AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળી 2023: રંગબેરંગી રોશનીથી સજી ઉઠ્યુ અક્ષરધામ મંદિર, જુઓ સુંદર તસ્વીરો

સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને તહેવારના સંરક્ષણ માટે ઓળખાય છે. દરેક વિશેષ અવસરે મંદિરમાં ભવ્યતાથી ઉજવણી કરવામાં આવે છે. આ વખતે દિવાળીમાં મંદિર પરિસરમાં રંગબેરંગી રોશની નજર આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2023 | 9:12 PM
Share
રાજધાની દિલ્હીમાં વિશ્વ પ્રસિદ્ધ સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરમાં દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. ભક્તોમાં પણ તહેવારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે.

રાજધાની દિલ્હીમાં વિશ્વ પ્રસિદ્ધ સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરમાં દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. ભક્તોમાં પણ તહેવારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે.

1 / 5
સ્વામીનારાયણ અક્ષરધામ એવુ મંદિર છે, જ્યાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોની ભીડ જોવા મળે છે. માત્ર દેશના લોકો જ નહીં પણ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અને ભગવાન સ્વામીનારાયણના દર્શન કરે છે.

સ્વામીનારાયણ અક્ષરધામ એવુ મંદિર છે, જ્યાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોની ભીડ જોવા મળે છે. માત્ર દેશના લોકો જ નહીં પણ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અને ભગવાન સ્વામીનારાયણના દર્શન કરે છે.

2 / 5
દુનિયાભરમાંથી ઘણા શ્રદ્ઘાળુઓ ગોવત્સ દ્વાદશી, ધન ત્રયોદશી, હનુમાન ચતુર્દશી, દિવાળી, ગોવર્ધન પૂજા, અન્નકૂટ, ભાઈ બીજ અને લાભપંચમી જેવા તહેવારમાં અહીં આવે છે અને ભક્તિમય માહોલમાં સામેલ થાય છે.

દુનિયાભરમાંથી ઘણા શ્રદ્ઘાળુઓ ગોવત્સ દ્વાદશી, ધન ત્રયોદશી, હનુમાન ચતુર્દશી, દિવાળી, ગોવર્ધન પૂજા, અન્નકૂટ, ભાઈ બીજ અને લાભપંચમી જેવા તહેવારમાં અહીં આવે છે અને ભક્તિમય માહોલમાં સામેલ થાય છે.

3 / 5
આ વર્ષે અક્ષરધામ મંદિરમાં ભક્તો દ્વારા ભગવાનને કુલ 1221 શુદ્ધ શાકાહારી સાત્વિક વ્યંજનોના ભોગ લગાવવામાં આવશે. આ સિવાય પારંપરિક અનુષ્ઠાન જેમ કે લક્ષ્મીપૂજા, શરદ પૂજા, ગણેશ પૂજા, હનુમાન પૂજા હિન્દુ રીત-રીવાજો મુજબ કરવામાં આવે છે.

આ વર્ષે અક્ષરધામ મંદિરમાં ભક્તો દ્વારા ભગવાનને કુલ 1221 શુદ્ધ શાકાહારી સાત્વિક વ્યંજનોના ભોગ લગાવવામાં આવશે. આ સિવાય પારંપરિક અનુષ્ઠાન જેમ કે લક્ષ્મીપૂજા, શરદ પૂજા, ગણેશ પૂજા, હનુમાન પૂજા હિન્દુ રીત-રીવાજો મુજબ કરવામાં આવે છે.

4 / 5
ઉલ્લેખનીય છે કે બીએપીએસ સંસ્થાએ તાજેત્તરમાં જ અમેરિકાના રોબિન્સવિલેમાં આધુનિક દુનિયાનું સૌથી મોટુ હિન્દુ મંદિરનું નિર્માણ કર્યુ છે. આ સિવાય આગામી વર્ષની શરૂઆતમાં અબૂધાબીમાં એક ભવ્ય મંદિર સ્થાપિત કરવામાં આવશે, જ્યાં દિવાળીનો તહેવાર ખુબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બીએપીએસ સંસ્થાએ તાજેત્તરમાં જ અમેરિકાના રોબિન્સવિલેમાં આધુનિક દુનિયાનું સૌથી મોટુ હિન્દુ મંદિરનું નિર્માણ કર્યુ છે. આ સિવાય આગામી વર્ષની શરૂઆતમાં અબૂધાબીમાં એક ભવ્ય મંદિર સ્થાપિત કરવામાં આવશે, જ્યાં દિવાળીનો તહેવાર ખુબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવશે.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">