AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ : કોહલીના બેટિંગ ઓર્ડર બદલવા અંગે રોહિતે આપ્યો જવાબ, 46 રને આઉટ થયા પર કહી 4 મોટી વાતો

બેંગલુરુ ટેસ્ટના બીજા દિવસે ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયા પર 134 રનની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. પ્રથમ દિવસની રમત બાદ રોહિત શર્માએ પોતાની ભૂલ સ્વીકારી અને ચાર મોટી વાતો કહી.

| Updated on: Oct 17, 2024 | 9:02 PM
Share
બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમ 46 રનમાં આઉટ થઈ ગઈ હતી અને ન્યુઝીલેન્ડે 3 વિકેટે 180 રન બનાવ્યા હતા. દિવસની રમત બાદ કેપ્ટન રોહિત શર્માએ પોતાના નિર્ણયોથી લઈને રિષભ પંતની ઈજા અને વિરાટ કોહલીના બેટિંગ ક્રમમાં બદલાવ અંગે વાતો કહી હતી.

બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમ 46 રનમાં આઉટ થઈ ગઈ હતી અને ન્યુઝીલેન્ડે 3 વિકેટે 180 રન બનાવ્યા હતા. દિવસની રમત બાદ કેપ્ટન રોહિત શર્માએ પોતાના નિર્ણયોથી લઈને રિષભ પંતની ઈજા અને વિરાટ કોહલીના બેટિંગ ક્રમમાં બદલાવ અંગે વાતો કહી હતી.

1 / 5
બેંગલુરુ ટેસ્ટના બીજા દિવસના અંત બાદ રોહિત શર્માએ સ્વીકાર્યું કે તેણે પિચ સમજવામાં ભૂલ કરી હતી. તેઓ વિચારતા હતા કે પિચ સપાટ હશે જે બેટ્સમેનોને મદદ કરશે, પરંતુ થયું તેનાથી વિપરીત.

બેંગલુરુ ટેસ્ટના બીજા દિવસના અંત બાદ રોહિત શર્માએ સ્વીકાર્યું કે તેણે પિચ સમજવામાં ભૂલ કરી હતી. તેઓ વિચારતા હતા કે પિચ સપાટ હશે જે બેટ્સમેનોને મદદ કરશે, પરંતુ થયું તેનાથી વિપરીત.

2 / 5
રોહિત શર્માએ જણાવ્યું કે વિરાટ કોહલીનો બેટિંગ ઓર્ડર બદલાયો કારણ કે વિરાટ કોહલીએ પોતે આ નિર્ણય લીધો હતો. રોહિતે કહ્યું કે તે કેએલ રાહુલ અને સરફરાઝને પોતાના નંબર પરથી હટાવવા માંગતો નથી.

રોહિત શર્માએ જણાવ્યું કે વિરાટ કોહલીનો બેટિંગ ઓર્ડર બદલાયો કારણ કે વિરાટ કોહલીએ પોતે આ નિર્ણય લીધો હતો. રોહિતે કહ્યું કે તે કેએલ રાહુલ અને સરફરાઝને પોતાના નંબર પરથી હટાવવા માંગતો નથી.

3 / 5
મેચ દરમિયાન પંતના પગમાં બોલ વાગ્યો હતો અને તેણે મેદાન છોડવું પડ્યું હતું. રોહિતે કહ્યું કે બોલ એ જ પગમાં વાગ્યો હતો જેના પર સર્જરી કરવામાં આવી હતી. રોહિતના કહેવા પ્રમાણે, પંતના પગમાં સોજો છે અને તેની ઈજા કેટલી ગંભીર છે તે પછીથી જાણવા મળશે.

મેચ દરમિયાન પંતના પગમાં બોલ વાગ્યો હતો અને તેણે મેદાન છોડવું પડ્યું હતું. રોહિતે કહ્યું કે બોલ એ જ પગમાં વાગ્યો હતો જેના પર સર્જરી કરવામાં આવી હતી. રોહિતના કહેવા પ્રમાણે, પંતના પગમાં સોજો છે અને તેની ઈજા કેટલી ગંભીર છે તે પછીથી જાણવા મળશે.

4 / 5
રોહિત શર્માએ પણ સ્વીકાર્યું કે ભારતીય બેટ્સમેનોની શોટ પસંદગી સારી ન હતી. ટીમ માટે આ ખરાબ દિવસ હતો. કેટલીકવાર તમે જે કરવા માંગો છો તે તમને મળતું નથી. (All Photo Credit : PTI)

રોહિત શર્માએ પણ સ્વીકાર્યું કે ભારતીય બેટ્સમેનોની શોટ પસંદગી સારી ન હતી. ટીમ માટે આ ખરાબ દિવસ હતો. કેટલીકવાર તમે જે કરવા માંગો છો તે તમને મળતું નથી. (All Photo Credit : PTI)

5 / 5
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
g clip-path="url(#clip0_868_265)">