AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Adani House: 400 કરોડના આ આલીશાન ઘરમાં રહે છે ગૌતમ અદાણી ! જુઓ- Inside Photo

દિલ્હીનું ઘર રાજાના કિલ્લા જેવું લાગે છે. ભારત ઉપરાંત, ગૌતમ અદાણીની સમગ્ર વિશ્વમાં રિયલ એસ્ટેટ મિલકતો છે. ઓસ્ટ્રેલિયાના એબોટ પોર્ટમાં તેમનો એક બંગલો પણ છે, જે એકદમ વૈભવી છે.

| Updated on: Mar 03, 2025 | 9:15 AM
Share
અબજોપતિ ગૌતમ અદાણી પાસે એક નહીં પરંતુ અનેક ઘર છે. ગુડગાંવમાં ગાંધીનગર હાઈવે નજીક સરખેજમાં અદાણીનો આલીશાન બંગલો છે. બિઝનેસ ટાયકૂન અદાણીનું પણ દિલ્હીમાં પણ ઘર છે. ત્યારે આજે તમને ગૌતમ અદાણીના દિલ્હીના ઘરની તસવીરો બતાવી રહ્યા છીએ. અદાણી ગ્રુપે આ ઘર અંદાજે 400 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. અદાણીનું આ ઘર દિલ્હીના લુટિયન ભગવાન દાસ રોડ પાસે છે.

અબજોપતિ ગૌતમ અદાણી પાસે એક નહીં પરંતુ અનેક ઘર છે. ગુડગાંવમાં ગાંધીનગર હાઈવે નજીક સરખેજમાં અદાણીનો આલીશાન બંગલો છે. બિઝનેસ ટાયકૂન અદાણીનું પણ દિલ્હીમાં પણ ઘર છે. ત્યારે આજે તમને ગૌતમ અદાણીના દિલ્હીના ઘરની તસવીરો બતાવી રહ્યા છીએ. અદાણી ગ્રુપે આ ઘર અંદાજે 400 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. અદાણીનું આ ઘર દિલ્હીના લુટિયન ભગવાન દાસ રોડ પાસે છે.

1 / 8
ગૌમત અદાણીનું દિલ્હી સ્થિત ઘર ઘણું મોટું છે. અદાણીનો બંગલો અંદાજે 3.4 એકરમાં ફેલાયેલો છે.

ગૌમત અદાણીનું દિલ્હી સ્થિત ઘર ઘણું મોટું છે. અદાણીનો બંગલો અંદાજે 3.4 એકરમાં ફેલાયેલો છે.

2 / 8
મળતી માહિતી મુજબ, ગૌતમ અદાણીના આ આલીશાન બંગલામાં સાત બેડરૂમ, 6 ડાઇનિંગ રૂમ અને 1 સ્ટડી રૂમ છે. આ સાથે, તેમાં એક હોલ અને સ્ટાફ ક્વાર્ટર પણ છે.

મળતી માહિતી મુજબ, ગૌતમ અદાણીના આ આલીશાન બંગલામાં સાત બેડરૂમ, 6 ડાઇનિંગ રૂમ અને 1 સ્ટડી રૂમ છે. આ સાથે, તેમાં એક હોલ અને સ્ટાફ ક્વાર્ટર પણ છે.

3 / 8
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માત્ર એક જ નહીં પરંતુ અનેક પ્રોપર્ટીના માલિક છે અને તેમની પાસે અનેક મકાનો પણ છે.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માત્ર એક જ નહીં પરંતુ અનેક પ્રોપર્ટીના માલિક છે અને તેમની પાસે અનેક મકાનો પણ છે.

4 / 8
ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ ગુજરાતમાં થયો હતો. તેઓ અદાણી ગ્રુપના ચેરમેન છે. અદાણી ગ્રૂપ એ વૈશ્વિક સ્તરે સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોલ્ડિંગ બિઝનેસ છે જે કોલસાના વેપાર, કોલસાની ખાણકામ, તેલ અને ગેસ સંશોધન, બંદરો, મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ, પાવર જનરેશન અને ટ્રાન્સમિશન અને ગેસ વિતરણમાં ફેલાયેલો છે.

ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ ગુજરાતમાં થયો હતો. તેઓ અદાણી ગ્રુપના ચેરમેન છે. અદાણી ગ્રૂપ એ વૈશ્વિક સ્તરે સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોલ્ડિંગ બિઝનેસ છે જે કોલસાના વેપાર, કોલસાની ખાણકામ, તેલ અને ગેસ સંશોધન, બંદરો, મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ, પાવર જનરેશન અને ટ્રાન્સમિશન અને ગેસ વિતરણમાં ફેલાયેલો છે.

5 / 8
ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં પોતાનું સ્થાન ધરાવે છે .ગૌતમ અદાણીનો દિલ્હીના અત્યંત પોશ વિસ્તાર લ્યુટિયન્સમાં કરોડોની કિંમતનો બંગલો છે. જે જોવામાં એકદમ સુંદર છે.

ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં પોતાનું સ્થાન ધરાવે છે .ગૌતમ અદાણીનો દિલ્હીના અત્યંત પોશ વિસ્તાર લ્યુટિયન્સમાં કરોડોની કિંમતનો બંગલો છે. જે જોવામાં એકદમ સુંદર છે.

6 / 8
દિલ્હીનું ઘર રાજાના કિલ્લા જેવું લાગે છે. ભારત ઉપરાંત, ગૌતમ અદાણીની સમગ્ર વિશ્વમાં રિયલ એસ્ટેટ મિલકતો છે. ઓસ્ટ્રેલિયાના એબોટ પોર્ટમાં તેમનો એક બંગલો પણ છે, જે એકદમ વૈભવી છે.

દિલ્હીનું ઘર રાજાના કિલ્લા જેવું લાગે છે. ભારત ઉપરાંત, ગૌતમ અદાણીની સમગ્ર વિશ્વમાં રિયલ એસ્ટેટ મિલકતો છે. ઓસ્ટ્રેલિયાના એબોટ પોર્ટમાં તેમનો એક બંગલો પણ છે, જે એકદમ વૈભવી છે.

7 / 8
આ ઉપરાંત ગૌતમ અદાણીનું એક ઘર અમદાવાદમાં પણ છે. અમદાવાદનું મકાન મીઠાખળી ચોકડી પાસે નવરંગપુરામાં છે. આ સિવાય તેમનું ગુડગાંવમાં પણ એક ઘર છે.

આ ઉપરાંત ગૌતમ અદાણીનું એક ઘર અમદાવાદમાં પણ છે. અમદાવાદનું મકાન મીઠાખળી ચોકડી પાસે નવરંગપુરામાં છે. આ સિવાય તેમનું ગુડગાંવમાં પણ એક ઘર છે.

8 / 8

ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે અને વિશ્વના બિલિયોનર ઉદ્યોગપતિઓમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમુહ અદાણી જૂથના અધ્યક્ષ અને સંસ્થાપક છે. તેમને લગતી તમામ માહિતી જાણવા અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">