AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : અનેક બીમારીઓને દુર કરે છે આ બીજ, શરીરમાં કરે છે ડ્રાય ફ્રુટ્સ જેવું કામ

જ્યારે આપણે કોળાનું શાક બનાવીએ છીએ. ત્યારે તેમાંથી બી આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ કોળાના બી આપણા સ્વાસ્થ માટે ફાયદાકારક અને લાભકારી છે. જો તેનું સેવન કરવામાં આવે તો અનેક બિમારીઓ દુર થઈ શકે છે.

| Updated on: Oct 02, 2024 | 1:33 PM
Share
કોળાના બી પોષક તત્વોથી ભરપુર હોય છે. તેનું સેવન કરવું સ્વાસ્થ માટે લાભદાયક છે. તેમાં રહેલા ફાઈબર, પ્રોટીન, વિટામિન આપણે અનેક બીમારીઓથી બચાવે છે. કોળાના બીજમાં ઝિંક, આયરન, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન એ પણ હોય છે.

કોળાના બી પોષક તત્વોથી ભરપુર હોય છે. તેનું સેવન કરવું સ્વાસ્થ માટે લાભદાયક છે. તેમાં રહેલા ફાઈબર, પ્રોટીન, વિટામિન આપણે અનેક બીમારીઓથી બચાવે છે. કોળાના બીજમાં ઝિંક, આયરન, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન એ પણ હોય છે.

1 / 5
કોળાના બીનું સેવન કરવાથી શરીરમાં કેન્સર સેલ્સ ખતમ થઈ જાય છે.  આ બી મહિલાઓમાં સ્તન કેન્સર અને પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સરને દુર કરી શકે છે. તેમાં મોટીમાત્રામાં એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે. જેના કારણે તે કેન્સર સેલ્સને વધતા અટકાવે છે.

કોળાના બીનું સેવન કરવાથી શરીરમાં કેન્સર સેલ્સ ખતમ થઈ જાય છે. આ બી મહિલાઓમાં સ્તન કેન્સર અને પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સરને દુર કરી શકે છે. તેમાં મોટીમાત્રામાં એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે. જેના કારણે તે કેન્સર સેલ્સને વધતા અટકાવે છે.

2 / 5
જો કાળાના બીનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રશેર અને બ્લડ શુગરને નોર્મલ કરે છે. જે લોકોને ડાયાબિટીસ છે, તેમણે દરરોજ ફાઈબરથી ભરપુર આ સીડનું સેવન કરવાથી ફાયદો થાય છે.

જો કાળાના બીનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રશેર અને બ્લડ શુગરને નોર્મલ કરે છે. જે લોકોને ડાયાબિટીસ છે, તેમણે દરરોજ ફાઈબરથી ભરપુર આ સીડનું સેવન કરવાથી ફાયદો થાય છે.

3 / 5
કોળાના બીમાં સેરોટોનિન હોય છે, જે કુદરતી રસાયણ હોવાનું માનવામાં આવે છે. જેની અસર સારી ઊંઘ માટે ફાયદાકારક છે.

કોળાના બીમાં સેરોટોનિન હોય છે, જે કુદરતી રસાયણ હોવાનું માનવામાં આવે છે. જેની અસર સારી ઊંઘ માટે ફાયદાકારક છે.

4 / 5
વધુ માત્રામાં ઝિંક હોવાને કારણે આપણી ઈમ્યુન સિસ્ટમને ખુબ મજબુત કરે છે.  આપણા વાળ અને  ત્વચા માટે પણ લાભકારી છે. તેમજ સવારે કોળાના બીજનું પાણી પીવાથી આપણું પાચનતંત્ર સારું રહે છે. જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

વધુ માત્રામાં ઝિંક હોવાને કારણે આપણી ઈમ્યુન સિસ્ટમને ખુબ મજબુત કરે છે. આપણા વાળ અને ત્વચા માટે પણ લાભકારી છે. તેમજ સવારે કોળાના બીજનું પાણી પીવાથી આપણું પાચનતંત્ર સારું રહે છે. જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

5 / 5
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">