AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways : સ્ટેશન શરૂ થાય પછી તેને કાયમ માટે બંધ કરી શકાય? આવું ક્યારે થાય છે તે જાણો

When Why Indian Railway Station Closures : ભારતમાં એવા ઘણા રેલવે સ્ટેશનો છે જે નવા શરુ કરવામાં આવ્યા છે અને અમુક સ્ટેશનો છે જેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. આવો જાણીએ શું છે તેનું કારણ...

| Updated on: Dec 23, 2024 | 2:27 PM
Share
ભારતીય રેલવે સતત તેનું નેટવર્ક વધારી રહ્યું છે અને કાશ્મીરના દૂરના વિસ્તારોમાં પણ ટ્રેનો પહોંચી રહી છે. નવી રેલવે લાઇનની સાથે નવા સ્ટેશનો અને નવા ટ્રેનના કોચ પણ લોકોની સેવા માટે શરૂ કરવામાં આવી રહ્યા છે અને તમે પણ આ જોતા જ હશો. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે તમારી નજીકના સ્ટેશનને રેલવે દ્વારા બંધ કરવામાં આવ્યું છે?

ભારતીય રેલવે સતત તેનું નેટવર્ક વધારી રહ્યું છે અને કાશ્મીરના દૂરના વિસ્તારોમાં પણ ટ્રેનો પહોંચી રહી છે. નવી રેલવે લાઇનની સાથે નવા સ્ટેશનો અને નવા ટ્રેનના કોચ પણ લોકોની સેવા માટે શરૂ કરવામાં આવી રહ્યા છે અને તમે પણ આ જોતા જ હશો. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે તમારી નજીકના સ્ટેશનને રેલવે દ્વારા બંધ કરવામાં આવ્યું છે?

1 / 6
તમે પણ વિચારતા હશો કે આવું માત્ર દુકાન પર જ થાય છે અને જો ગ્રાહકો દુકાન પર ન આવે તો તે બંધ થઈ જાય છે. પરંતુ રેલવે સ્ટેશન સાથે પણ આવું જ છે પરંતુ તેના પણ ઘણા નિયમો છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે રેલવે કયા આધારે કોઈ સ્ટેશન બંધ કરે છે અને તેના નિયમો શું છે...

તમે પણ વિચારતા હશો કે આવું માત્ર દુકાન પર જ થાય છે અને જો ગ્રાહકો દુકાન પર ન આવે તો તે બંધ થઈ જાય છે. પરંતુ રેલવે સ્ટેશન સાથે પણ આવું જ છે પરંતુ તેના પણ ઘણા નિયમો છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે રેલવે કયા આધારે કોઈ સ્ટેશન બંધ કરે છે અને તેના નિયમો શું છે...

2 / 6
રેલ્વે મંત્રાલયને એક વખત આ સવાલ પુછવામાં આવ્યો હતો કે, રેલવે સ્ટેશન ક્યારે બંધ થાય છે.

રેલ્વે મંત્રાલયને એક વખત આ સવાલ પુછવામાં આવ્યો હતો કે, રેલવે સ્ટેશન ક્યારે બંધ થાય છે.

3 / 6
તેના જવાબમાં રેલવે મંત્રાલયનું કહેવું છે કે, 'જો કોઈ સ્ટેશનને બિનઉપયોગી માનવામાં આવે છે અથવા તે સ્ટેશનને મુસાફરોની સુવિધાના સંદર્ભમાં યોગ્ય માનવામાં આવતું નથી તો રેલવે પ્રશાસન તેને બંધ કરી શકે છે.

તેના જવાબમાં રેલવે મંત્રાલયનું કહેવું છે કે, 'જો કોઈ સ્ટેશનને બિનઉપયોગી માનવામાં આવે છે અથવા તે સ્ટેશનને મુસાફરોની સુવિધાના સંદર્ભમાં યોગ્ય માનવામાં આવતું નથી તો રેલવે પ્રશાસન તેને બંધ કરી શકે છે.

4 / 6
તેને ક્યારે બંધ કરી શકાય?- રેલવે કોઈપણ હોલ્ટ સ્ટેશન (હોલ્ટ ગ્રેડ 1 થી 3) પર બંધ કરી શકાય છે જ્યાં બ્રાન્ચ લાઈનો પર મુસાફરોની સરેરાશ સંખ્યા દરરોજ 25 મુસાફરો કરતાં ઓછી હોય છે અને મુખ્ય લાઈનો પર દરરોજ 50 કરતાં ઓછા મુસાફરો હોય તો રેલવે તે સ્ટેશનને બંધ કરી શકે છે.

તેને ક્યારે બંધ કરી શકાય?- રેલવે કોઈપણ હોલ્ટ સ્ટેશન (હોલ્ટ ગ્રેડ 1 થી 3) પર બંધ કરી શકાય છે જ્યાં બ્રાન્ચ લાઈનો પર મુસાફરોની સરેરાશ સંખ્યા દરરોજ 25 મુસાફરો કરતાં ઓછી હોય છે અને મુખ્ય લાઈનો પર દરરોજ 50 કરતાં ઓછા મુસાફરો હોય તો રેલવે તે સ્ટેશનને બંધ કરી શકે છે.

5 / 6
તમને જણાવી દઈએ કે ઉપયોગમાં ન હોય તેવા સ્ટેશનોની ઓળખ કરવી અને તેને બંધ કરવી એ સતત પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે 2020-21માં આંધ્ર પ્રદેશમાં 7 સ્ટેશનો ઉપયોગમાં નહોતા તો તેને બંધ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે ઉપયોગમાં ન હોય તેવા સ્ટેશનોની ઓળખ કરવી અને તેને બંધ કરવી એ સતત પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે 2020-21માં આંધ્ર પ્રદેશમાં 7 સ્ટેશનો ઉપયોગમાં નહોતા તો તેને બંધ કરવામાં આવ્યા હતા.

6 / 6
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">