે, જે આર્થિક પ્રગતિમાં મદદ કરે છે. પૂર્વ દિશા સૂર્ય અને બુધ ગ્રહ સાથે સંકળાયેલી છે, જે બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે. દક્ષિણ દિશામાં બેસવાનું ટાળો, કારણ કે તે નુકસાનનું પ્રતીક માનવામાં આવે છે. (Credits: - Canva)

1 / 7
દક્ષિણ-પૂર્વ દિશા ઉર્જા અને વ્યવસાય માટે શુભ માનવામાં આવે છે. આ સ્થળ શેર બજાર, સ્ટોક ટ્રેડિંગ અને રોકાણ માટે સૌથી ફાયદાકારક છે.જો તમે ટૂંકા ગાળાના વેપાર કરો છો, તો ઉત્તર-પશ્ચિમ દિશા શુભ માનવામાં આવે છે. ઉત્તર-પશ્ચિમ દિશા વ્યવસાયિક સંબંધો અને નેટવર્કિંગ વધારવામાં મદદ કરે છે (Credits: - Canva)

દક્ષિણ-પૂર્વ દિશા ઉર્જા અને વ્યવસાય માટે શુભ માનવામાં આવે છે. આ સ્થળ શેર બજાર, સ્ટોક ટ્રેડિંગ અને રોકાણ માટે સૌથી ફાયદાકારક છે.જો તમે ટૂંકા ગાળાના વેપાર કરો છો, તો ઉત્તર-પશ્ચિમ દિશા શુભ માનવામાં આવે છે. ઉત્તર-પશ્ચિમ દિશા વ્યવસાયિક સંબંધો અને નેટવર્કિંગ વધારવામાં મદદ કરે છે (Credits: - Canva)

2 / 7
લાલ રંગ હિંમત અને ઉર્જાનું પ્રતીક છે, જે વેપાર માટે શુભ માનવામાં આવે છે. લીલો રંગ નવી તકો અને સંપત્તિ વૃદ્ધિ દર્શાવે છે. ટેબલ પર લાલ કાપડ, લીલો છોડ (મની પ્લાન્ટ), અથવા લીલા-લાલ રંગની સ્ટેશનરી મૂકવાથી તમારા વ્યવસાય માટે શુભ માનવામાં આવે છે. (Credits: - Canva)

લાલ રંગ હિંમત અને ઉર્જાનું પ્રતીક છે, જે વેપાર માટે શુભ માનવામાં આવે છે. લીલો રંગ નવી તકો અને સંપત્તિ વૃદ્ધિ દર્શાવે છે. ટેબલ પર લાલ કાપડ, લીલો છોડ (મની પ્લાન્ટ), અથવા લીલા-લાલ રંગની સ્ટેશનરી મૂકવાથી તમારા વ્યવસાય માટે શુભ માનવામાં આવે છે. (Credits: - Canva)

3 / 7
શેરબજારમાં સફળતા માટે તમારા ટેબલ પર  સોનેરી કમળ, ગણેશ અને કુબેરની મૂર્તિ, ક્રિસ્ટલ બોલ, રાખો,  તે સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે. (Credits: - Canva)

શેરબજારમાં સફળતા માટે તમારા ટેબલ પર સોનેરી કમળ, ગણેશ અને કુબેરની મૂર્તિ, ક્રિસ્ટલ બોલ, રાખો, તે સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે. (Credits: - Canva)

4 / 7
શેરબજારમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે તમારી ઓફિસમાં તૂટેલી વસ્તુઓ કે ખંડિત મૂર્તિઓ ન રાખો. ટેબલ પરથી બિનજરૂરી કાગળો અને નકામી વસ્તુઓ દૂર રાખો. તમારી ઓફિસમાં વધારે પડતું  અંધારૂ કે ગંદકી ન રાખો, તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. (Credits: - Canva)

શેરબજારમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે તમારી ઓફિસમાં તૂટેલી વસ્તુઓ કે ખંડિત મૂર્તિઓ ન રાખો. ટેબલ પરથી બિનજરૂરી કાગળો અને નકામી વસ્તુઓ દૂર રાખો. તમારી ઓફિસમાં વધારે પડતું અંધારૂ કે ગંદકી ન રાખો, તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. (Credits: - Canva)

5 / 7
શેરબજારમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે બજાર ખૂલતાં પહેલા, 11 વાર "ઓમ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ" નો જાપ કરો. ગણપતિ મંત્ર "ઓમ ગણ ગણપતયે નમઃ" નો જાપ કરો. શનિવારે જરૂરિયાતમંદોને કાળા તલ અથવા અડદની દાળનું દાન કરો. (Credits: - Canva)

શેરબજારમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે બજાર ખૂલતાં પહેલા, 11 વાર "ઓમ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ" નો જાપ કરો. ગણપતિ મંત્ર "ઓમ ગણ ગણપતયે નમઃ" નો જાપ કરો. શનિવારે જરૂરિયાતમંદોને કાળા તલ અથવા અડદની દાળનું દાન કરો. (Credits: - Canva)

6 / 7
ઊંચી અને આરામદાયક ખુરશી આત્મવિશ્વાસ અને સ્થિરતા જાળવી રાખે છે. ધ્રુજતી કે તૂટેલી ખુરશી નુકસાન પહોંચાડી શકે છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Canva)

ઊંચી અને આરામદાયક ખુરશી આત્મવિશ્વાસ અને સ્થિરતા જાળવી રાખે છે. ધ્રુજતી કે તૂટેલી ખુરશી નુકસાન પહોંચાડી શકે છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Canva)

7 / 7

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા
Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
g clip-path="url(#clip0_868_265)">