બીયર કરતાં વ્હિસ્કી કેમ હોય છે મોંઘી ? આ છે કારણ

ઉત્પાદન પ્રક્રિયા, સમય અને ગુણવત્તામાં તફાવત હોવાને કારણે વ્હિસ્કી બીયર કરતાં વધુ મોંઘી હોય છે. આ માટે કેટલાક મુખ્ય કારણો છે, જે વ્હીસ્કીને બિયર કરતાં મોંઘી બનાવે છે. ત્યારે આ લેખમાં અમે તમને તેના વિશે જણાવીશું.

| Updated on: Oct 17, 2024 | 6:09 PM
વ્હિસ્કી બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને વધુ સમય માંગી લેતી પ્રક્રિયા છે. તેમાં Fermentation અને Distillation કરી તેને વર્ષો સુધી બેરલમાં સાચવી રાખવી પડે છે. આ પ્રક્રિયા બીયર બનાવવાની પ્રક્રિયા કરતા ઘણી લાંબી અને મોંઘી છે.

વ્હિસ્કી બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને વધુ સમય માંગી લેતી પ્રક્રિયા છે. તેમાં Fermentation અને Distillation કરી તેને વર્ષો સુધી બેરલમાં સાચવી રાખવી પડે છે. આ પ્રક્રિયા બીયર બનાવવાની પ્રક્રિયા કરતા ઘણી લાંબી અને મોંઘી છે.

1 / 5
વ્હિસ્કીના સ્વાદ અને ગુણવત્તામાં સુધારો કરવા માટે વ્હિસ્કીને ઘણા વર્ષો સુધી બેરલમાં રાખવામાં આવે છે. આ લાંબો સમય ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે, જ્યારે બીયર થોડા અઠવાડિયા કે મહિનામાં તૈયાર થઈ જાય છે.

વ્હિસ્કીના સ્વાદ અને ગુણવત્તામાં સુધારો કરવા માટે વ્હિસ્કીને ઘણા વર્ષો સુધી બેરલમાં રાખવામાં આવે છે. આ લાંબો સમય ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે, જ્યારે બીયર થોડા અઠવાડિયા કે મહિનામાં તૈયાર થઈ જાય છે.

2 / 5
વ્હિસ્કીમાં બીયર કરતાં 40% કે તેથી વધુ આલ્કોહોલ હોય છે, જ્યારે બીયરમાં સામાન્ય રીતે લગભગ 5% આલ્કોહોલ હોય છે. આ કારણોસર વ્હિસ્કીની કિંમત વધારે છે.

વ્હિસ્કીમાં બીયર કરતાં 40% કે તેથી વધુ આલ્કોહોલ હોય છે, જ્યારે બીયરમાં સામાન્ય રીતે લગભગ 5% આલ્કોહોલ હોય છે. આ કારણોસર વ્હિસ્કીની કિંમત વધારે છે.

3 / 5
વ્હિસ્કી બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા અનાજ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જે મોંઘા હોઈ શકે છે, જ્યારે બીયરના ઘટકો પ્રમાણમાં સસ્તા હોય છે. ઉત્પાદન પ્રક્રિયા, સમય અને ગુણવત્તામાં તફાવત હોવાને કારણે વ્હિસ્કી બીયર કરતાં વધુ મોંઘી હોય છે.

વ્હિસ્કી બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા અનાજ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જે મોંઘા હોઈ શકે છે, જ્યારે બીયરના ઘટકો પ્રમાણમાં સસ્તા હોય છે. ઉત્પાદન પ્રક્રિયા, સમય અને ગુણવત્તામાં તફાવત હોવાને કારણે વ્હિસ્કી બીયર કરતાં વધુ મોંઘી હોય છે.

4 / 5
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ વ્યક્તિએ દારૂનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ વ્યક્તિએ દારૂનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

5 / 5
Follow Us:
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
g clip-path="url(#clip0_868_265)">