Surat Video : છેતરપિંડીનું નવું ગતકડું ! અભિનેતા સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી, જુઓ Video

ડિજિટલ ટેક્નોલોજીના યુગમાં લોકોને છેતરવા માટે ઠગબાજો અવાનવા ગતકડા અને હથકંડા અજમાવતા હોય છે. સુરતમાં આવા જ એક ઠગબાજનો પર્દાફાશ થયો છે. પાણીપુરી બનાવતી કંપનીના માલિકને બોલીવૂડ એક્ટર સલમાન ખાની પેઢીની લીગલ નોટિસ ઈમેઈલેથી મોકલીને 15 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2024 | 2:22 PM

ડિજિટલ ટેક્નોલોજીના યુગમાં લોકોને છેતરવા માટે ઠગબાજો અવાનવા ગતકડા અને હથકંડા અજમાવતા હોય છે. સુરતમાં આવા જ એક ઠગબાજનો પર્દાફાશ થયો છે. પાણીપુરી બનાવતી કંપનીના માલિકને બોલીવૂડ એક્ટર સલમાન ખાની પેઢીની લીગલ નોટિસ ઈમેઈલેથી મોકલીને 15 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી.

SSR ફર્મના નામે ઈમેલથી નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસમાં લખ્યું હતું કે તમે તમારી કંપનીની જાહેરાત માટે અભિનેતા સલમાન ખાનના ફોટાનો ઉપયોગ કર્યો છે. 15 કરોડ કોમ્પ્નસેશન ચુકવી આપવા તેમજ 1.25 લાખ લીગલ ફી ભરો. નોટિસ મળ્યા બાદ પાણીપુરી કંપનીના માલિક ટેન્શનમાં આવ્યા હતા.

આ વાત તેમણે તેમના ટેક્સ કન્સલ્ટન્ટ ભગીરથ કથેલિયાને કહી ત્યારે ટેક્સ કન્સલ્ટન્ટે મધ્યસ્થી કરીને ઉકેલ લાવવાની વાત કરી હતી. મધ્યસ્થી માટે દોઢ કરોડ રૂપિયા આપવાની માગણી કરી હતી. કંપની માલિકે આ દરમિયાન તપાસ કરતા ખબર પડી કે જે મેઈલ આવ્યો છે. તેને સલમાન ખાનની ફોર્મ સાથે કોઈ લેવાદેવા નથી. તેથી દાળમાં કંઈ કાળુ હોવાની શંકા જતા કંપની માલિકે સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ખુલાસો થયો કે મધ્યસ્થી કરનાર કન્સલ્ટન્ટનું જ આ કારસ્તાન હતું. પોલીસે આરોપીની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.

Follow Us:
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
ફાયર વિભાગે 70 માંથી 21 મોટા ગરબા આયોજકોને આપી ફાયર NOC
ફાયર વિભાગે 70 માંથી 21 મોટા ગરબા આયોજકોને આપી ફાયર NOC
હની સિંહે શા માટે બેલેન્સિયાગાના કપડાં સળગાવ્યા?
હની સિંહે શા માટે બેલેન્સિયાગાના કપડાં સળગાવ્યા?
Navratri 2024 : પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો
Navratri 2024 : પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">