AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિંકુ સિંહ

રિંકુ સિંહ

રિંકુ ખાનચંદ સિંહ ભારતીય ક્રિકેટર છે. તે ડાબોડી મિડલ ઓર્ડર બેટર છે અને પાર્ટ-ટાઈમ જમણેરી ઓફ બ્રેક બોલર પણ છે. રિંકુ સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ માટે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમે છે. તેણે ઓગસ્ટ 2023 માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. રિંકુ તેની વિસ્ફોટક બેટિંગ મેચ ફિનિશ કરવાની ક્ષમતા માટે ફેમસ છે. રિંકુ સિંહને શોર્ટ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ફ્યુચર સ્ટાર માનવામાં આવી રહ્યો છે.

Read More

Breaking News: કુલદીપના લગ્નમાં ધમાલ મચાવવા પહોંચ્યો ચહલ, રિંકુએ પ્રિયા સરોજ સાથે મારી દેહરાદૂનમાં એન્ટ્રી

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ પોતાના વ્યક્તિગત જીવનના નવા અધ્યાયમાં પ્રવેશવા જઈ રહ્યો છે. 14 માર્ચે મસૂરીના સેવોય હોટેલમાં તે તેની મંગેતર વંશિકા ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ ખાસ પ્રસંગે ભારતીય ક્રિકેટ જગતના ઘણા જાણીતા ખેલાડીઓ હાજર રહેવાના છે, જેમાં યુઝવેન્દ્ર ચહલ અને રિંકુ સિંહ પહેલાથી જ દેહરાદૂન પહોંચી ગયા છે.

T20 WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની ‘બેચલર ક્લબ’… અડધાથી વધુ ખેલાડીઓ છે અવિવાહિત

T20 વર્લ્ડ કપ 2026: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને તેનો ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યો. આ ટીમના ઘણા ખેલાડીઓ બેચલર ક્લબનો ભાગ છે. ચાલો જાણીએ કે કયા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે.

T20 વર્લ્ડ કપ 2026 જીતવા છતાં ટીમમાંથી બહાર થશે આ ખેલાડીઓ, બુમરાહ પણ નહીં રમે!

આવનારા સમયમાં જસપ્રીત બુમરાહ કદાચ T20 ટીમમાં જોવા ન મળે, આ સાથે રિંકુ સિંહ અને મોહમ્મદ સિરાજનું સ્થાન પણ જોખમમાં છે, જાણો આ પાછળનું મોટું કારણ શું છે.

પિતાના અવસાન પછી રિંકુ સિંહ T20 વર્લ્ડ કપ રમવા કેમ ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો ? પોતે કર્યો ખુલાસો

T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા પછી રિંકુ સિંહે તેના પિતા માટે એક ઈમોશનલ પોસ્ટ લખી છે. તેના પિતાનું T20 વર્લ્ડ કપ દરમિયાન કેન્સરથી સારવાર દરમિયાન અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ રીંકુ ફરી ટીમ સાથે જોડાયો હતો. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ રીંકુએ પિતાને યાદ કરતા ખાસ મેસેજ લખ્યો જેમાં તેણે મોટો ખુલાસો કર્યો.

Breaking : સચિન તેંડુલકરથી રિંકુ સિંહ સુધી… પરિજનોના અવસાન પછી પણ દેશ માટે ઉભા રહ્યા આ દિગ્ગજો

રમતજગતમાં પ્રતિભા જેટલી મહત્વની છે, એટલી જ મહત્વની માનસિક મજબૂતી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રમતા ખેલાડીઓ માટે વ્યક્તિગત જીવનના આઘાતો વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત મુશ્કેલ બને છે. તેમાં પણ પરિજનને ગુમવ્યા બાદ ફરી મેદાનમાં ફરવું અને પર્ફોમ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. છતાં કેટલાક ક્રિકેટરોએ વ્યક્તિગત દુઃખને શક્તિમાં ફેરવી દેશ માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા જ સંકલ્પશીલ ખેલાડીઓ પર એક નજર કરીએ.

Breaking News : રિંકુ સિંહ ટીમ ઈન્ડિયામાં પાછો ફરશે, પિતાના મૃત્યુના થોડા જ કલાકોમાં લીધો હિંમતવાન નિર્ણય

26 ફેબ્રુઆરીએ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ માટે રિંકુ સિંહ મેદાન પર હતો. જોકે, મેચના થોડા કલાકો પછી 27 ફેબ્રુઆરીની સવારે તેના પિતાનું અવસાન થયું, જેના કારણે તેને ટીમ છોડીને ઘરે પાછા ફરવાની ફરજ પડી. પિતાના મૃત્યુ છતાં તેણે એક હિંમતવાન નિર્ણય લીધો છે અને હવે તે આગામી મેચમાં ટીમ ઈન્ડિયામાં ફરી જોડાશે.

