ઉનાળામાં દરરોજ 1 મગ બીયર પીવાના 7 ફાયદા જાણીને ચોંકી જશો

ચા અને કોફી પછી, બીયર એ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પીવાતું પીણું છે. યુવાનો અને આધેડ વયના લોકોમાં બીયરની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી. ઉનાળામાં તેનું સેવન કરનારા લોકોની સંખ્યા વધી જાય છે. ઘણા લોકો તેને પીવાને એક પ્રકારનો નશો માને છે, પરંતુ મધ્યમ માત્રામાં બીયર પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. સંતુલિત માત્રામાં બીયરનું સેવન તમારા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે.

| Updated on: Mar 28, 2024 | 6:33 PM
ચા અને કોફી પછી, બીયર એ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વપરાતું પીણું છે. યુવાનો અને આધેડ વયના લોકોમાં બીયરની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી. ઉનાળામાં તેનું સેવન કરનારા લોકોની સંખ્યા વધી જાય છે. ઘણા લોકો તેને પીવાને એક પ્રકારનો નશો માને છે, પરંતુ મધ્યમ માત્રામાં બીયર પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. સંતુલિત માત્રામાં બીયરનું સેવન તમારા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે.

ચા અને કોફી પછી, બીયર એ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વપરાતું પીણું છે. યુવાનો અને આધેડ વયના લોકોમાં બીયરની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી. ઉનાળામાં તેનું સેવન કરનારા લોકોની સંખ્યા વધી જાય છે. ઘણા લોકો તેને પીવાને એક પ્રકારનો નશો માને છે, પરંતુ મધ્યમ માત્રામાં બીયર પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. સંતુલિત માત્રામાં બીયરનું સેવન તમારા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે.

1 / 8
સંતુલિત માત્રામાં બીયર પીવાથી હાડકાં મજબૂત થાય છે. તેમાં પૂરતા પ્રમાણમાં સિલિકોન હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. ટફ્ટ્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકો ક્યારેક-ક્યારેક બીયર પીવે છે તે લોકોના હાડકા અન્ય લોકો કરતા વધુ મજબૂત હોય છે.

સંતુલિત માત્રામાં બીયર પીવાથી હાડકાં મજબૂત થાય છે. તેમાં પૂરતા પ્રમાણમાં સિલિકોન હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. ટફ્ટ્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકો ક્યારેક-ક્યારેક બીયર પીવે છે તે લોકોના હાડકા અન્ય લોકો કરતા વધુ મજબૂત હોય છે.

2 / 8
હ્રદયના દર્દીઓ માટે મર્યાદિત માત્રામાં બીયરનું સેવન ખૂબ જ સારું છે. ઇટાલીમાં કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ મધ્યમ માત્રામાં બિયરનું સેવન કરે છે તેમને હૃદય રોગ થવાની સંભાવના 31 ટકા હોય છે. તેમાં જોવા મળતું એન્ટિ-ઓક્સિડન્ટ ફિનોલ હૃદય માટે સારું છે. બીજી તરફ રિસર્ચમાં એ પણ સ્પષ્ટ થયું છે કે જે લોકો વધુ માત્રામાં બીયર પીવે છે તેઓને હ્રદયની બીમારી થવાની શક્યતા વધુ રહે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે સંતુલિત માત્રામાં બીયરનું સેવન કરવાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલ વધે છે.

હ્રદયના દર્દીઓ માટે મર્યાદિત માત્રામાં બીયરનું સેવન ખૂબ જ સારું છે. ઇટાલીમાં કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ મધ્યમ માત્રામાં બિયરનું સેવન કરે છે તેમને હૃદય રોગ થવાની સંભાવના 31 ટકા હોય છે. તેમાં જોવા મળતું એન્ટિ-ઓક્સિડન્ટ ફિનોલ હૃદય માટે સારું છે. બીજી તરફ રિસર્ચમાં એ પણ સ્પષ્ટ થયું છે કે જે લોકો વધુ માત્રામાં બીયર પીવે છે તેઓને હ્રદયની બીમારી થવાની શક્યતા વધુ રહે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે સંતુલિત માત્રામાં બીયરનું સેવન કરવાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલ વધે છે.

3 / 8
તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે બિયર પીવાથી કિડનીની પથરી દૂર થાય છે. વાસ્તવમાં બીયરમાં 93 ટકા પાણી હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી હાનિકારક ઝેર પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે અને તમારી કિડની યોગ્ય રીતે કામ કરે છે.

તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે બિયર પીવાથી કિડનીની પથરી દૂર થાય છે. વાસ્તવમાં બીયરમાં 93 ટકા પાણી હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી હાનિકારક ઝેર પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે અને તમારી કિડની યોગ્ય રીતે કામ કરે છે.

4 / 8
એક સંશોધનમાં એ પણ સ્પષ્ટ થયું છે કે બીયર પીવાથી કેન્સર સામે લડવામાં અને કેન્સરને રોકવામાં મદદ મળે છે. જવનો ઉપયોગ બિયર બનાવવામાં થાય છે, તેથી તેમાં પોલિફીનોલ સારી માત્રામાં મળી આવે છે. આ પ્રોસ્ટેટ કેન્સર અને અન્ય કેન્સરને અટકાવે છે.

એક સંશોધનમાં એ પણ સ્પષ્ટ થયું છે કે બીયર પીવાથી કેન્સર સામે લડવામાં અને કેન્સરને રોકવામાં મદદ મળે છે. જવનો ઉપયોગ બિયર બનાવવામાં થાય છે, તેથી તેમાં પોલિફીનોલ સારી માત્રામાં મળી આવે છે. આ પ્રોસ્ટેટ કેન્સર અને અન્ય કેન્સરને અટકાવે છે.

5 / 8
તમે બીયર શેમ્પૂના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે. વાળમાં ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે બીયર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન બી અને યીસ્ટ સારી માત્રામાં હોય છે. જો તમારા વાળમાં પણ ડેન્ડ્રફ છે તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર તમારા વાળને બિયરથી ધોઈ લો, તમને આરામ મળશે.

તમે બીયર શેમ્પૂના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે. વાળમાં ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે બીયર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન બી અને યીસ્ટ સારી માત્રામાં હોય છે. જો તમારા વાળમાં પણ ડેન્ડ્રફ છે તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર તમારા વાળને બિયરથી ધોઈ લો, તમને આરામ મળશે.

6 / 8
સંતુલિત માત્રામાં બીયર પીવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે. એક રિસર્ચમાં સ્પષ્ટ થયું છે કે દરરોજ એક મગ બિયર પીવાથી ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જાય છે.

સંતુલિત માત્રામાં બીયર પીવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે. એક રિસર્ચમાં સ્પષ્ટ થયું છે કે દરરોજ એક મગ બિયર પીવાથી ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જાય છે.

7 / 8
બીયર પીવાથી અલ્ઝાઈમર અને ડિમેન્શિયા જેવા માનસિક રોગોનું જોખમ ઓછું થાય છે. 11 હજાર વૃદ્ધ મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે)

બીયર પીવાથી અલ્ઝાઈમર અને ડિમેન્શિયા જેવા માનસિક રોગોનું જોખમ ઓછું થાય છે. 11 હજાર વૃદ્ધ મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે)

8 / 8

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">