IRCTC : રેલવેમાં મુસાફરી કરનારા માટે મોટા સમાચાર, માત્ર આટલા દિવસ પહેલા જ રિઝર્વેશન ટિકિટ બુક થઈ શકશે
તહેવારની સીઝનમાં શું તમે પણ રેલવેની ટિકિટમાં વેઈટિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તો હવે ટુંક સમયમાં આ સમસ્યાનો અંત આવશે. હવે રેલવેમાં રિઝર્વેશન ટિકિટ માત્ર 60 દિવસ પહેલા બુક થઈ શકશે, જાણો વધારે વિગતો શું છે.
Most Read Stories