Breaking News : રિંકુ સિંહે પિતાને અંતિમ વિદાય આપી, મોટા ભાઈએ કર્યા અંતિમ સંસ્કાર

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું 27 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. રિંકુ સિંહ પિતાના અંતિમ દર્શન માટે અલીગઢ પહોંચ્યો હતો. ખાનચંદ સિંહની અંતિમયાત્રા અને અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ક્રિકેટર T20 વર્લ્ડ કપ અધવચ્ચે છોડીને ઘરે પાછો ફર્યો

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરને અચાનક ઘરે પાછા ફરવું પડ્યું છે. તે ચેન્નાઈથી ઘરે પરત ફર્યો છે. સ્ટાર ખેલાડીના ઘરે પાછા ફરવાનું કારણ કૌટુંબિક કટોકટી હોવાનું કહેવાય છે.

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 0 પર આઉટ થવામાં નંબર 1, ઈટાલી-ઓમાન કરતા પણ ખરાબ રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનની બધી સીમાઓ તોડી નાખી છે. ટીમ અત્યાર સુધી ફક્ત એક જ મેચ હારી છે, પરંતુ ટીમના ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ વાર 0 પર આઉટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે.

T20 WC Breaking : સુપર 8 માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી અભિષેક શર્મા સહિત આ 3 ખેલાડીઓ થશે બહાર!

2026 ના T20 વર્લ્ડ કપના સુપર 8 તબક્કાની શરૂઆત સાથે ટીમ ઈન્ડિયા માટે પડકારો વધુ કઠિન બનવાના છે. ગ્રુપ સ્ટેજમાં ચારેય મેચ જીતી ટોચ પર રહેલી ભારતીય ટીમ હવે મજબૂત ટીમો સામે ટકરાશે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવા વિચાર કરી શકે છે, અને કેટલાક ચોંકાવનારા નામો બહાર થઈ શકે છે.

T20 World Cup Breaking : ટીમ ઈન્ડિયાની બેટિંગ USA સામે ખરાબ રીતે નિષ્ફળ, ટોપ-ઓર્ડર બેટ્સમેનનો ફ્લોપ શો

IND vs USA: અમેરિકા સામે પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ પડી ભાંગી. પાવરપ્લેની અંતિમ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવતા ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. એક જ ઓવરમાં ટીમ ઈન્ડિયાની 3 વિકેટ પડી. સ્ટાર બેટ્સમેનો રહ્યા ફ્લોપ.

T20 World Cup Breaking : T20 વર્લ્ડ કપ પહેલા રિંકુ સિંહના ફેસબુક એકાઉન્ટ પર હેકર્સનો હુમલો, સાયબર ક્રાઈમનો ભોગ બન્યો

રિંકુ સિંહ હાલમાં ટીમ ઈન્ડિયા સાથે T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે, જ્યાં તે ફિનિશરની ભૂમિકા ભજવશે. જોકે, ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તે પહેલાં, તે આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે.

ક્રિકેટરના પરિવારમાં પાંચ ભાઈ-બહેન, પત્ની સાંસદ જુઓ ફોટો

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે.રિપોર્ટ અનુસાર રિંકુના પરિવારમાં તેના માતાપિતા સહિત સાત લોકો છે. રિંકુને પાંચ ભાઈ-બહેન છે.રિંકુ સિંહના પરિવાર પર વિશે જાણીએ.

Breaking News: રિંકૂ સિંહ તો મોટો ફિનિશર નીકળ્યો, ધોનીથી 90 બોલ ઓછા રમી આ સફળતા મેળવી

Rinku Singh : ફિનિશરનો અર્થ એમએસ ધોનીને માનવામાં આવતો હતો પરંતુ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટી20 મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી લીધી છે. મોટી વાત એ છે કે, તેમણે ધોનીની બરાબરી 90 બોલ ઓછા રમી કરી છે.

Breaking News: T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલનું પત્તું કપાયું, ઈશાન-રિંકુની વાપસી

T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં બનેલી આ ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીમની પસંદગી મુંબઈ સ્થિત BCCI મુખ્યાલયમાં થઈ હતી.

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">