AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિંકુ સિંહ

રિંકુ સિંહ

રિંકુ ખાનચંદ સિંહ ભારતીય ક્રિકેટર છે. તે ડાબોડી મિડલ ઓર્ડર બેટર છે અને પાર્ટ-ટાઈમ જમણેરી ઓફ બ્રેક બોલર પણ છે. રિંકુ સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ માટે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમે છે. તેણે ઓગસ્ટ 2023 માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. રિંકુ તેની વિસ્ફોટક બેટિંગ મેચ ફિનિશ કરવાની ક્ષમતા માટે ફેમસ છે. રિંકુ સિંહને શોર્ટ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ફ્યુચર સ્ટાર માનવામાં આવી રહ્યો છે.

Read More

Breaking News : પહેલી IPL જીત બાદ, રિંકુ સિંહે પ્રિયા સરોજની સાથે ગંગા આરતી કરી, જુઓ વીડિયો

ક્રિકેટર રિંકુ સિંહ અને તેની મંગેતર પ્રિયા સરોજ બાબા કાશી વિશ્વનાથના દર્શન કરી દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી કરી હતી. રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ થઈ ચૂકી છે. હવે બંન્ને ટુંક સમયમાં લગ્ન કરશે.

IPL 2026માં KKR vs RR વચ્ચેની મેચમાં ફિલ્ડરની એક મોટી ભૂલ બની રાજસ્થાનની હારનું કારણ

IPL 2026માં રાજસ્થાન vs KKR મેચમાં એક મોટી ભૂલ જેણે આખી મેચને બદલી નાખી. રવીન્દ્ર જાડેજા બોલિંગ કરી રહ્યો હતો અને RR ના ખેલાડીએ તેની મેહનત પર પાણી ફેરવી દીધું.

Breaking News: રિંકુ સિંહ કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી થશે બહાર ? આ ટ્રેન્ડ આપી રહ્યું છે મોટો સંકેત

કોલકાતા નાઈટ રાઈડર્સના વાઈસ કેપ્ટન રિંકુ સિંહનું IPL 2026માં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. તેણે છેલ્લી બે સિઝનમાં પણ સારું પ્રદર્શન નથી કર્યું. છતાં KKR એ તેને IPL 2026માં ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો. જે બાદ હવે રીંકુની ટીમમાંથી છુટ્ટી થઈ જશે તેવા સંકેત મળી રહ્યા છે. રીંકુની હકાલપટ્ટી પાછળ ફક્ત તેનું ખરાબ પ્રદર્શન જ નહીં, પણ એક ટ્રેન્ડ પણ જવાબદાર બની શકે છે.

Breaking News: IPLનો શ્રેષ્ઠ ફિલ્ડર, છેલ્લા પાંચ વર્ષમાં ફક્ત એક જ કેચ છોડ્યો, જાણો કોણ છે ટોપ 5 માં

IPLમાં છગ્ગા-ચોગ્ગા અને વિકેટની વધુ ચર્ચા થતી હોય છે, પરંતુ ફિલ્ડિંગ પણ મેચ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક કેચ મેચનું પરિણામ બદલી શકે છે. શું તમે જાણો છો કે IPLમાં કયા ખેલાડીની કેચિંગ એવરેજ શ્રેષ્ઠ છે? ચાલો જાણીએ કે 2022 થી 2026 સુધી શ્રેષ્ઠ કેચર રહેનાર ખેલાડી કોણ છે.

IPL 2026 ની MI vs KKR વચ્ચેની મેચમાં છેલ્લી ઓવરના પહેલા બોલે બુમરાહે કરેલી એક ભૂલ બની શકે મુંબઈની હારનું કારણ..!

IPL 2026 માં MI vs KKR મેચમાં છેલ્લી ઓવરમાં નાટકીય વળાંક આવ્યો. જસપ્રિત બુમરાહે નો-બોલ અને વાઈડ નાખીને દબાણ વધાર્યું, જે બાદના બોલમાં કારનામું થયું.

Breaking News : T20 વર્લ્ડ કપમાં નિષ્ફળતા છતાં રિંકુ સિંહને મળ્યું પ્રમોશન, હવે IPL 2026 માં ચાલશે સિક્કો! જાણો

IPL 2026 પહેલા KKR એ રિંકુ સિંહને ઉપ-કેપ્ટન બનાવી પ્રમોશન આપ્યું છે. T20 વર્લ્ડ કપમાં નિષ્ફળતા અને અંગત મુશ્કેલીઓ છતાં KKR એ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. આઠમી સિઝનમાં રિંકુ KKR ના વિશ્વસનીય ફિનિશર તરીકે ઉભર્યા છે.

Breaking News: IPL 2026 પહેલા રિંકુ સિંહની સરકારી નોકરી કન્ફર્મ, જાણો તેને કેટલો પગાર મળશે?

રિંકુ સિંહ હાલમાં IPL 2026 માટે સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ KKR માટે રમે તે પહેલા જ તેને ગુડ ન્યૂઝ મળ્યા છે. રિંકુ સિંહની સરકારી નોકરી કન્ફર્મ થઈ ગઈ છે. જાણો તેને ઉત્તર પ્રદેશ સરકારમાં કઈ નોકરી મળી છે અને તેને કેટલો પગાર મળશે.

Breaking News : IPL 2026 પહેલા Rinku Singhની સરકારી નોકરી પાક્કી, જાણો કેટલો પગાર મળશે ?

