સૂર્યકુમાર યાદવ
તોફાની અને 360-ડિગ્રી હાર્ડ હિટીંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટી-20 ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન છે. 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે તેણે ડેબ્યૂ કર્યુ હતુ, પણ 2018માં મુંબઇ સાથે જોડાયા બાદ તે બેટ્સમેન તરીકે ઊભરીને આવ્યો હતો.
સૂર્યકુમારે 2021માં અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિર્દીની શરૂઆત કરી હતી. આંતરાષ્ટ્રીય ટી-20માં સૂર્યકુમારે નવેમ્બર-2023 સુધીમાં 55 મેચમાં 1900થી વધુ રન કર્યા છે, જેમાં 3 સદી સામેલ છે, જ્યારે વનડેમાં 37 મેચમાં 700 થી વધુ અને એક માત્ર ટેસ્ટ મેચમાં 8 રન કર્યા છે. નવેમ્બર-2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી માટે સૂર્યકુમારની ભારતના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી અને તે પ્રથમ મેચની શરૂઆત સાથે ભારત માટે ક્રિકેટમાં 13મો કેપ્ટન બન્યો હતો.
Suryakumar Yadav : વર્લ્ડ કપ પહેલા ભારતીય કેપ્ટને કર્યું મોટું કારનામું, તોડ્યો વિશ્વ રેકોર્ડ, જાણો
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ન્યુઝીલેન્ડ સામેની T20I મેચમાં ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેણે માત્ર 1822 બોલમાં સૌથી ઝડપી 3000 T20I રન પૂરા કરીને મોહમ્મદ વસીમનો રેકોર્ડ તોડ્યો.
- Sagar Solanki
- Updated on: Jan 31, 2026
- 9:51 pm
Breaking News : ICC T20I માં કેપ્ટન સુર્યકુમાર યાદવનું મોટું કારનામું, પાંચ ખેલાડીઓને પાછળ છોડી હાંસલ કર્યો આ મુકામ
સૂર્યકુમાર યાદવે ICC T20I બેટિંગ રેન્કિંગમાં 12માથી 7મા સ્થાને શાનદાર વાપસી કરી છે. ન્યુઝીલેન્ડ સામેની T20I શ્રેણીમાં 171 રન અને 200+ સ્ટ્રાઈક રેટ સાથેના વિસ્ફોટક પ્રદર્શને તેને ટોપ 10માં ફરી સ્થાન અપાવ્યું છે.
- Sagar Solanki
- Updated on: Jan 28, 2026
- 5:07 pm
IND vs NZ: માત્ર 32 બોલમાં 76 રન બનાવ્યા, તો પછી કેપ્ટન સૂર્યકુમાર ઈશાન કિશન પર કેમ થયો ગુસ્સે?
ઈશાન કિશને મુશ્કેલ પરિસ્થિતિઓમાં જે રીતે પરફોર્મ કરી અડધી સદી બનાવી તે જોઈને બધા જ ખુશ થઈ ગયા. જોકે, આ ઇનિંગ દરમિયાન, સૂર્યકુમાર ઈશાન પર ગુસ્સે થઈ ગયા હતા, અને તેમણે મેચ પછી આ વાતનો ખુલાસો કર્યો.
- Devankashi rana
- Updated on: Jan 24, 2026
- 11:00 am
Breaking News : આખરે કેપ્ટને બતાવ્યો જલવો, Ind vs NZ મેચમાં 20 ઓવરનો ખેલ 15 ઓવરમાં સમેટી લીધો, ભારતીય ટીમે મેળવી જીત
IND vs NZ 2nd T20I: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરીને 7 વિકેટથી વિજય મેળવ્યો અને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી. ભારતે 209 રનના મોટા લક્ષ્યનો પીછો માત્ર 92 બોલમાં કરી લીધો, જે T20 ઇતિહાસમાં એક નોંધપાત્ર સિદ્ધિ છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની મેચવિનિંગ ઇનિંગ્સ આ જીતનું મુખ્ય આકર્ષણ રહી.
- Sagar Solanki
- Updated on: Jan 23, 2026
- 11:03 pm
IND vs NZ મેચ બાદ 8 બેટ્સમેનને લઈ સૂર્યકુમાર યાદવનું મોટું નિવેદન, જાણો શું કહ્યું..
Suryakumar Yadav, IND vs NZ: નાગપુર T20માં ભારતની શાનદાર જીત બાદ, સૂર્યકુમાર યાદવે 8 બેટ્સમેનની રણનીતિ અને પોતાના બેટિંગ ફોર્મ પર ખુલ્લેઆમ વાત કરી.
- Sagar Solanki
- Updated on: Jan 22, 2026
- 5:17 pm
સૂર્યકુમાર યાદવ માનહાનિનો કેસ હારી જશે, તો હું તેના વિરુદ્ધ 500 કરોડનો કેસ દાખલ કરીશ, ખુશી મુખર્જીની ચીમકી
ખુશી મુખર્જીએ દાવો કર્યો હતો કે, સૂર્યકુમાર યાદવ તેને મેસેજ કરતો હતો. ત્યારબાદથી ખુશી મુખર્જી ચર્ચામાં છે. સૂર્યકુમાર યાદવના ચાહકો અને તેની વચ્ચે હવે ચર્ચાઓ શરુ થઈ છે.
