Modhera Sun Temple : ગુજરાતમાં તમારા જિલ્લામાંથી પણ પસાર થાય છે આ ટ્રેન, રક્ષાબંધનમાં મોઢેરાના ‘Sun Temple’ ની કરો ટ્રિપ

Modhera Sun Temple : અહીં આપેલી માહિતીમાં તમે જાણી શકશો કે ગુજરાતના દરેક જિલ્લામાંથી કંઈ રીતે મોઢેરા પહોંચવું. જેમ કે સુરત-નવસારી તરફથી આવતી ટ્રેનો સાઉથ ગુજરાતના જિલ્લાઓને કવર કરશે. તેમજ સૌરાષ્ટ્ર તરફથી આવતી ટ્રેનો જામનગર, રાજકોટ, અમદાવાદ વગેરે રુટ પર ચાલશે. આ ટ્રેનો લગભગ ગુજરાતના મોટાભાગનો વિસ્તાર આવરી લેશે.

Meera Kansagara
| Edited By: | Updated on: Aug 16, 2024 | 7:02 PM
Modhera Sun Temple : મુંબઈ તરફથી અથવા તો સુરત તરફથી આવતી ટ્રેનો જે મહેસાણા જાય છે. તેમાં તમે મોઢેરા જઈ શકો છો. આ ટ્રેન સાઉથ ગુજરાતના જિલ્લાઓને કવર કરશે.

Modhera Sun Temple : મુંબઈ તરફથી અથવા તો સુરત તરફથી આવતી ટ્રેનો જે મહેસાણા જાય છે. તેમાં તમે મોઢેરા જઈ શકો છો. આ ટ્રેન સાઉથ ગુજરાતના જિલ્લાઓને કવર કરશે.

1 / 6
દાદરથી બિકાનેરની ટ્રેન સુરત, ભરુચ, નડિયાદ, અમદાવાદથી પસાર થઈને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન દરેક દિવસે ચાલે છે. દાદરથી 12:35 વાગ્યે ઉપડે છે અને મહેસાણા 23:25 વાગ્યે પહોંચાડે છે.

દાદરથી બિકાનેરની ટ્રેન સુરત, ભરુચ, નડિયાદ, અમદાવાદથી પસાર થઈને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન દરેક દિવસે ચાલે છે. દાદરથી 12:35 વાગ્યે ઉપડે છે અને મહેસાણા 23:25 વાગ્યે પહોંચાડે છે.

2 / 6
તેમજ બાન્દ્રાથી ચંડીગઢ જતી ટ્રેન પણ તમને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન 12:00 વાગ્યે બાન્દ્રાથી ઉપડે છે અને મહેસાણા 20:35 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન સોમવારે અને ગુરુવારે દોડે છે.

તેમજ બાન્દ્રાથી ચંડીગઢ જતી ટ્રેન પણ તમને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન 12:00 વાગ્યે બાન્દ્રાથી ઉપડે છે અને મહેસાણા 20:35 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન સોમવારે અને ગુરુવારે દોડે છે.

3 / 6
જો તમારે સૌરાષ્ટ્ર તરફથી મહેસાણા જવું હોય તો જામનગરથી મહેસાણા પહોંચવા માટે તમારે પોરબંદરથી આવતી ટ્રેનમાં મુસાફરી કરવી પડશે.આ ટ્રેન ગુરુવારે અને શુક્રવારે ચાલે છે. પોરબંદરથી 19:35 એ ઉપડે છે અને જામનગર 22:07 એ પહોંચાડે છે ત્યાર પછી રાજકોટ પહોંચવાનો સમય 23:50 નો છે. આ ટ્રેન વિરમગામથી સીધી મહેસાણા 04:30 પહોંચાડે છે.

જો તમારે સૌરાષ્ટ્ર તરફથી મહેસાણા જવું હોય તો જામનગરથી મહેસાણા પહોંચવા માટે તમારે પોરબંદરથી આવતી ટ્રેનમાં મુસાફરી કરવી પડશે.આ ટ્રેન ગુરુવારે અને શુક્રવારે ચાલે છે. પોરબંદરથી 19:35 એ ઉપડે છે અને જામનગર 22:07 એ પહોંચાડે છે ત્યાર પછી રાજકોટ પહોંચવાનો સમય 23:50 નો છે. આ ટ્રેન વિરમગામથી સીધી મહેસાણા 04:30 પહોંચાડે છે.

4 / 6
મહેસાણા સુધી પહોંચીને મોઢેરા સુધી જવું સાવ સરળ છે. મહેસાણાથી મોઢેરા સુધી અંદર જવા માટેનું અંતર 25 KM છે.

મહેસાણા સુધી પહોંચીને મોઢેરા સુધી જવું સાવ સરળ છે. મહેસાણાથી મોઢેરા સુધી અંદર જવા માટેનું અંતર 25 KM છે.

5 / 6
તમે પ્રાઈવેટ વાહન કરી શકો છો. તેમજ ત્યાંથી સરકારી બસ અથવા ઓટો રિક્ષામાં પણ જઈ શકાય છે. મોઢેરા પહોંચતા અંદાજે અડધા કલાક જેટલો સમય લાગે છે.

તમે પ્રાઈવેટ વાહન કરી શકો છો. તેમજ ત્યાંથી સરકારી બસ અથવા ઓટો રિક્ષામાં પણ જઈ શકાય છે. મોઢેરા પહોંચતા અંદાજે અડધા કલાક જેટલો સમય લાગે છે.

6 / 6
Follow Us:
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
g clip-path="url(#clip0_868_265)">