AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Christmas 2024 : ક્રિસમસ 25 ડિસેમ્બરે જ કેમ મનાવવામાં આવે છે ? જાણો સમગ્ર સ્ટોરી

એવું કહેવામાં આવે છે કે, આ તહેવાર 25 ડિસેમ્બરના રોજ એટલે મનાવવામાં આવે છે, કારણ કે, ઈસાઈ લોકોનું માનવું છે કે, આ દિવસે યીશુ મસીહનો જન્મ થયો હતો.એટલા માટે ઈસાઈ ધર્મના લોકો માટે ક્રિસમસનો તહેવાર ખુબ જ ખાસ હોય છે.

| Updated on: Dec 23, 2024 | 3:40 PM
Share
 નાતાલનો તહેવાર નજીક છે, જેના કારણે બજારો ધમધમી રહ્યાં છે. નાતાલના દિવસે ચર્ચોમાં ક્રિસમસ ઘંટનો ગુંજ સંભળાશે. ક્રિસમસ પર દરેક ચર્ચને રોશની અને અન્ય શણગારથી શણગારવામાં આવશે.

નાતાલનો તહેવાર નજીક છે, જેના કારણે બજારો ધમધમી રહ્યાં છે. નાતાલના દિવસે ચર્ચોમાં ક્રિસમસ ઘંટનો ગુંજ સંભળાશે. ક્રિસમસ પર દરેક ચર્ચને રોશની અને અન્ય શણગારથી શણગારવામાં આવશે.

1 / 7
ક્રિસમસનો તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે, તો લોકોના મનમાં એક સવાલ થાય છે કે, આ તહેવાર 25 ડિસેમ્બરના રોજ કેમ મનાવવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો માટે ક્રિસમસનો તહેવાર ખુબ ખાસ અને મહત્વપૂર્ણ હોય છે. તેઓ દર વર્ષ ક્રિસમસની રાહ જોતા હોય છે.

ક્રિસમસનો તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે, તો લોકોના મનમાં એક સવાલ થાય છે કે, આ તહેવાર 25 ડિસેમ્બરના રોજ કેમ મનાવવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો માટે ક્રિસમસનો તહેવાર ખુબ ખાસ અને મહત્વપૂર્ણ હોય છે. તેઓ દર વર્ષ ક્રિસમસની રાહ જોતા હોય છે.

2 / 7
 આ દિવસનો ખાસ કરીને બાળકો આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે, આ નાતાલના દિવસે સાંતા ક્લોઝ બાળકોને ગિફટ આપતા હોય છે.એવું કહેવામાં આવે છે કે, આ તહેવાર 25 ડિસેમ્બરના રોજ એટલે મનાવવામાં આવે છે,

આ દિવસનો ખાસ કરીને બાળકો આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે, આ નાતાલના દિવસે સાંતા ક્લોઝ બાળકોને ગિફટ આપતા હોય છે.એવું કહેવામાં આવે છે કે, આ તહેવાર 25 ડિસેમ્બરના રોજ એટલે મનાવવામાં આવે છે,

3 / 7
કારણ કે, ઈસાઈ લોકોનું માનવું છે કે, આ દિવસે ઈસુ મસીહનો જન્મ થયો હતો. પરંતુ બાઈબલમાં ઈસુ મસીહના જન્મની તારીખનો કોઈ ઉલ્લેખ મળતો નથી.

કારણ કે, ઈસાઈ લોકોનું માનવું છે કે, આ દિવસે ઈસુ મસીહનો જન્મ થયો હતો. પરંતુ બાઈબલમાં ઈસુ મસીહના જન્મની તારીખનો કોઈ ઉલ્લેખ મળતો નથી.

4 / 7
પરંતુ ચોથી સદીમાં, રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઈને સત્તાવાર રીતે 25 ડિસેમ્બરને નાતાલ તરીકે માન્યતા આપી. ત્યારથી, ખ્રિસ્તી ધર્મના લોકો 25 ડિસેમ્બરે નાતાલનો દિવસ ઉજવે છે.

પરંતુ ચોથી સદીમાં, રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઈને સત્તાવાર રીતે 25 ડિસેમ્બરને નાતાલ તરીકે માન્યતા આપી. ત્યારથી, ખ્રિસ્તી ધર્મના લોકો 25 ડિસેમ્બરે નાતાલનો દિવસ ઉજવે છે.

5 / 7
 ક્રિસમસ ઈસાઈ ધર્મના લોકો માટે સૌથી મોટો તહેવાર છે. જેની તૈયારી થોડા દિવસો પહેલા જ કરી દેવામાં આવે છે.  આ દિવસે લોકો પોતાના ઘરમાં ક્રિસમસ ટ્રીમાં સજાવટ કરે છે. તો બાળકો આતુરતાથી સાન્તાક્લોઝની રાહ જુએ છે.

ક્રિસમસ ઈસાઈ ધર્મના લોકો માટે સૌથી મોટો તહેવાર છે. જેની તૈયારી થોડા દિવસો પહેલા જ કરી દેવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ક્રિસમસ ટ્રીમાં સજાવટ કરે છે. તો બાળકો આતુરતાથી સાન્તાક્લોઝની રાહ જુએ છે.

6 / 7
 નાતાલના દિવસે, લોકો તેમના ઘરોને સુંદર રીતે શણગારે છે અને ક્રિસમસ ટ્રી લગાવે છે. તેઓ ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે અને મીણબત્તીઓ પણ પ્રગટાવે છે. આ ઉપરાંત લોકો તમામ પ્રકારની વાનગીઓ બનાવીને, પાર્ટીઓ કરીને અને કેક કાપીને આ તહેવારની ઉજવણી કરે છે.

નાતાલના દિવસે, લોકો તેમના ઘરોને સુંદર રીતે શણગારે છે અને ક્રિસમસ ટ્રી લગાવે છે. તેઓ ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે અને મીણબત્તીઓ પણ પ્રગટાવે છે. આ ઉપરાંત લોકો તમામ પ્રકારની વાનગીઓ બનાવીને, પાર્ટીઓ કરીને અને કેક કાપીને આ તહેવારની ઉજવણી કરે છે.

7 / 7

નાતાલના વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">