Travel tips : જો તમે કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો જાણો કેવી રીતે સરળ રહેશે

જમ્મુ-કાશ્મીરને ધરતીનું સ્વર્ગ માનવામાં આવે છે. જો તમે પણ જમ્મુ કાશ્મીર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમે પત્ની સાથે બરફની વાદીઓમાં ફરવાનો પ્લાન બનાવી શકો છો. તો ચાલો જાણીએ કઈ રીતે અમદાવાદથી જમ્મુ કાશ્મીર પહોંચી શકો છો.

| Updated on: Oct 02, 2024 | 3:36 PM
જમ્મુ કાશ્મીર બરફથી ઢંકાયેલું પહાડો વચ્ચે ઘેરાયેલું સુંદર ઝરણોનો નજારો જોવા મળતો હોય છે.  જમ્મુ કાશ્મીરને ભારતનું સૌથી લોકપ્રિય પર્યટક સ્થળ માનવામાં આવે છે.  જમ્મુ અને કાશ્મીર દેશનું એક એવું સ્થળ છે જ્યાં લગભગ દરેક પ્રવાસી મુલાકાત લેવાનું સપનું જુએ છે, તો જાણો કઈ રીતે તમારું સપનું પૂરું કરી શકો છો.

જમ્મુ કાશ્મીર બરફથી ઢંકાયેલું પહાડો વચ્ચે ઘેરાયેલું સુંદર ઝરણોનો નજારો જોવા મળતો હોય છે. જમ્મુ કાશ્મીરને ભારતનું સૌથી લોકપ્રિય પર્યટક સ્થળ માનવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીર દેશનું એક એવું સ્થળ છે જ્યાં લગભગ દરેક પ્રવાસી મુલાકાત લેવાનું સપનું જુએ છે, તો જાણો કઈ રીતે તમારું સપનું પૂરું કરી શકો છો.

1 / 5
જો તમે બસ કે પછી ફ્લાઈટ દ્વારા જમ્મુ કાશ્મીર જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારા બજેટના અનુમાનથી વધારે થઈ શકે છે. જો તમે ટ્રેન દ્વારા મુસાફરી કરશો. તો તમારો પ્રવાસ ઓછા બજેટમાં પૂર્ણ થશે.

જો તમે બસ કે પછી ફ્લાઈટ દ્વારા જમ્મુ કાશ્મીર જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારા બજેટના અનુમાનથી વધારે થઈ શકે છે. જો તમે ટ્રેન દ્વારા મુસાફરી કરશો. તો તમારો પ્રવાસ ઓછા બજેટમાં પૂર્ણ થશે.

2 / 5
જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ, સોનમર્ગ, પહલગામ, બેતાબ વેલી,ચટપાલ અને યુસ્માર્ગ જેવા શાનદાર સ્થળો પર જઈ શકો છો. જમ્મુ કાશ્મીરમાં તમે ટ્રેકિંગ અને હાઈકિંગની પણ મજા માણી શકો છો.

જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ, સોનમર્ગ, પહલગામ, બેતાબ વેલી,ચટપાલ અને યુસ્માર્ગ જેવા શાનદાર સ્થળો પર જઈ શકો છો. જમ્મુ કાશ્મીરમાં તમે ટ્રેકિંગ અને હાઈકિંગની પણ મજા માણી શકો છો.

3 / 5
 અમદાવાદ અને જમ્મુ વચ્ચે દોડતી સૌથી ઝડપી ટ્રેન જમ્મુતાવી ટ્રેન છે. જમ્મુ પહોંચવામાં લગભગ 32 કલાક 15 મિનિટ લાગે છે, તેમજ તમને અમદાવાદથી શ્રીનગરની ફ્લાઈટ પણ મળી જશે.

અમદાવાદ અને જમ્મુ વચ્ચે દોડતી સૌથી ઝડપી ટ્રેન જમ્મુતાવી ટ્રેન છે. જમ્મુ પહોંચવામાં લગભગ 32 કલાક 15 મિનિટ લાગે છે, તેમજ તમને અમદાવાદથી શ્રીનગરની ફ્લાઈટ પણ મળી જશે.

4 / 5
 જો તમે શહેરી જીવનની ધમાલથી દૂર શાંતિની થોડી ક્ષણો પસાર કરવા માંગતા હો, તો એકવાર કાશ્મીરની મુલાકાત લેવાનું ચોક્કસપણે આયોજન કરજો. તમે આઈઆરસીટીસીના ટુર પેકેજમાં પણ કાશ્મીરનો પ્રવાસ કરી શકો છો.  (all photo Jammu & Kashmir Tourism)

જો તમે શહેરી જીવનની ધમાલથી દૂર શાંતિની થોડી ક્ષણો પસાર કરવા માંગતા હો, તો એકવાર કાશ્મીરની મુલાકાત લેવાનું ચોક્કસપણે આયોજન કરજો. તમે આઈઆરસીટીસીના ટુર પેકેજમાં પણ કાશ્મીરનો પ્રવાસ કરી શકો છો. (all photo Jammu & Kashmir Tourism)

5 / 5
Follow Us:
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">