AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : પિત્ઝા ટોપિંગમાં ઉપયોગમાં લેવામાં આવતા બેસિલને ઘરે જ ઉગાડો, આ રહી સરળ ટીપ્સ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. તેઓ કૂંડામાં અલગ અલગ પ્રકારના શાકભાજી, ફળ,ફુલ અથવા તો બીજ ઉગાડતા હોય છે. તો આજે આપણે જાણીશું કે ઘરે કૂંડામાં બેસિલ કેવી રીતે ઉગાડી શકાય

| Updated on: Oct 02, 2024 | 2:05 PM
Share
પિત્ઝા અને પાસ્તામાં બેસિલના પાનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. બેસિલના છોડને ઘરે ઉગાડવા માટે કેટલીક ટીપ્સનો ઉપયોગ કરવો ખૂબ જ જરુરી છે. કેટલીક વાર જો કોઈ ભૂલ થાય તો બેસિલનો છોડ સુકાઈ જાય છે.

પિત્ઝા અને પાસ્તામાં બેસિલના પાનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. બેસિલના છોડને ઘરે ઉગાડવા માટે કેટલીક ટીપ્સનો ઉપયોગ કરવો ખૂબ જ જરુરી છે. કેટલીક વાર જો કોઈ ભૂલ થાય તો બેસિલનો છોડ સુકાઈ જાય છે.

1 / 5
બેસિલનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરો ધ્યાન રાખો કે તેમાં પથ્થર કે નાના કાંકરા ના હોય. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

બેસિલનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરો ધ્યાન રાખો કે તેમાં પથ્થર કે નાના કાંકરા ના હોય. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

2 / 5
હવે માટીમાં 1 થી 2 ઈંચની ઉંડાઈએ બેસિલના બીજ મુકી તેના પર પાણી નાખી દો. બેસિલના છોડને ઓછામાં ઓછો સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર રાખો. તેમજ છોડમાં નિયમિત પાણી નાખો.

હવે માટીમાં 1 થી 2 ઈંચની ઉંડાઈએ બેસિલના બીજ મુકી તેના પર પાણી નાખી દો. બેસિલના છોડને ઓછામાં ઓછો સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર રાખો. તેમજ છોડમાં નિયમિત પાણી નાખો.

3 / 5
બેસિલનો છોડ ઝડપથી વિકાસ પામે તે માટે દર 15 દિવસના અંતરે છોડમાં જૈવિક ખાતર ઉમેરો. તેમજ છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે.

બેસિલનો છોડ ઝડપથી વિકાસ પામે તે માટે દર 15 દિવસના અંતરે છોડમાં જૈવિક ખાતર ઉમેરો. તેમજ છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે.

4 / 5
આ બેસિલનો છોડ લગભગ 7 થી 8 મહિનામાં તૈયાર થઈ જાય છે. તે પછી તમે તેના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) Photos credit: freepix

આ બેસિલનો છોડ લગભગ 7 થી 8 મહિનામાં તૈયાર થઈ જાય છે. તે પછી તમે તેના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) Photos credit: freepix

5 / 5
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">