Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

શરીરને તંદુરસ્ત રાખવા માટે અનેક વિટામિન જરુરી છે. વિટામિન ડી હાડકાં અને દાંતને મજબૂત રાખવા માટે ખૂબ જ જરુરી છે. વિટામિન ડીની ઉણપના કારણે પણ કેટલીક બિમારીઓ થતી હોય છે. શરીરમાં કોઈ પણ વિટામિનની ઉણપ હોય તો તેના લક્ષણો દેખાય છે. ચાલો જાણીએ કે વિટામિન ડીની ઉણપને કારણે કયા લક્ષણો જોવા મળે છે.

| Updated on: Jul 05, 2024 | 9:26 AM
વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ ખૂબ જ થાક લાગે છે. આ પરિસ્થિતમાં વિટામિન ડીથી ભરપૂર ખોરાકનું સેવન કરવાથી લાભ મળે છે.

વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ ખૂબ જ થાક લાગે છે. આ પરિસ્થિતમાં વિટામિન ડીથી ભરપૂર ખોરાકનું સેવન કરવાથી લાભ મળે છે.

1 / 5
વિટામિન ડીના ઉણપના પગલે હાડકા અને સ્નાયુમાં દુખાવો થાય છે.શરીરમાં કેલ્શિયમના શોષણ માટે વિટામિન ડીની આવશ્યકતા પડે છે. શરીરમાં વિટામિન ડીની ઉણપના કારણે શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું નથી. જેના પગલે કેટલીકવાર પીઠ અથવા સ્નાયુઓમાં દુખાવો થાય છે.

વિટામિન ડીના ઉણપના પગલે હાડકા અને સ્નાયુમાં દુખાવો થાય છે.શરીરમાં કેલ્શિયમના શોષણ માટે વિટામિન ડીની આવશ્યકતા પડે છે. શરીરમાં વિટામિન ડીની ઉણપના કારણે શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું નથી. જેના પગલે કેટલીકવાર પીઠ અથવા સ્નાયુઓમાં દુખાવો થાય છે.

2 / 5
વિટામિન ડીના અભાવના કારણે તમે દુ:ખી અને હતાશ રહો છે. આ ખાસ કરીને મહિલાઓમાં વધારે સમસ્યા હોય છે. જેના કારણે તેઓ વારંવાર તણાવ અનુભવે છે. તમે સૂર્યપ્રકાશ લો છો તો તે તમારા મગજમાં સેરોટોનિન હોર્મોન ઉત્પન્ન થાય છે. જે તમને ખુશ રાખે છે.

વિટામિન ડીના અભાવના કારણે તમે દુ:ખી અને હતાશ રહો છે. આ ખાસ કરીને મહિલાઓમાં વધારે સમસ્યા હોય છે. જેના કારણે તેઓ વારંવાર તણાવ અનુભવે છે. તમે સૂર્યપ્રકાશ લો છો તો તે તમારા મગજમાં સેરોટોનિન હોર્મોન ઉત્પન્ન થાય છે. જે તમને ખુશ રાખે છે.

3 / 5
વિટામિન ડી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. તે તમને વાયરસ અને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે. જો તમને શરદી, ઉધરસ વારંવાર થતુ હોય તો વિટામિન ડીની ઉણપ હોય શકે છે.

વિટામિન ડી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. તે તમને વાયરસ અને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે. જો તમને શરદી, ઉધરસ વારંવાર થતુ હોય તો વિટામિન ડીની ઉણપ હોય શકે છે.

4 / 5
આ ઉપરાંત ઘણીવાર વિટામિન ડીના અભાવના કારણે વાળ ખરવાની પણ સમસ્યા થાય છે.( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)  Pic - Freepik

આ ઉપરાંત ઘણીવાર વિટામિન ડીના અભાવના કારણે વાળ ખરવાની પણ સમસ્યા થાય છે.( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.) Pic - Freepik

5 / 5

Latest News Updates

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">