Panori Recipe : પ્રોટીનથી ભરપુર અને ડાયટમાં ખવાય તેવી સ્વાદિષ્ટ પનોરી આ રીતે બનાવો, જુઓ તસવીરો

આપણા દેશમાં અલગ અલગ વિસ્તારોમાં જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ગુજરાતમાં પણ અનેક વાનગીઓ ખૂબ જ પ્રખ્યાત હોય છે. પરંતુ કેટલીક વિસરાતી વાનગીઓ હોય છે જે સ્વાદમાં અદભુત હોવા છતા તેની બનાવવામાં મુશ્કેલી થાય છે. તો આજે આપણે જોઈશું કે સરળતાથી પનોરી કેવી રીતે બનાવી શકાય.

| Updated on: Oct 03, 2024 | 3:28 PM
પનોરી ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ સાથે બનાવવામાં પણ ખૂબ સરળ છે. પનોરી બનાવવા માટે મગની દાળ, લીલા મરચા, કોથમીર સહિતની સામગ્રીની જરુર પડે છે.

પનોરી ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ સાથે બનાવવામાં પણ ખૂબ સરળ છે. પનોરી બનાવવા માટે મગની દાળ, લીલા મરચા, કોથમીર સહિતની સામગ્રીની જરુર પડે છે.

1 / 5
પનોરી બનાવવા માટે સૌથી પહેલા મગની દાળને ધોઈને 8 થી 10 કલાક પલાળી દો. ત્યારબાદ તેને બે થી ત્રણ વખત પાણીથી ધોઈ નાખો.

પનોરી બનાવવા માટે સૌથી પહેલા મગની દાળને ધોઈને 8 થી 10 કલાક પલાળી દો. ત્યારબાદ તેને બે થી ત્રણ વખત પાણીથી ધોઈ નાખો.

2 / 5
હવે મગની દાળ, લીલા મરચા, આદુ -લસણ, કોથમીર ઉમેરીની પીસી લો. ધ્યાન રાખો કે આ ખીરુ વધારે પાતળુ ન થઈ જાય.

હવે મગની દાળ, લીલા મરચા, આદુ -લસણ, કોથમીર ઉમેરીની પીસી લો. ધ્યાન રાખો કે આ ખીરુ વધારે પાતળુ ન થઈ જાય.

3 / 5
ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરવા મુકો. ત્યાર બાદ તપેલી ઉપર ઢંકાય તેવી થાળી લેવી. તેના પર તેલ લગાડીને બેટર પાથરી તેના પર લાલ મરચુ છાંટી દો.

ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરવા મુકો. ત્યાર બાદ તપેલી ઉપર ઢંકાય તેવી થાળી લેવી. તેના પર તેલ લગાડીને બેટર પાથરી તેના પર લાલ મરચુ છાંટી દો.

4 / 5
આ થાળીને પાણીની બાજુ રહે તેવી રીતે થાળીને ઢાંકી 5 મીનીટ વરાળથી બફાવવા દો. ત્યાર બાદ પનોરીને તેલ અને લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

આ થાળીને પાણીની બાજુ રહે તેવી રીતે થાળીને ઢાંકી 5 મીનીટ વરાળથી બફાવવા દો. ત્યાર બાદ પનોરીને તેલ અને લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

5 / 5
Follow Us:
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
ફાયર વિભાગે 70 માંથી 21 મોટા ગરબા આયોજકોને આપી ફાયર NOC
ફાયર વિભાગે 70 માંથી 21 મોટા ગરબા આયોજકોને આપી ફાયર NOC
હની સિંહે શા માટે બેલેન્સિયાગાના કપડાં સળગાવ્યા?
હની સિંહે શા માટે બેલેન્સિયાગાના કપડાં સળગાવ્યા?
Navratri 2024 : પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો
Navratri 2024 : પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">