AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોલકાતા નાઈટ રાઈડર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ કેપ્ટન શ્રેયસ અય્યર છે, જ્યારે કોચ ચંદ્રકાંત પંડિત, માલિક શાહરૂખ ખાન, જુહી ચાવલા અને જય મહેતા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા શહેરનું પ્રતિનિધિત્વ કરતી ક્રિકેટ ટીમ છે. આ ફ્રેન્ચાઇઝી બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અભિનેત્રી જુહી ચાવલા અને તેના પતિ જય મહેતાની છે. સેલિબ્રિટી માલિકોની આ ટીમ હોવાને કારણે ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર આ ફ્રેન્ચાઇઝીએ 2011માં પ્રથમ વખત IPL પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું.

ટીમ ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને 2012માં IPL ચેમ્પિયન બની હતી. T20માં કોઈપણ ભારતીય ટીમ દ્વારા સૌથી લાંબી જીતનો રેકોર્ડ નાઈટ રાઈડર્સના નામે છે, કોલકાતા સિઝન 2011 થી પાંચ વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. ગૌતમ ગંભીરના નેતૃત્વમાં 2012 અને 2014માં IPL ટાઇટલ જીત્યા છે.

 

 

Read More

Breaking News: KKRએ RCBની ઉડાવી મજાક, IPL શરૂ થાય તે પહેલા જ ટક્કર શરુ

કોલકાતા નાઈટ રાઈડર્સે નવી સિઝન માટે તેમની જર્સી લોન્ચ કરી અને એક ખાસ વીડિયો રિલીઝ કર્યો. આ વીડિયોમાં KKR ની હરકતોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું, જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. KKR એ આ વીડિયોમાં RCB ની મજાક ઉડાવી હતી.

Breaking News: હર્ષિત રાણા IPL 2026 માંથી થયો બહાર, છતાં મળશે 4 કરોડ રૂપિયા, આ છે કારણ

IPL 2026 પહેલા KKR ને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો ફાસ્ટ બોલર હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર થઈ ગયો છે. જોકે, બહાર થયો હોવા છતાં તેને એક પણ મેચ રમ્યા વિના પણ 4 કરોડ રૂપિયા મળશે. જાણો કેવી રીતે.

Breaking News: પાકિસ્તાન સુપર લીગ છોડી IPLમાં રમશે આ ખેલાડી, KKR માં મુસ્તફિઝુર રહેમાનનું સ્થાન લેશે

પહેલા મુસ્તફિઝુર રહેમાનને બહાર કર્યો અને બાદમાં હર્ષિત રાણા ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર થઈ જતા KKR ની ફાસ્ટ બોલિંગ યુનિટ નબળી પડી ગઈ હતી. જો કે હવે આ યુવા ફાસ્ટ બોલર ટીમમાં સામલે થતા KKR ને ચોક્કસથી રાહત થઈ છે. ખાસ વાત એ છે કે આ ફાસ્ટ બોલરે IPLમાં રમવા પાકિસ્તાન સુપર લીગને છોડી દીધી છે.

Breaking News: IPL 2026 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી થયો આખી સિઝનમાંથી બહાર

IPL 2026 શરૂ થાય તે પહેલા જ કોલકાતા નાઈટ રાઇડર્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો યુવા ફાસ્ટ બોલર ઈજાના કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. KKR માટે આ સમાચાર ચોંકાવનારા છે કારણ કે ટીમે તેને ₹4 કરોડમાં રિટેન કર્યો હતો અને તે ટીમની બોલિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો ખેલાડી હતો.

Breaking News: અજિંક્ય રહાણેએ છોડી KKR ની કપ્તાની? IPL 2026 પહેલા રાજીનામાની પોસ્ટ વાયરલ

ટીમના ચેમ્પિયન કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમ છોડી દીધા બાદ 2025 ની સિઝનમાં અજિંક્ય રહાણેને કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, રહાણેની કેપ્ટનશીપ હેઠળ KKR પ્લેઓફ માટે ક્વોલિફાય પણ થઈ શક્યું ન હતું. હવે અજિંક્ય રહાણેએ KKR ના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હોવાની પોસ્ટ વાયરલ થઈ છે.

