Diwali 2024: દિવાળી પહેલા ઘરમાંથી કાઢી નાખજો આ વસ્તુઓ, નહીં તો પૈસાની થશે તંગી
દિવાળીનો તહેવાર ધનની દેવી દેવી લક્ષ્મીના આગમનનો તહેવાર છે. આ દિવસે ઘરની સફાઈ અને કેટલાક ખાસ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
Most Read Stories