AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : અનેક બીમારીઓને દુર કરે છે આ બીજ, શરીરમાં કરે છે ડ્રાય ફ્રુટ્સ જેવું કામ

જ્યારે આપણે કોળાનું શાક બનાવીએ છીએ. ત્યારે તેમાંથી બી આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ કોળાના બી આપણા સ્વાસ્થ માટે ફાયદાકારક અને લાભકારી છે. જો તેનું સેવન કરવામાં આવે તો અનેક બિમારીઓ દુર થઈ શકે છે.

| Updated on: Oct 02, 2024 | 1:33 PM
Share
કોળાના બી પોષક તત્વોથી ભરપુર હોય છે. તેનું સેવન કરવું સ્વાસ્થ માટે લાભદાયક છે. તેમાં રહેલા ફાઈબર, પ્રોટીન, વિટામિન આપણે અનેક બીમારીઓથી બચાવે છે. કોળાના બીજમાં ઝિંક, આયરન, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન એ પણ હોય છે.

કોળાના બી પોષક તત્વોથી ભરપુર હોય છે. તેનું સેવન કરવું સ્વાસ્થ માટે લાભદાયક છે. તેમાં રહેલા ફાઈબર, પ્રોટીન, વિટામિન આપણે અનેક બીમારીઓથી બચાવે છે. કોળાના બીજમાં ઝિંક, આયરન, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન એ પણ હોય છે.

1 / 5
કોળાના બીનું સેવન કરવાથી શરીરમાં કેન્સર સેલ્સ ખતમ થઈ જાય છે.  આ બી મહિલાઓમાં સ્તન કેન્સર અને પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સરને દુર કરી શકે છે. તેમાં મોટીમાત્રામાં એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે. જેના કારણે તે કેન્સર સેલ્સને વધતા અટકાવે છે.

કોળાના બીનું સેવન કરવાથી શરીરમાં કેન્સર સેલ્સ ખતમ થઈ જાય છે. આ બી મહિલાઓમાં સ્તન કેન્સર અને પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સરને દુર કરી શકે છે. તેમાં મોટીમાત્રામાં એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે. જેના કારણે તે કેન્સર સેલ્સને વધતા અટકાવે છે.

2 / 5
જો કાળાના બીનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રશેર અને બ્લડ શુગરને નોર્મલ કરે છે. જે લોકોને ડાયાબિટીસ છે, તેમણે દરરોજ ફાઈબરથી ભરપુર આ સીડનું સેવન કરવાથી ફાયદો થાય છે.

જો કાળાના બીનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રશેર અને બ્લડ શુગરને નોર્મલ કરે છે. જે લોકોને ડાયાબિટીસ છે, તેમણે દરરોજ ફાઈબરથી ભરપુર આ સીડનું સેવન કરવાથી ફાયદો થાય છે.

3 / 5
કોળાના બીમાં સેરોટોનિન હોય છે, જે કુદરતી રસાયણ હોવાનું માનવામાં આવે છે. જેની અસર સારી ઊંઘ માટે ફાયદાકારક છે.

કોળાના બીમાં સેરોટોનિન હોય છે, જે કુદરતી રસાયણ હોવાનું માનવામાં આવે છે. જેની અસર સારી ઊંઘ માટે ફાયદાકારક છે.

4 / 5
વધુ માત્રામાં ઝિંક હોવાને કારણે આપણી ઈમ્યુન સિસ્ટમને ખુબ મજબુત કરે છે.  આપણા વાળ અને  ત્વચા માટે પણ લાભકારી છે. તેમજ સવારે કોળાના બીજનું પાણી પીવાથી આપણું પાચનતંત્ર સારું રહે છે. જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

વધુ માત્રામાં ઝિંક હોવાને કારણે આપણી ઈમ્યુન સિસ્ટમને ખુબ મજબુત કરે છે. આપણા વાળ અને ત્વચા માટે પણ લાભકારી છે. તેમજ સવારે કોળાના બીજનું પાણી પીવાથી આપણું પાચનતંત્ર સારું રહે છે. જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

5 / 5
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">