મ્યુચ્યુઅલ ફંડ અને NPSમાં તે જ દિવસે નેટ એસેટ વેલ્યુ મેળવવા આટલા વાગ્યે કરો રોકાણ, જુઓ તસવીરો

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કર્તાઓને તેજ દિવસે નેટ એસેટ વેલ્યુ મેળવવા માટે તમે નિશ્વિત કરેલા કટ -ઓફ સમયમાં રોકાણ કરશો તો તમને તે જ દિવસે NAV લાગુ પડે છે.

| Updated on: Oct 03, 2024 | 4:21 PM
ભારતમાં મોટાભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરતા હોય છે. જ્યારે ટ્રેડિંગના દિવસે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 3:00 PM પહેલા રોકાણ કરશો તો તે જ દિવસે NAV લાગુ પડશે.

ભારતમાં મોટાભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરતા હોય છે. જ્યારે ટ્રેડિંગના દિવસે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 3:00 PM પહેલા રોકાણ કરશો તો તે જ દિવસે NAV લાગુ પડશે.

1 / 5
જો રોકાણ ટ્રેડિંગ દિવસે બપોરે 3:00 PM પહેલા કરવામાં આવ્યું હોય, તો તે દિવસની NAV લાગુ પડે છે. પરંતુ જો રોકાણ 3:00 PM પછી કરવામાં આવે છે, તો પછીના ટ્રેડિંગ દિવસની NAV લાગુ થશે.

જો રોકાણ ટ્રેડિંગ દિવસે બપોરે 3:00 PM પહેલા કરવામાં આવ્યું હોય, તો તે દિવસની NAV લાગુ પડે છે. પરંતુ જો રોકાણ 3:00 PM પછી કરવામાં આવે છે, તો પછીના ટ્રેડિંગ દિવસની NAV લાગુ થશે.

2 / 5
ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇક્વિટી ફંડ્સની જેમ જ તે જ દિવસની NAV માટે કટ-ઓફ સમય પણ બપોરે 3:00 PM છે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇક્વિટી ફંડ્સની જેમ જ તે જ દિવસની NAV માટે કટ-ઓફ સમય પણ બપોરે 3:00 PM છે.

3 / 5
નેશનલ પેન્શન સિસ્ટમમાં પણ રોકાણ 3:00 PM પહેલા કરવામાં આવે ત્યારે તે જ દિવસે NAV લાગુ થાય છે. જ્યારે 3 પછી રોકાણ કરવામાં આવે તો બીજા ટ્રેડિંગ દિવસે NAV લાગુ થાય છે. ( All Pic - Freepik )

નેશનલ પેન્શન સિસ્ટમમાં પણ રોકાણ 3:00 PM પહેલા કરવામાં આવે ત્યારે તે જ દિવસે NAV લાગુ થાય છે. જ્યારે 3 પછી રોકાણ કરવામાં આવે તો બીજા ટ્રેડિંગ દિવસે NAV લાગુ થાય છે. ( All Pic - Freepik )

4 / 5
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

5 / 5
Follow Us:
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
ફાયર વિભાગે 70 માંથી 21 મોટા ગરબા આયોજકોને આપી ફાયર NOC
ફાયર વિભાગે 70 માંથી 21 મોટા ગરબા આયોજકોને આપી ફાયર NOC
હની સિંહે શા માટે બેલેન્સિયાગાના કપડાં સળગાવ્યા?
હની સિંહે શા માટે બેલેન્સિયાગાના કપડાં સળગાવ્યા?
Navratri 2024 : પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો
Navratri 2024 : પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના
g clip-path="url(#clip0_868_265)">