AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA : ભારત દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવાથી એક જીત દૂર, આવું પહેલા ક્યારેય નથી બન્યું

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ જોહાનિસબર્ગમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં હાલમાં 2-1થી આગળ છે અને સિરીઝ જીતવાની ઘણી નજીક છે. જો ટીમ ઈન્ડિયા સિરીઝની છેલ્લી મેચ જીતશે તો ટીમ ઈન્ડિયાના નામે એક ખાસ રેકોર્ડ બની જશે.

| Updated on: Nov 14, 2024 | 9:26 PM
Share
ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર 4 મેચની T20 શ્રેણી રમી રહી છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી 2 મેચ જીતીને શ્રેણીમાં 2-1થી આગળ છે, એટલે કે તે હવે શ્રેણી ગુમાવી શકે તેમ નથી. હવે શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ 15 નવેમ્બરે રમાશે. બંને ટીમો જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમશે.

ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર 4 મેચની T20 શ્રેણી રમી રહી છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી 2 મેચ જીતીને શ્રેણીમાં 2-1થી આગળ છે, એટલે કે તે હવે શ્રેણી ગુમાવી શકે તેમ નથી. હવે શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ 15 નવેમ્બરે રમાશે. બંને ટીમો જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમશે.

1 / 6
ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં રમી રહેલી ટીમ ઈન્ડિયા પાસે આ મેચ જીતીને એક ખાસ રેકોર્ડ બનાવવાની તક છે અને દક્ષિણ આફ્રિકામાં T20 શ્રેણી જીતવા માટે 6 વર્ષની રાહનો પણ અંત આવશે.

ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં રમી રહેલી ટીમ ઈન્ડિયા પાસે આ મેચ જીતીને એક ખાસ રેકોર્ડ બનાવવાની તક છે અને દક્ષિણ આફ્રિકામાં T20 શ્રેણી જીતવા માટે 6 વર્ષની રાહનો પણ અંત આવશે.

2 / 6
આ સાતમી વખત છે જ્યારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં T20 સિરીઝ રમી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માત્ર એક જ વખત સિરીઝ હારી છે. આ વખતે પણ ભારતને શ્રેણીમાં હારનો સામનો કરવો નહીં પડે. જો દક્ષિણ આફ્રિકા છેલ્લી મેચ જીતશે તો શ્રેણી ડ્રોમાં સમાપ્ત થશે. પરતું જો ટીમ ઈન્ડિયા જોહાનિસબર્ગમાં પણ જીતે છે, તો તે શ્રેણી 3-1થી જીતી લેશે. આ સાથે, આ પણ પ્રથમ વખત હશે જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીમાં કોઈ ટીમ 3 મેચ જીતશે.

આ સાતમી વખત છે જ્યારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં T20 સિરીઝ રમી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માત્ર એક જ વખત સિરીઝ હારી છે. આ વખતે પણ ભારતને શ્રેણીમાં હારનો સામનો કરવો નહીં પડે. જો દક્ષિણ આફ્રિકા છેલ્લી મેચ જીતશે તો શ્રેણી ડ્રોમાં સમાપ્ત થશે. પરતું જો ટીમ ઈન્ડિયા જોહાનિસબર્ગમાં પણ જીતે છે, તો તે શ્રેણી 3-1થી જીતી લેશે. આ સાથે, આ પણ પ્રથમ વખત હશે જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીમાં કોઈ ટીમ 3 મેચ જીતશે.

3 / 6
આ માત્ર બીજી વખત છે જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 કે તેથી વધુ મેચોની T20 શ્રેણી રમાઈ રહી છે. અગાઉ વર્ષ 2022માં દક્ષિણ આફ્રિકા ભારતના પ્રવાસે આવ્યું હતું. ત્યારે 5 મેચની T20 શ્રેણી રમાઈ હતી. પરંતુ આ શ્રેણી 2-2 થી બરાબરી પર સમાપ્ત થઈ. વાસ્તવમાં એક મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયા પાસે મોટી તક છે.

આ માત્ર બીજી વખત છે જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 કે તેથી વધુ મેચોની T20 શ્રેણી રમાઈ રહી છે. અગાઉ વર્ષ 2022માં દક્ષિણ આફ્રિકા ભારતના પ્રવાસે આવ્યું હતું. ત્યારે 5 મેચની T20 શ્રેણી રમાઈ હતી. પરંતુ આ શ્રેણી 2-2 થી બરાબરી પર સમાપ્ત થઈ. વાસ્તવમાં એક મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયા પાસે મોટી તક છે.

4 / 6
આ સિવાય ટીમ ઈન્ડિયાએ વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકામાં છેલ્લી T20 શ્રેણી જીતી હતી. ત્યારે બંને ટીમો વચ્ચે 3 મેચ રમાઈ હતી અને ભારતીય ટીમી ત્રણ મેચની આ સિરીઝ 2-1 થી જીતી હતી.

આ સિવાય ટીમ ઈન્ડિયાએ વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકામાં છેલ્લી T20 શ્રેણી જીતી હતી. ત્યારે બંને ટીમો વચ્ચે 3 મેચ રમાઈ હતી અને ભારતીય ટીમી ત્રણ મેચની આ સિરીઝ 2-1 થી જીતી હતી.

5 / 6
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 30 T-20 મેચ રમાઈ છે. આમાં ભારતે 17 મેચ જીતી છે અને દક્ષિણ આફ્રિકાએ 12 મેચ જીતી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. એટલે કે T20માં દક્ષિણ આફ્રિકા પર ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. બીજી તરફ, ભારતીય ટીમ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં કુલ 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 4 મેચ જીતી છે અને બે મેચ હારી છે. (All Photo Credit : BCCI / X)

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 30 T-20 મેચ રમાઈ છે. આમાં ભારતે 17 મેચ જીતી છે અને દક્ષિણ આફ્રિકાએ 12 મેચ જીતી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. એટલે કે T20માં દક્ષિણ આફ્રિકા પર ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. બીજી તરફ, ભારતીય ટીમ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં કુલ 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 4 મેચ જીતી છે અને બે મેચ હારી છે. (All Photo Credit : BCCI / X)

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">