Rinku Singh, Regional Sports Officer: રિંકુ સિંહ હાલમાં IPL 2026 માટે પરસેવો પાડી રહ્યો છે પરંતુ KKRની ટીમમાંથી મેચમાં ઉતરતા પહેલા તેની સરકારી નોકરી પાક્કી થઈ ગઈ છે.

Breaking News: કુલદીપના લગ્નમાં ધમાલ મચાવવા પહોંચ્યો ચહલ, રિંકુએ પ્રિયા સરોજ સાથે મારી દેહરાદૂનમાં એન્ટ્રી

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ પોતાના વ્યક્તિગત જીવનના નવા અધ્યાયમાં પ્રવેશવા જઈ રહ્યો છે. 14 માર્ચે મસૂરીના સેવોય હોટેલમાં તે તેની મંગેતર વંશિકા ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ ખાસ પ્રસંગે ભારતીય ક્રિકેટ જગતના ઘણા જાણીતા ખેલાડીઓ હાજર રહેવાના છે, જેમાં યુઝવેન્દ્ર ચહલ અને રિંકુ સિંહ પહેલાથી જ દેહરાદૂન પહોંચી ગયા છે.

T20 WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની ‘બેચલર ક્લબ’… અડધાથી વધુ ખેલાડીઓ છે અવિવાહિત

T20 વર્લ્ડ કપ 2026: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને તેનો ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યો. આ ટીમના ઘણા ખેલાડીઓ બેચલર ક્લબનો ભાગ છે. ચાલો જાણીએ કે કયા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે.

T20 વર્લ્ડ કપ 2026 જીતવા છતાં ટીમમાંથી બહાર થશે આ ખેલાડીઓ, બુમરાહ પણ નહીં રમે!

આવનારા સમયમાં જસપ્રીત બુમરાહ કદાચ T20 ટીમમાં જોવા ન મળે, આ સાથે રિંકુ સિંહ અને મોહમ્મદ સિરાજનું સ્થાન પણ જોખમમાં છે, જાણો આ પાછળનું મોટું કારણ શું છે.

પિતાના અવસાન પછી રિંકુ સિંહ T20 વર્લ્ડ કપ રમવા કેમ ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો ? પોતે કર્યો ખુલાસો

T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા પછી રિંકુ સિંહે તેના પિતા માટે એક ઈમોશનલ પોસ્ટ લખી છે. તેના પિતાનું T20 વર્લ્ડ કપ દરમિયાન કેન્સરથી સારવાર દરમિયાન અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ રીંકુ ફરી ટીમ સાથે જોડાયો હતો. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ રીંકુએ પિતાને યાદ કરતા ખાસ મેસેજ લખ્યો જેમાં તેણે મોટો ખુલાસો કર્યો.

Breaking : સચિન તેંડુલકરથી રિંકુ સિંહ સુધી… પરિજનોના અવસાન પછી પણ દેશ માટે ઉભા રહ્યા આ દિગ્ગજો

રમતજગતમાં પ્રતિભા જેટલી મહત્વની છે, એટલી જ મહત્વની માનસિક મજબૂતી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રમતા ખેલાડીઓ માટે વ્યક્તિગત જીવનના આઘાતો વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત મુશ્કેલ બને છે. તેમાં પણ પરિજનને ગુમવ્યા બાદ ફરી મેદાનમાં ફરવું અને પર્ફોમ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. છતાં કેટલાક ક્રિકેટરોએ વ્યક્તિગત દુઃખને શક્તિમાં ફેરવી દેશ માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા જ સંકલ્પશીલ ખેલાડીઓ પર એક નજર કરીએ.

Breaking News : રિંકુ સિંહ ટીમ ઈન્ડિયામાં પાછો ફરશે, પિતાના મૃત્યુના થોડા જ કલાકોમાં લીધો હિંમતવાન નિર્ણય

26 ફેબ્રુઆરીએ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ માટે રિંકુ સિંહ મેદાન પર હતો. જોકે, મેચના થોડા કલાકો પછી 27 ફેબ્રુઆરીની સવારે તેના પિતાનું અવસાન થયું, જેના કારણે તેને ટીમ છોડીને ઘરે પાછા ફરવાની ફરજ પડી. પિતાના મૃત્યુ છતાં તેણે એક હિંમતવાન નિર્ણય લીધો છે અને હવે તે આગામી મેચમાં ટીમ ઈન્ડિયામાં ફરી જોડાશે.

Breaking News : રિંકુ સિંહે પિતાને અંતિમ વિદાય આપી, મોટા ભાઈએ કર્યા અંતિમ સંસ્કાર

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું 27 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. રિંકુ સિંહ પિતાના અંતિમ દર્શન માટે અલીગઢ પહોંચ્યો હતો. ખાનચંદ સિંહની અંતિમયાત્રા અને અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા
અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા
ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર
ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર
SIR સુધારા છતા મતદાર યાદીમાં એક જ મતદારના એક કરતા વધુ નામ
SIR સુધારા છતા મતદાર યાદીમાં એક જ મતદારના એક કરતા વધુ નામ
રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર
રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર
30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે: હેમાંગ જોશી
30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે: હેમાંગ જોશી
ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, રૂપાલાએ કહ્યું-ખાનદાન જોઈ મત આપો-Video
ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, રૂપાલાએ કહ્યું-ખાનદાન જોઈ મત આપો-Video
ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવારનો આરોપ
ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવારનો આરોપ
ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની આગાહી
નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો
નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">