Breaking News : IPL 2026 પહેલા KKRના પૂર્વ ખેલાડી પર ICCએ પ્રતિબંધ લગાવ્યો, મેચ ફિક્સિંગ મામલે લેવામાં આવ્યું એક્શન

Javon Searles ICC Ban : આઈપીએલ 2026ની શરુઆત 28 માર્ચથી થવા જઈ રહી છે. તમામ ટીમે પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. આઈપીએલ પહેલા કેકેઆરના પૂર્વ ખેલાડી પર આઈસીસીએ પ્રતિંબધ લગાવ્યો છે. તો ચાલો જોઈએ કોણ છે આ ખેલાડી

IPL 2026 Full Squad : 28 માર્ચથી શરૂ થશે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓની સંપૂર્ણ યાદી

IPL ગવર્નિંગ કાઉન્સિલે IPL 2026 ની પ્રથમ 20 મેચોનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ચાર રાજ્યોમાં ચૂંટણીને કારણે, શેડ્યૂલના ફક્ત 15 દિવસ જ બાકી રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે IPL 2026 માં કઈ ટીમો ભાગ લેશે અને તેમાં કયા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

T20 WC Breaking : ફાઈનલમાં ગૌતમ ગંભીર એટલે જીત નિશ્ચિત ! 7 માંથી 7 ફાઈનલ જીતીને બનાવ્યો અનોખો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 જીતી ક્રિકેટ જગતમાં ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ભારતે સતત બીજી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો. આ જીત સાથે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તે ખેલાડી અને કોચ બંને રૂપે T20 વર્લ્ડ ચેમ્પિયન બનનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ બની ગયો છે. ખાસ વાત એ છે કે ગંભીર જેટલી ફાઈનલ રમ્યો છે તે બધામાં ભારતની જીત થઈ છે.

ક્રિકેટરના પરિવારમાં પાંચ ભાઈ-બહેન, પત્ની સાંસદ જુઓ ફોટો

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે.રિપોર્ટ અનુસાર રિંકુના પરિવારમાં તેના માતાપિતા સહિત સાત લોકો છે. રિંકુને પાંચ ભાઈ-બહેન છે.રિંકુ સિંહના પરિવાર પર વિશે જાણીએ.

શું KKR મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવા છતાં પૈસા ચૂકવશે? નિયમો જાણો

Mustafizur Rahman compensation : મુસ્તફિઝુર રહમાનને 9.2 કરોડની મોટી કિંમત પર ખરીદવામાં આવ્યો છે. કોઈ પણ ભૂલ વગર તેમને ટીમમાંથી દુર કરવામાં આવ્યો છે.તો શું હવે કેકેઆર આ ખેલાડીને પૈસા આપશે, ચાલો આઈપીએલનો નિયમ જાણીએ.

Breaking News : IPL 2026માંથી બહાર થશે શાહરૂખ ખાનની ટીમનો આ ખેલાડી, BCCIએ કર્યો આદેશ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી બાકાત રાખવાનો મોટો નિર્ણય લીધો છે. બોર્ડે ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને બાંગ્લાદેશી ફાસ્ટ બોલરને તેની ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.

જો શાહરુખખાન બાંગ્લાદેશીને IPL રમાડશે તો જોવા જેવી થશેઃ ભાજપના ધારાસભ્યે આપી લુખ્ખી ધમકી

આગામી એપ્રિલમાં શરુ થનાર ક્રિકેટ લીગ આઈપીએલમાં શાહરૂખ ખાનની ટીમ દ્વારા બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ખરીદવાથી રાજકીય વિવાદ થયો છે. ગાઝિયાબાદના લોની મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારોનો ઉલ્લેખ કરીને, નંદકિશોર ગુર્જરે બાગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ભારતમાં રમવા દેવાને ખોટું ગણાવ્યું અને શાહરૂખ ખાનની ટીમનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.

7 કરોડ રૂપિયાના ઓલરાઉન્ડરે એવો બોલ ફેંક્યો કે, લોકો વારંવાર જુએ છે આ Video

ILT20ના એલિમિનેટર મેચમાં એક નજારો જોવા મળ્યો હતો. જેમાં અબુ ધાબુ નાઈટરાઈડર્સના કેપ્ટન જેસન હોલ્ડરે બોલને હવામાં એવો થ્રો કર્યો કે, લોકો બોલને જોતા જ રહી ગયા હતા.

KKR દ્વારા બાંગ્લાદેશી ખેલાડીઓ પર ₹9.2 કરોડથી વધુ ખર્ચને લઈને વિવાદ, સુશાંત મહેતાના દાવાથી ચર્ચાએ વેગ પકડ્યો- જુઓ Video

તાજેતરમાં સ્પોર્ટ્સ એનાલિસ્ટ સુશાંત મહેતાના એક દાવા બાદ IPL અને ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે. તેમના જણાવ્યા અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ખેલાડીઓ પર ₹9.2 કરોડથી વધુ રકમ ખર્ચવામાં આવી રહી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો છે.

IPL 2026: KKR ને મોટો ઝટકો, જેના પર 9.2 કરોડ ખર્ચ્યા તે ખેલાડી આટલા દિવસો માટે IPLમાંથી બહાર

KKR ને IPL 2026 પહેલા મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે સ્ટાર ફાસ્ટ બોલર પર 9.2 કરોડ રૂપિયાનો મોટો દાવ લગાવ્યો હતો, પરંતુ હવે સમાચાર આવ્યા છે કે આ સ્ટાર ખેલાડી 8 દિવસ સુધી IPL માં નહીં રમે.

અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
g clip-path="url(#clip0_868_265)">