AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજય જાડેજા રાતોરાત વિરાટ કોહલી કરતા અમીર બની ગયો, નેટવર્થ 1450 કરોડ રૂપિયા

જામસાહેબ શત્રુશલ્યસિંહજીના વારસદાર તરીકે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ગુજરાતી ખેલાડી અજય જાડેજાનું નામ જાહેર કર્યું છે.હવે અજય જાડેજાના નેટવર્થની ચર્ચા થવા લાગી છે. હવે જાડેજા ભારતનો સૌથી અમીર ક્રિકેટર બની ગયો છે.

| Updated on: Oct 17, 2024 | 1:36 PM
Share
 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ધાકડ ખેલાડી અજય જાડેજા ચર્ચામાં છવાયેલો છે. હાલમાં અજય જાડેજાને ગુજરાતના જામનગરના રાજવી પરિવારના વારસદાર જાહેર કરવામાં આવ્યા હતા. જાડેજા હવે જામનગરના નવા જામ સાહેબ તરીકે ઓળખાશે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ધાકડ ખેલાડી અજય જાડેજા ચર્ચામાં છવાયેલો છે. હાલમાં અજય જાડેજાને ગુજરાતના જામનગરના રાજવી પરિવારના વારસદાર જાહેર કરવામાં આવ્યા હતા. જાડેજા હવે જામનગરના નવા જામ સાહેબ તરીકે ઓળખાશે.

1 / 6
જામ સાહેબ બનતા અજય જાડેજા રાતોરાત ભારતના સૌથી અમીર ક્રિકેટર બની ગયા છે. તેની નેટવર્થની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર અજય જાડેજાની નેટવર્થ વિરાટ કોહલી કરતા પણ વધુ થઈ ગઈ છે.

જામ સાહેબ બનતા અજય જાડેજા રાતોરાત ભારતના સૌથી અમીર ક્રિકેટર બની ગયા છે. તેની નેટવર્થની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર અજય જાડેજાની નેટવર્થ વિરાટ કોહલી કરતા પણ વધુ થઈ ગઈ છે.

2 / 6
જામનગર રાજ પરિવાર દ્વારા મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જામ સાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગર રાજ પરિવાર દ્વારા મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જામ સાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

3 / 6
જાડેજાનો પૈસાના આવકનો સ્ત્રોત ક્રિકેટ કોમેન્ટ્રીની સાથે કોચિંગ પણ છે પરંતુ હવે જામ સાહેબ બન્યા બાદ બધું જ બદલી ગયું છે.જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ એક પ્રેસ રિલીઝ કરી આની જાણકારી આપી હતી.

જાડેજાનો પૈસાના આવકનો સ્ત્રોત ક્રિકેટ કોમેન્ટ્રીની સાથે કોચિંગ પણ છે પરંતુ હવે જામ સાહેબ બન્યા બાદ બધું જ બદલી ગયું છે.જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ એક પ્રેસ રિલીઝ કરી આની જાણકારી આપી હતી.

4 / 6
જો આપણે અજય જાડેજાના કરિયરની વાત કરીએ તો અજય જાડેજાએ ભારત માટે 15 ટેસ્ટ અને 196 વનડે મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં 576 રન જ્યારે વનડેમાં તેના નામે 5359 રન સામેલ છે. જેમાં 6 સદી અને 30 અડધી સદી સામેલ છે. ફિક્સિંગ કાંડમાં અજય જાડેજાનું નામ આવતા કરિયર પૂર્ણ થયું હતુ.

જો આપણે અજય જાડેજાના કરિયરની વાત કરીએ તો અજય જાડેજાએ ભારત માટે 15 ટેસ્ટ અને 196 વનડે મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં 576 રન જ્યારે વનડેમાં તેના નામે 5359 રન સામેલ છે. જેમાં 6 સદી અને 30 અડધી સદી સામેલ છે. ફિક્સિંગ કાંડમાં અજય જાડેજાનું નામ આવતા કરિયર પૂર્ણ થયું હતુ.

5 / 6
અજય જાડેજાના નેટવર્થની વાત કરીએ તો હવે તેમની નેટવર્થ 1450 કરોડ થઈ ગઈ છે. વિરાટ કોહલીની કુલ નેટવર્થ 1000 કરોડ છે. આ પહેલા અજય જાડેજાની કુલ નેટવર્થ 250 કરોડ પહોંચી ગઈ હતી.

અજય જાડેજાના નેટવર્થની વાત કરીએ તો હવે તેમની નેટવર્થ 1450 કરોડ થઈ ગઈ છે. વિરાટ કોહલીની કુલ નેટવર્થ 1000 કરોડ છે. આ પહેલા અજય જાડેજાની કુલ નેટવર્થ 250 કરોડ પહોંચી ગઈ હતી.

6 / 6
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">