- Nirupa Duva
- Updated on: Jan 22, 2026
- 1:05 pm
Breaking News : સૂર્યકુમાર યાદવ પહેલી T20 મેચમાં રમવા ઉતરતાની સાથે જ રેકોર્ડ બુકમાં નામ નોંધાવશે
પહેલા ટેસ્ટ અને ત્યારબાદ વનડે સીરિઝમાં હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયા બુધવારના રોજ આજથી ટી20 સીરિઝને બચાવવાના ડર સાથે મેદાનમાં ઉતરશે.ટી20 મેચની શરુઆત 21 જાન્યુઆરથી થવા જઈ રહી છે. સૂર્ય કુમાર યાદવ મેદાનમાં આવતા જ રેકોર્ડ નોંધશે.
- Nirupa Duva
- Updated on: Jan 21, 2026
- 4:54 pm
Breaking News : સ્ટાર ખેલાડી માટે સૂર્યકુમાર યાદવનું મોટું બલિદાન, મેચ પહેલા કેપ્ટને કરી જાહેરાત
સૂર્યકુમાર યાદવે ભારત-ન્યુઝીલેન્ડ T20I શ્રેણીમાં કેપ્ટન તરીકે મોટું બલિદાન આપ્યું છે. ઈજાગ્રસ્ત તિલક વર્માની જગ્યાએ સ્ટાર ખેલાડીને સ્થાન મળ્યું.
- Sagar Solanki
- Updated on: Jan 20, 2026
- 7:17 pm
T20 સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ રાતના અંધારામાં જંગલ સફારીનો આનંદ માણ્યો, જુઓ એક અદ્ભુત નજારો
IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ટી20 મેચ નાગપુરમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ટાઈગર રિઝર્વમાં ફરવાનો પ્લાન બનાવ્યો હતો. જેના ફોટો અને વીડિયો સામે આવ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jan 20, 2026
- 11:35 am
Breaking News : સૂર્યકુમાર યાદવ પર આરોપ લગાવવુ મોડેલને મોંઘુ પડ્યું ,ખુશી મુખર્જી પર ₹100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો
ભારતીય ટીમના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર વર્ષ 2025ના અંતમાં વિવાદોમાં રહેનારી મોડલ ખુશી મુખર્જીએ મોટા આરોપ લગાવ્યા હતા. તેમનું કહેવું હતુ કે, સ્ટાર ભારતીય ખેલાડી પહેલા તેને મેસેજ કરતો હતો. હવે મોડલ માનહાનિના કેસમાં ફસાય છે.
- Nirupa Duva
- Updated on: Jan 14, 2026
- 11:04 am
કોણ છે ખુશી મુખર્જી, જેણે સૂર્યકુમાર યાદવ પર મેસેજ કરવાનો આરોપ લગાવ્યો
અભિનેત્રી અને મોડલ ખુશી મુખર્જીએ દાવો કર્યો કે, ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ તેને ખુબ મેસેજ કરતો હતો. પોતાના નિવેદનથી ચર્ચામાં રહેનારી ખુશીનું કહેવું હતુ કે, હવે તેની સાથે વાત કરતી નથી.
- Nirupa Duva
- Updated on: Dec 30, 2025
- 2:34 pm
ગૌતમ ગંભીર, સૂર્યા અને અગરકરે ગિલને અંધારામાં કેમ રાખ્યો? આ એક નિર્ણય 2 દિવસ સુધી ગુપ્ત કેમ રાખવામાં આવ્યો? સિલેક્શનને લઈને થયો ચોંકાવનારો ખુલાસો
શુભમન ગિલને લખનૌમાં ચોથી T20I પહેલા ઈજા થઈ હતી, જેના કારણે તે પાંચમી મેચમાં રમી શક્યો ન હતો. જો કે, તે સમયે પણ ગિલ ટીમનો વાઇસ-કેપ્ટન હતો પરંતુ 24 કલાકથી ઓછા સમયમાં જ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
- Ravi Prajapati
- Updated on: Dec 21, 2025
- 7:47 pm
T20 વર્લ્ડ કપ 2026 પહેલા ગૌતમ ગંભીરે લીધો યુ-ટર્ન? સૂર્યકુમાર યાદવે ખોલ્યું રહસ્ય
BCCI એ ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હાજર હતો. તેણે ટુર્નામેન્ટ પહેલા એક મોટી જાહેરાત કરી હતી, જે બાદ એવું લાગી રહ્યું છે કે T20 વર્લ્ડ કપ 2026 પહેલા કોચ ગૌતમ ગંભીરે મોટો યુ-ટર્ન લીધો છે.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 6:42 pm
Breaking News: T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલનું પત્તું કપાયું, ઈશાન-રિંકુની વાપસી
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં બનેલી આ ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીમની પસંદગી મુંબઈ સ્થિત BCCI મુખ્યાલયમાં થઈ હતી.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 5:36 pm
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ પર લટકતી તલવાર! ટીમ ઈન્ડિયાની શનિવારે થશે જાહેરાત, આ ખેલાડી પર સૌની નજર
2024ના T20 વર્લ્ડ કપ બાદ સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં ભારતીય ટીમે એશિયા કપ જેવી શ્રેણી અને ટુર્નામેન્ટમાં સફળતા મેળવી હતી. જોકે, કેપ્ટન તરીકે સારું પ્રદર્શન હોવા છતાં, સૂર્યકુમારનું પોતાનું બેટિંગ ફોર્મ લાંબા સમયથી ચિંતાનો વિષય બન્યું છે.
- Sagar Solanki
- Updated on: Dec 20, 2025
- 8:07 am