AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips for Stock Market : શેરબજારમાં કરેલું રોકાણ ફળશે જાણો આ વાસ્તુ ટિપ્સ વિશે

શેરબજારમાં રોકાણ ફક્ત વિશ્લેષણ અને વ્યૂહરચના સુધી મર્યાદિત નથી, પરંતુ સકારાત્મક ઉર્જા અને યોગ્ય વાસ્તુ નિયમોનું પાલન પણ સફળતાની શક્યતા વધારી શકે છે. જો તમે પણ શેરબજારમાં તમારું નસીબ અજમાવવા માંગતા હો, તો આ વાસ્તુ ટિપ્સ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

| Updated on: Oct 03, 2025 | 8:42 PM
Share
ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે, જે આર્થિક પ્રગતિમાં મદદ કરે છે. પૂર્વ દિશા સૂર્ય અને બુધ ગ્રહ સાથે સંકળાયેલી છે, જે બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે. દક્ષિણ દિશામાં બેસવાનું ટાળો, કારણ કે તે નુકસાનનું પ્રતીક માનવામાં આવે છે. (Credits: - Canva)

ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે, જે આર્થિક પ્રગતિમાં મદદ કરે છે. પૂર્વ દિશા સૂર્ય અને બુધ ગ્રહ સાથે સંકળાયેલી છે, જે બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે. દક્ષિણ દિશામાં બેસવાનું ટાળો, કારણ કે તે નુકસાનનું પ્રતીક માનવામાં આવે છે. (Credits: - Canva)

1 / 7
દક્ષિણ-પૂર્વ દિશા ઉર્જા અને વ્યવસાય માટે શુભ માનવામાં આવે છે. આ સ્થળ શેર બજાર, સ્ટોક ટ્રેડિંગ અને રોકાણ માટે સૌથી ફાયદાકારક છે.જો તમે ટૂંકા ગાળાના વેપાર કરો છો, તો ઉત્તર-પશ્ચિમ દિશા શુભ માનવામાં આવે છે. ઉત્તર-પશ્ચિમ દિશા વ્યવસાયિક સંબંધો અને નેટવર્કિંગ વધારવામાં મદદ કરે છે (Credits: - Canva)

દક્ષિણ-પૂર્વ દિશા ઉર્જા અને વ્યવસાય માટે શુભ માનવામાં આવે છે. આ સ્થળ શેર બજાર, સ્ટોક ટ્રેડિંગ અને રોકાણ માટે સૌથી ફાયદાકારક છે.જો તમે ટૂંકા ગાળાના વેપાર કરો છો, તો ઉત્તર-પશ્ચિમ દિશા શુભ માનવામાં આવે છે. ઉત્તર-પશ્ચિમ દિશા વ્યવસાયિક સંબંધો અને નેટવર્કિંગ વધારવામાં મદદ કરે છે (Credits: - Canva)

2 / 7
લાલ રંગ હિંમત અને ઉર્જાનું પ્રતીક છે, જે વેપાર માટે શુભ માનવામાં આવે છે. લીલો રંગ નવી તકો અને સંપત્તિ વૃદ્ધિ દર્શાવે છે. ટેબલ પર લાલ કાપડ, લીલો છોડ (મની પ્લાન્ટ), અથવા લીલા-લાલ રંગની સ્ટેશનરી મૂકવાથી તમારા વ્યવસાય માટે શુભ માનવામાં આવે છે. (Credits: - Canva)

લાલ રંગ હિંમત અને ઉર્જાનું પ્રતીક છે, જે વેપાર માટે શુભ માનવામાં આવે છે. લીલો રંગ નવી તકો અને સંપત્તિ વૃદ્ધિ દર્શાવે છે. ટેબલ પર લાલ કાપડ, લીલો છોડ (મની પ્લાન્ટ), અથવા લીલા-લાલ રંગની સ્ટેશનરી મૂકવાથી તમારા વ્યવસાય માટે શુભ માનવામાં આવે છે. (Credits: - Canva)

3 / 7
શેરબજારમાં સફળતા માટે તમારા ટેબલ પર  સોનેરી કમળ, ગણેશ અને કુબેરની મૂર્તિ, ક્રિસ્ટલ બોલ, રાખો,  તે સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે. (Credits: - Canva)

શેરબજારમાં સફળતા માટે તમારા ટેબલ પર સોનેરી કમળ, ગણેશ અને કુબેરની મૂર્તિ, ક્રિસ્ટલ બોલ, રાખો, તે સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે. (Credits: - Canva)

4 / 7
શેરબજારમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે તમારી ઓફિસમાં તૂટેલી વસ્તુઓ કે ખંડિત મૂર્તિઓ ન રાખો. ટેબલ પરથી બિનજરૂરી કાગળો અને નકામી વસ્તુઓ દૂર રાખો. તમારી ઓફિસમાં વધારે પડતું  અંધારૂ કે ગંદકી ન રાખો, તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. (Credits: - Canva)

શેરબજારમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે તમારી ઓફિસમાં તૂટેલી વસ્તુઓ કે ખંડિત મૂર્તિઓ ન રાખો. ટેબલ પરથી બિનજરૂરી કાગળો અને નકામી વસ્તુઓ દૂર રાખો. તમારી ઓફિસમાં વધારે પડતું અંધારૂ કે ગંદકી ન રાખો, તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. (Credits: - Canva)

5 / 7
શેરબજારમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે બજાર ખૂલતાં પહેલા, 11 વાર "ઓમ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ" નો જાપ કરો. ગણપતિ મંત્ર "ઓમ ગણ ગણપતયે નમઃ" નો જાપ કરો. શનિવારે જરૂરિયાતમંદોને કાળા તલ અથવા અડદની દાળનું દાન કરો. (Credits: - Canva)

શેરબજારમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે બજાર ખૂલતાં પહેલા, 11 વાર "ઓમ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ" નો જાપ કરો. ગણપતિ મંત્ર "ઓમ ગણ ગણપતયે નમઃ" નો જાપ કરો. શનિવારે જરૂરિયાતમંદોને કાળા તલ અથવા અડદની દાળનું દાન કરો. (Credits: - Canva)

6 / 7
ઊંચી અને આરામદાયક ખુરશી આત્મવિશ્વાસ અને સ્થિરતા જાળવી રાખે છે. ધ્રુજતી કે તૂટેલી ખુરશી નુકસાન પહોંચાડી શકે છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Canva)

ઊંચી અને આરામદાયક ખુરશી આત્મવિશ્વાસ અને સ્થિરતા જાળવી રાખે છે. ધ્રુજતી કે તૂટેલી ખુરશી નુકસાન પહોંચાડી શકે છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Canva)

7 / 7

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">