AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દિવાળીના દિવસે પણ ભારતીય શેરબજાર ખુલ્લું રહેશે, તેના પછીના દિવસે થશે ‘લક્ષ્મી પૂજન ટ્રેડિંગ’

ગયા વર્ષની દિવાળીમાં ભારતીય શેરબજાર મજબૂત રીતે બંધ થયું હતું. તે દિવસે રોકાણકારોએ સારું એવું પ્રોફિટ બૂક કર્યું હતું. એવામાં, આવતીકાલે દિવાળીના દિવસે રોકાણકારોને સારું રિટર્ન મળશે તેવી સંભાવના છે.

| Updated on: Oct 19, 2025 | 12:57 PM
Share
દર વર્ષની જેમ આ વર્ષે પણ NSE અને BSE દિવાળીના તહેવાર પર મુહૂર્ત ટ્રેડિંગ કરશે. દિવાળીના દિવસે શેરબજાર એક કલાક માટે ખુલે છે. જણાવી દઈએ કે, આ વર્ષે દિવાળી 21 ઓક્ટોબરે આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ NSE અને BSE દિવાળીના તહેવાર પર મુહૂર્ત ટ્રેડિંગ કરશે. દિવાળીના દિવસે શેરબજાર એક કલાક માટે ખુલે છે. જણાવી દઈએ કે, આ વર્ષે દિવાળી 21 ઓક્ટોબરે આવે છે.

1 / 5
સ્ટોક એક્સચેન્જ NSE અને BSE દિવાળીના દિવસે (મંગળવાર, 21 ઓક્ટોબર) મુહૂર્ત ટ્રેડિંગનું સત્ર યોજાશે. આ મુહૂર્ત ટ્રેડિંગ દિવાળીના તહેવાર અને હિન્દુ કેલેન્ડરના નવા હિસાબી વર્ષ સંવત 2082 ની શરૂઆતનું પ્રતીક હશે.

સ્ટોક એક્સચેન્જ NSE અને BSE દિવાળીના દિવસે (મંગળવાર, 21 ઓક્ટોબર) મુહૂર્ત ટ્રેડિંગનું સત્ર યોજાશે. આ મુહૂર્ત ટ્રેડિંગ દિવાળીના તહેવાર અને હિન્દુ કેલેન્ડરના નવા હિસાબી વર્ષ સંવત 2082 ની શરૂઆતનું પ્રતીક હશે.

2 / 5
ખાસ વાત એ છે કે, 20 ઓક્ટોબરના રોજ એટલે કે આવતીકાલે દિવાળી છે અને તે દિવસે રોકાણકારો મન મૂકીને 'ટ્રેડિંગ' કરી શકશે. જો કે, ટ્રેડિંગનો સમય રાબેતા મુજબ (9:15 AM - 3:30 PM) જ રહેવાનો છે. નોંધનીય છે કે, લક્ષ્મી પૂજન મુંબઈમાં 21 ઓક્ટોબરના રોજ થશે.

ખાસ વાત એ છે કે, 20 ઓક્ટોબરના રોજ એટલે કે આવતીકાલે દિવાળી છે અને તે દિવસે રોકાણકારો મન મૂકીને 'ટ્રેડિંગ' કરી શકશે. જો કે, ટ્રેડિંગનો સમય રાબેતા મુજબ (9:15 AM - 3:30 PM) જ રહેવાનો છે. નોંધનીય છે કે, લક્ષ્મી પૂજન મુંબઈમાં 21 ઓક્ટોબરના રોજ થશે.

3 / 5
મુહૂર્ત ટ્રેડિંગ સેશન પર બજાર બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી કાર્યરત રહેશે. દિવાળી નિમિત્તે ઇક્વિટી સેગમેન્ટ માટે મુહૂર્ત ટ્રેડિંગનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રી-ઓપન સત્ર બપોરે 1:30 થી 1:45 વાગ્યા સુધી ચાલશે, જ્યારે સામાન્ય બજારનો સમય બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી રહેશે.

મુહૂર્ત ટ્રેડિંગ સેશન પર બજાર બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી કાર્યરત રહેશે. દિવાળી નિમિત્તે ઇક્વિટી સેગમેન્ટ માટે મુહૂર્ત ટ્રેડિંગનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રી-ઓપન સત્ર બપોરે 1:30 થી 1:45 વાગ્યા સુધી ચાલશે, જ્યારે સામાન્ય બજારનો સમય બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી રહેશે.

4 / 5
કરન્સી ડેરિવેટિવ્ઝ માટે મુહૂર્ત ટ્રેડિંગનો સમય બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધીનો રહેશે, જેમાં ટ્રેડ કરેક્શનનો સમય 2:55 વાગ્યા સુધીનો રહેશે. આવી જ રીતે, ફ્યુચર્સ અને ઓપ્શન્સ માટે બજાર બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેમાં ટ્રેડ કરેક્શનનો સમય 2:55 વાગ્યા સુધી રહેશે.

કરન્સી ડેરિવેટિવ્ઝ માટે મુહૂર્ત ટ્રેડિંગનો સમય બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધીનો રહેશે, જેમાં ટ્રેડ કરેક્શનનો સમય 2:55 વાગ્યા સુધીનો રહેશે. આવી જ રીતે, ફ્યુચર્સ અને ઓપ્શન્સ માટે બજાર બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેમાં ટ્રેડ કરેક્શનનો સમય 2:55 વાગ્યા સુધી રહેશે.

5 / 5

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">