AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં સૂર્યકુમાર બનશે કેપ્ટન, બુમરાહને મળશે આરામ

વર્લ્ડ કપ 2023ના અભિયાનમાં અંતિમ ક્ષણમાં નિષ્ફળ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે નવા અભિયાન માટે તૈયાર થશે. કાંગારુઓ સામે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝમાં ટકરાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2023 | 2:38 PM
Share
23 નવેમ્બર, 2023થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની શરુઆત થશે.  વર્લ્ડ કપમાં સૂર્યાકુમાર યાદવ ફલોપ રહ્યો હતો. તેમ છતા તેને ટી20 માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવી શકે છે.

23 નવેમ્બર, 2023થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની શરુઆત થશે. વર્લ્ડ કપમાં સૂર્યાકુમાર યાદવ ફલોપ રહ્યો હતો. તેમ છતા તેને ટી20 માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવી શકે છે.

1 / 5
મીડિયા રિપોર્ટ અનુસાર, સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમની સુકાન સંભાળતા જોવા મળશે. ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની કોઈ આધિકારિક જાહેરાત થઈ નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર, સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમની સુકાન સંભાળતા જોવા મળશે. ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની કોઈ આધિકારિક જાહેરાત થઈ નથી.

2 / 5
ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના નામ પર વિચાર થઈ રહ્યો છે. પણ જો તે ફિટ ના થાય તો સૂર્યાકુમાર યાદવ જ ટીમના કેપ્ટન રહેશે.

ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના નામ પર વિચાર થઈ રહ્યો છે. પણ જો તે ફિટ ના થાય તો સૂર્યાકુમાર યાદવ જ ટીમના કેપ્ટન રહેશે.

3 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે હમણા સુધી 26 ટી20 મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 10 અને ભારતે 15 મેચમાં જીત મેળવી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે હમણા સુધી 26 ટી20 મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 10 અને ભારતે 15 મેચમાં જીત મેળવી હતી.

4 / 5
ભારત vs ઓસ્ટ્રેલિયા T20 સિરીઝ શેડ્યૂલ: 1લી T20: 23 નવેમ્બર, વિશાખાપટ્ટનમ, 2જી T20: 26 નવેમ્બર, તિરુવનંતપુરમ, ત્રીજી T20: 28 નવેમ્બર, ગુવાહાટી, 4થી T20: 1 ડિસેમ્બર, રાયપુર, પાંચમી T20: 03 ડિસેમ્બર, બેંગલુરુ

ભારત vs ઓસ્ટ્રેલિયા T20 સિરીઝ શેડ્યૂલ: 1લી T20: 23 નવેમ્બર, વિશાખાપટ્ટનમ, 2જી T20: 26 નવેમ્બર, તિરુવનંતપુરમ, ત્રીજી T20: 28 નવેમ્બર, ગુવાહાટી, 4થી T20: 1 ડિસેમ્બર, રાયપુર, પાંચમી T20: 03 ડિસેમ્બર, બેંગલુરુ

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">