AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh થી Rajkot જવું છે? સૌરાષ્ટ્ર જનતા-ઓખા એક્સપ્રેસ તેમજ અન્ય ટ્રેનમાં કરો મુસાફરી, આ રહ્યું લિસ્ટ

Junagadh to Rajkot : સૌરાષ્ટ્રના બે જિલ્લામાં રોજે રોજ ઘણા લોકોને આવવા-જવાનું થતું હોય છે. જુનાગઢ અને રાજકોટ વચ્ચે લગભગ 2 કલાકનો સમયગાળો લાગે છે. તો આજે અહીં જાણો કે અપ-ડાઉન કરતા જોબ વાળા લોકો તેમજ કોઈ દવાખાના કે અન્ય કારણોસર જઈ રહેલા નાગરિકને કંઈ ટ્રેન આવવા-જવા માટે લાગુ પડે છે.

| Updated on: Jun 18, 2024 | 12:44 PM
Share
ટ્રેન નંબર- 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ દરરોજ ચાલે છે. વેરાવળથી 23:05 વાગ્યે ઉપડે છે. જુનાગઢ આ ટ્રેન 00:14 વાગ્યે પહોંચે છે એટલે કે રાત્રે પહોંચે છે. આ ટ્રેન 02:40 એ રાજકોટ પહોંચાડે છે. વચ્ચે જેતલસર, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે.

ટ્રેન નંબર- 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ દરરોજ ચાલે છે. વેરાવળથી 23:05 વાગ્યે ઉપડે છે. જુનાગઢ આ ટ્રેન 00:14 વાગ્યે પહોંચે છે એટલે કે રાત્રે પહોંચે છે. આ ટ્રેન 02:40 એ રાજકોટ પહોંચાડે છે. વચ્ચે જેતલસર, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે.

1 / 6
ટ્રેન નંબર-09522 વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન અઠવાડિયાના દરેક વારે દોડે છે. આ ટ્રેન જુનાગઢથી રાજકોટ પહોંચવા માટે 3 કલાક જેટલો સમય લે છે. 06:50 એ જુનાગઢથી ઉપડતી આ ટ્રેન 09:45 રાજકોટ પહોંચાડે છે.  આ ટ્રેન લોકલ હોવાથી દરેક સ્ટેશને સ્ટોપેજ લે છે. જેમ કે વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વિરપુર, ગોમટા, ગોંડલ, રિબડા, કોઠારિયા તેમજ ભક્તિનગર.

ટ્રેન નંબર-09522 વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન અઠવાડિયાના દરેક વારે દોડે છે. આ ટ્રેન જુનાગઢથી રાજકોટ પહોંચવા માટે 3 કલાક જેટલો સમય લે છે. 06:50 એ જુનાગઢથી ઉપડતી આ ટ્રેન 09:45 રાજકોટ પહોંચાડે છે. આ ટ્રેન લોકલ હોવાથી દરેક સ્ટેશને સ્ટોપેજ લે છે. જેમ કે વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વિરપુર, ગોમટા, ગોંડલ, રિબડા, કોઠારિયા તેમજ ભક્તિનગર.

2 / 6
ટ્રેન નંબર-19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ચાલે છે. આ ટ્રેન જુનાગઢ 08:46 સવારે આવે છે અને 11:15 એ રાજકોટ પહોંચાડે છે. આ ટ્રેન દરરોજ ચાલે છે. જુનાગઢથી રાજકોટ વચ્ચે આ ટ્રેન  જેતલસર, નવાગઢ, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે. આ ટ્રેન અઢી કલાકે પહોંચાડે છે.

ટ્રેન નંબર-19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ચાલે છે. આ ટ્રેન જુનાગઢ 08:46 સવારે આવે છે અને 11:15 એ રાજકોટ પહોંચાડે છે. આ ટ્રેન દરરોજ ચાલે છે. જુનાગઢથી રાજકોટ વચ્ચે આ ટ્રેન જેતલસર, નવાગઢ, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે. આ ટ્રેન અઢી કલાકે પહોંચાડે છે.

3 / 6
ટ્રેન નંબર-19218 સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવળથી બાંન્દ્રા સુધી ચાલે છે. આ ટ્રેન જુનાગઢ 13:00 વાગ્યે પહોંચે છે. રાજકોટ પહોંચતા આ ટ્રેન અઢી કલાક જેટલો સમય લે છે. એટલે કે રાજકોટ 15:22 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન જેતલસર, નવાગઢ, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે.

ટ્રેન નંબર-19218 સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવળથી બાંન્દ્રા સુધી ચાલે છે. આ ટ્રેન જુનાગઢ 13:00 વાગ્યે પહોંચે છે. રાજકોટ પહોંચતા આ ટ્રેન અઢી કલાક જેટલો સમય લે છે. એટલે કે રાજકોટ 15:22 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન જેતલસર, નવાગઢ, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે.

4 / 6
ટ્રેન નંબર- 11463 જબલપુર એક્સપ્રેસ સોમનાથથી ઉપડે છે અને જુનાગઢ 11:20 વાગ્યે પહોંચે છે. રાજકોટ આ ટ્રેન 13:59 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન અઠવાડિયામાં સોમવાર અને શનિવાક સિવાય દરેક વારે આ ટ્રેન દોડે છે. આ ટ્રેન જેતલસર, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે

ટ્રેન નંબર- 11463 જબલપુર એક્સપ્રેસ સોમનાથથી ઉપડે છે અને જુનાગઢ 11:20 વાગ્યે પહોંચે છે. રાજકોટ આ ટ્રેન 13:59 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન અઠવાડિયામાં સોમવાર અને શનિવાક સિવાય દરેક વારે આ ટ્રેન દોડે છે. આ ટ્રેન જેતલસર, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે

5 / 6
(આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)

(આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">