AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : ગાંધી જયંતીની એક દિવસની રજામાં બાળકોને આ સ્થળોએ લઈ જાવ, યાદગાર પ્રવાસ બની જશે

બાળકો મહાત્મા ગાંધી વિશે પુસ્તકો અને શાળોમાં તો હજારો વાત સાંભળી હશે. તો 2જી ઓકટોબરના ગાંધી જંયતી પર બાળકોને મહાત્મા ગાંધી સાથે જોડાયેલા આ સ્થળ પર લઈ જવાનો પ્લાન બનાવો. આ ટ્રિપ બાળક માટે ખુબ યાદગાર રહેશે.

| Updated on: Oct 01, 2024 | 5:53 PM
Share
પોરબંદરનું નામ આવતાં જ જે સૌથી પહેલું મનમાં આવે છે તે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે. તે સુદામા (ભગવાન કૃષ્ણના મિત્ર) નું જન્મસ્થળ પણ છે.

પોરબંદરનું નામ આવતાં જ જે સૌથી પહેલું મનમાં આવે છે તે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે. તે સુદામા (ભગવાન કૃષ્ણના મિત્ર) નું જન્મસ્થળ પણ છે.

1 / 6
મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબરે ગુજરાતમાં થયો હતો અને તેને ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. 2જી ઓક્ટોબરના રોજ જાહેર રજા પણ હોય છે. તો તમે પણ તમારા બાળકોને મહાત્મા ગાંધી સાથે જોડાયેલા આ સ્થળો પર લઈ જવાનો પ્લાન બનાવી શકો છો.

મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબરે ગુજરાતમાં થયો હતો અને તેને ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. 2જી ઓક્ટોબરના રોજ જાહેર રજા પણ હોય છે. તો તમે પણ તમારા બાળકોને મહાત્મા ગાંધી સાથે જોડાયેલા આ સ્થળો પર લઈ જવાનો પ્લાન બનાવી શકો છો.

2 / 6
ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. પોરબંદરમાં ગાંધીજીનું એક ઘર છે જેને હવે મ્યુઝિયમમાં બદલવામાં આવ્યું છે. અહિ ગાંધીજીના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ પણ રાખવામાં આવી છે. આ મ્યુઝિયમ સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. પોરબંદરમાં ગાંધીજીનું એક ઘર છે જેને હવે મ્યુઝિયમમાં બદલવામાં આવ્યું છે. અહિ ગાંધીજીના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ પણ રાખવામાં આવી છે. આ મ્યુઝિયમ સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

3 / 6
  1915માં મહાત્મા ગાંધી જ્યારે સાઉથ આફ્રિકાથી પરત આવ્યા તો તેમણે સાબરમતી કિનારે આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધી મેમોરિયલ મ્યુઝિયમનું ઉદઘાટન 10મી મે, 1963ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવ્યું હતું.

1915માં મહાત્મા ગાંધી જ્યારે સાઉથ આફ્રિકાથી પરત આવ્યા તો તેમણે સાબરમતી કિનારે આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધી મેમોરિયલ મ્યુઝિયમનું ઉદઘાટન 10મી મે, 1963ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવ્યું હતું.

4 / 6
રાજકોટમાં આવેલી મોહનદાસ ગાંધી હાઈસ્કુલમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો, અને ગ્રેજ્યુએટ થયા હતા. ગાંધીજીના સમયમાં આ સ્કુલનું નામ રાજકોટ હાઈસ્કુલ હતુ. અહિ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગાંધીજી વિદેશ ગયા હતા.

રાજકોટમાં આવેલી મોહનદાસ ગાંધી હાઈસ્કુલમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો, અને ગ્રેજ્યુએટ થયા હતા. ગાંધીજીના સમયમાં આ સ્કુલનું નામ રાજકોટ હાઈસ્કુલ હતુ. અહિ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગાંધીજી વિદેશ ગયા હતા.

5 / 6
સુરતથી 34 કિલોમીટર દુર બારડોલીથી સત્યાગ્રહની શરુઆત કરી હતી. સરદાર વલ્લભ ભાઈ પટેલ બાદ મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ શરુ કર્યો હતો. અહિ ગાંધીજી સાથે જોડાયેલી અનેક ઘટનાઓ પણ છે. અહિ સ્વરાજ આશ્રમ મ્યુઝિયમ તેમજ બારટોન લાઈબ્રેરી પણ છે. અહિ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે.

સુરતથી 34 કિલોમીટર દુર બારડોલીથી સત્યાગ્રહની શરુઆત કરી હતી. સરદાર વલ્લભ ભાઈ પટેલ બાદ મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ શરુ કર્યો હતો. અહિ ગાંધીજી સાથે જોડાયેલી અનેક ઘટનાઓ પણ છે. અહિ સ્વરાજ આશ્રમ મ્યુઝિયમ તેમજ બારટોન લાઈબ્રેરી પણ છે. અહિ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે.

6 / 6
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">