Health tips : પલાળેલા અખરોટ સ્વાસ્થ માટે છે ફાયદાકારક, હૃદયથી લઈ મગજ બનશે મજબુત

અખરોટમાં એવા અનેક પોષક તત્વ હોય છે, જે આપણા શરીર માટે ખુબ જરુરી હોય છે. અખરોટમાં કેલ્શિયમ, સેલેનિયમ, આયરન, કોપર,મેગ્નેશિયમ અને ઓમેગા-3 ફેટી એસિડ પ્રોટીન મળે છે.

| Updated on: Oct 24, 2024 | 2:42 PM
જો તમે દરરોજ સવારે પલાળેલા અખરોટ ખાઓ છો તો તે તમારા સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક છે. તો જાણો ચાલીએ પલાળેલા અખરોટ ખાવાના અનેક ફાયદા વિશે.

જો તમે દરરોજ સવારે પલાળેલા અખરોટ ખાઓ છો તો તે તમારા સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક છે. તો જાણો ચાલીએ પલાળેલા અખરોટ ખાવાના અનેક ફાયદા વિશે.

1 / 5
અખરોટના અનેક ફાયદા છે પરંતુ તેમાં પણ પલાળેલા અખરોટ સ્વાસ્થ માટે ફાયદાકારક છે. દરરોજ અખરોટ ખાવાથી સ્કિનની સાથે તમારું હેલ્થ પણ સારું રહે છે. અખરોટમાં એવા કેટલાક પોષક તત્વો હોય છે જે આપણા શરીર માટે જરુરી હોય છે.

અખરોટના અનેક ફાયદા છે પરંતુ તેમાં પણ પલાળેલા અખરોટ સ્વાસ્થ માટે ફાયદાકારક છે. દરરોજ અખરોટ ખાવાથી સ્કિનની સાથે તમારું હેલ્થ પણ સારું રહે છે. અખરોટમાં એવા કેટલાક પોષક તત્વો હોય છે જે આપણા શરીર માટે જરુરી હોય છે.

2 / 5
પલાળેલા અખરોટ ખાવાથી હાડકાં મજબુત બને છે. અખરોટમાં રહેલ કેલ્શિયમ હાડકાંને મજબુત બનાવે છે. પલાળેલા અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

પલાળેલા અખરોટ ખાવાથી હાડકાં મજબુત બને છે. અખરોટમાં રહેલ કેલ્શિયમ હાડકાંને મજબુત બનાવે છે. પલાળેલા અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

3 / 5
 જો તમે અખરોટને પલાળીને ખાઓ છો, તો તેમાં રહેલા પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન વગેરે જેવા ઘણા પોષક તત્વો આપણા મગજના વિકાસ અને યાદશક્તિને વધારવામાં મદદરૂપ થાય છે.

જો તમે અખરોટને પલાળીને ખાઓ છો, તો તેમાં રહેલા પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન વગેરે જેવા ઘણા પોષક તત્વો આપણા મગજના વિકાસ અને યાદશક્તિને વધારવામાં મદદરૂપ થાય છે.

4 / 5
 જે લોકોને બ્લડ શુગરની પરેશાની છે. તેમણે પલાળેલા અખરોટનું સેવન કરવું જોઈએ. જેનાથી તમારું બ્લડ શુગર કંટ્રોલ થઈ શકે છે. તેમજ અખરોટ લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું લાગે છે, પલાળેલા અખરોટ ખાવાથી સ્થૂળતા ઓછી કરી શકાય છે.

જે લોકોને બ્લડ શુગરની પરેશાની છે. તેમણે પલાળેલા અખરોટનું સેવન કરવું જોઈએ. જેનાથી તમારું બ્લડ શુગર કંટ્રોલ થઈ શકે છે. તેમજ અખરોટ લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું લાગે છે, પલાળેલા અખરોટ ખાવાથી સ્થૂળતા ઓછી કરી શકાય છે.

5 / 5
Follow Us:
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
ઉચ્છલમાં હોડીમાં નીકળી અંતિમ યાત્રા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
ઉચ્છલમાં હોડીમાં નીકળી અંતિમ યાત્રા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ
ગુજરાતવાસીઓને ફરી કરવો પડશે ગરમીનો સામનો
ગુજરાતવાસીઓને ફરી કરવો પડશે ગરમીનો સામનો
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
g clip-path="url(#clip0_868_265)">