Rangoli Design Idea : ધનતેરસ પર આંગણામાં આ રંગોળીથી સજાવો આંગણું, આવતા-જતા લોકો કરશે વખાણ !
દિવાળી એ 5 દિવસનો તહેવાર છે જે ધનતેરસથી શરૂ થાય છે અને આ દિવસથી દરેક ઘર રોશનીથી ઝળહળવા લાગશે. આ વખતે ધનતેરસ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસ દેવી લક્ષ્મી તેમજ ભગવાન કુબેરને સમર્પિત છે, તો ચાલો કેટલીક રંગોળી ડિઝાઇન જોઈએ.
Most Read Stories