સૂર્યકુમાર યાદવ
તોફાની અને 360-ડિગ્રી હાર્ડ હિટીંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટી-20 ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન છે. 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે તેણે ડેબ્યૂ કર્યુ હતુ, પણ 2018માં મુંબઇ સાથે જોડાયા બાદ તે બેટ્સમેન તરીકે ઊભરીને આવ્યો હતો.
સૂર્યકુમારે 2021માં અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિર્દીની શરૂઆત કરી હતી. આંતરાષ્ટ્રીય ટી-20માં સૂર્યકુમારે નવેમ્બર-2023 સુધીમાં 55 મેચમાં 1900થી વધુ રન કર્યા છે, જેમાં 3 સદી સામેલ છે, જ્યારે વનડેમાં 37 મેચમાં 700 થી વધુ અને એક માત્ર ટેસ્ટ મેચમાં 8 રન કર્યા છે. નવેમ્બર-2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી માટે સૂર્યકુમારની ભારતના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી અને તે પ્રથમ મેચની શરૂઆત સાથે ભારત માટે ક્રિકેટમાં 13મો કેપ્ટન બન્યો હતો.
R Ashwin : સૂર્યકુમારને ટીમમાંથી બહાર કરતા અશ્વિને BCCI પર લગાવ્યા ગંભીર આરોપ!
સૂર્યકુમાર યાદવે માત્ર પોતાની કેપ્ટનશીપ ગુમાવી નથી પરંતુ T20 ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતે તેની કેપ્ટનશીપ હેઠળ 2026નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
- Dhruval Shah
- Updated on: Jun 7, 2026
- 9:54 am
Breaking News: કેપ્ટનશીપ અને ટીમમાંથી સ્થાન ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવની પહેલી પ્રતિક્રિયા, જાણો SKY એ શું કહ્યું?
BCCI એ સૂર્યકુમાર યાદવ પાસેથી T20I કેપ્ટનશીપ છીનવી લીધી છે. તેને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ, સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. કેપ્ટનશીપ અને ટીમમાંથી સ્થાન ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવની પહેલી પ્રતિક્રિયા શું હતી? ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 5:17 pm
Suryakumar Yadav : ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ કાયમ માટેનો OUT? શું કહ્યું અજીત અગરકરે!
કોઈએ કલ્પના કરી નહીં હશે કે ભારતને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો અને ટીમનો કેપ્ટન બનેલો ખેલાડી સૂર્યકુમાર યાદવ માત્ર 22 મહિનાના ટૂંકા ગાળામાં પોતાની કેપ્ટનશીપ જ નહીં, પરંતુ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પણ ગુમાવી દેશે.
- Dhruval Shah
- Updated on: Jun 6, 2026
- 4:05 pm
Breaking News: શ્રેયસ અય્યર બન્યો ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન, સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત
BCCI ની પસંદગી સમિતિએ 6 જૂન, શનિવારના રોજ મુંબઈમાં BCCI મુખ્યાલયમાં બેઠક યોજી હતી, જેમાં ભારતના આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસ અને શ્રીલંકામાં ભારત A સામેની બિનસત્તાવાર ટેસ્ટ મેચ માટે ટીમોની પસંદગી કરી હતી. BCCI ભારતના નવા T20 કેપ્ટનની પણ જાહેરાત કરી છે. આ સાથે જ સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત થયો છે અને શ્રેયસ અય્યરના યુગની શરૂઆત થઈ છે.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 3:50 pm
India T20I Squad : વૈભવ સૂર્યવંશીની ઈન્ડિયન ટીમમાં એન્ટ્રી ! આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે India T20I ટીમની થઈ જાહેરાત
India T20I Squad Announcement: વૈભવ સૂર્યવંશીની ટીમમાં એન્ટ્રી થઈ છે. આથી તે પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે, સંભવતઃ આયર્લેન્ડ શ્રેણી માટે ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવશે.
- Devankashi rana
- Updated on: Jun 6, 2026
- 1:47 pm
Breaking News: T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાને શું-શું આપ્યું? તેની કેપ્ટનશીપ બચાવી શકાઈ હોત જો…
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ પર મોટો ખતરો છે. એવું માનવામાં આવે છે કે BCCI હવે નવા T20 કેપ્ટનની શોધ કરી રહ્યું છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો હોવા છતાં, ટીમમાં તેનું સ્થાન હવે સુરક્ષિત નથી. ચાલો જાણીએ T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાને શું આપ્યું છે.
- Smit Chauhan
- Updated on: Jun 4, 2026
- 8:58 pm
Breaking News : T20માં ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન બનવાની રેસમાં કોણ કોણ છે જાણો
India's Next T20 Captain : ભારતની ટી20 ટીમના નવા કેપ્ટનને લઈ સસ્પેન્સ હવે થોડા સમયમાં જ પૂર્ણ થવાનું છે.હવે માત્ર નામ જાહેર કરવાની જ વાર છે, ટુંકમાં સૂર્યકુમાર યાદવના સ્થાન પર ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટન બનવાની રેસમાં 2 નામ સૌથી આગળ ચાલી રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jun 4, 2026
- 8:13 am
Breaking News :સૂર્યકુમાર યાદવ પાસેથી ભારતીય T20 કેપ્ટનશીપ છીનવાઈ ગઈ, કોણ લેશે સ્થાન?
સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો લાગી શકે છે. રિપોર્ટ મુજબ આ ખેલાડીને ભારતની ટી20 કેપ્ટનશીપમાંથી દુર કરાશે.એટલું જ નહી ટીમ ઈન્ડિયામાં સિલેક્શન પણ થયું નથી. જાણો સમગ્ર મામલો
- Nirupa Duva
- Updated on: Jun 4, 2026
- 8:12 am
Breaking News: IPL 2026 પછી સૂર્યકુમાર યાદવ મુંબઈ T20 લીગમાં પણ નિષ્ફળ ગયો, ટીમને પણ મળી કારમી હાર
સૂર્યકુમાર યાદવની IPL 2026 ની સિઝન ખરાબ રહી, જેના કારણે તેને T20 ટીમમાંથી બહાર કરવાની માંગણીઓ થઈ. મુંબઈ T20 લીગ તેના માટે એક મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે, પરંતુ અહીં પણ તેની શરૂઆત સારી રહી નથી.
- Smit Chauhan
- Updated on: Jun 2, 2026
- 8:25 pm
Breaking News: મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાને હેરાન કરનારા ચાર લોકો કોણ હતા ? હવે MIની કમાન કોણ સંભાળશે ?
હાર્દિક પંડ્યા 2024 માં મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને તરત જ તેને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. જોકે, રોહિત શર્માના સ્થાને તેને આ જવાબદારી સોંપવામાં આવી ત્યારથી ચાહકો તેનો વિરોધ કરી રહ્યા છે. ટીમમાં પણ તણાવ ચાલુ રહ્યો. જે બાદ સતત ત્રણ સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ હાર્દિકે MI ની કપ્તાની છોડી દીધી હોવાના સમાચાર સામે આવ્યા છે, જે બાદ સવાલ એ છે કે હવે કોણ બનશે મુંબઈનો નવો કેપ્ટન.
- Smit Chauhan
- Updated on: May 29, 2026
- 6:40 pm
Breaking News: IPL પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓ, જાણો કોણ છે નંબર-1
IPLમાં લીગ સ્ટેજ દરમિયાન ઘણા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરે છે, પરંતુ પ્લેઓફમાં દબાણ વચ્ચે સતત સારું પ્રદર્શન કરવું દરેકના બસની વાત નથી. નોકઆઉટ મેચ માં જ સાચા મેચ વિનર્સ સામે આવે છે. IPL ઈતિહાસમાં કેટલાક બેટ્સમેનોએ પ્લેઓફમાં પોતાની બેટિંગથી ટીમને જીત અપાવી છે અને ખાસ ઓળખ બનાવી છે. ચાલો જાણીએ પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓ કોણ છે. આ યાદીમાં CSK અને મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓનો દબદબો જોવા મળે છે.
- Smit Chauhan
- Updated on: May 26, 2026
- 6:13 pm
Breaking News: સૂર્યકુમાર યાદવ પાસેથી T20 કેપ્ટનશીપ છીનવાઈ જશે? BCCI નહીં, આ માણસ લેશે અંતિમ નિર્ણય!
સતત ખરાબ ફોર્મને કારણે ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવના ભવિષ્ય પર પ્રશ્નાર્થ છે. BCCI ટૂંક સમયમાં સૂર્યા અંગે મોટો નિર્ણય લઈ શકે છે, અને એક વ્યક્તિ આ નિર્ણયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જાણો કોણ છે આ વ્યક્તિ.
- Smit Chauhan
- Updated on: May 23, 2026
- 8:53 pm
Breaking News: મુંબઈ ઈન્ડિયન્સે સતત 3 મેચમાં 3 કેપ્ટન બદલ્યા, IPL ઈતિહાસમાં આવું કરનાર બીજી ટીમ બની
IPL 2026 ની 65મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ફુલ-ટાઈમ કેપ્ટન હાર્દિક પંડ્યા મેદાનમાં ઉતર્યો હતો. હાર્દિક પંડ્યા ઈજાને કારણે છેલ્લી કેટલીક મેચોથી બહાર હતો, જોકે તેની વાપસીથી એવી ઘટના બની, જે પહેલા IPL 2013 માં બની હતી.
- Smit Chauhan
- Updated on: May 20, 2026
- 8:23 pm
Breaking News: ધર્મશાલામાં ફસાયું મુંબઈ ઈન્ડિયન્સ, મજબૂરીમાં ફરી બદલશે કેપ્ટન, આ સ્ટારને કમાન સોંપાશે!
મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026 ની પોતાની 12 મી મેચ પંજાબ કિંગ્સ સામે રમશે. ધર્મશાલામાં આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ ફસાયું છે. મુંબઈને ફરી નવા કેપ્ટનની જાહેરાત કરવી પડી શકે છે.
- Smit Chauhan
- Updated on: May 14, 2026
- 5:44 pm
Breaking News: હાર્દિક પંડ્યા બહાર ! રોહિત-સૂર્યકુમાર નહીં, આ ખેલાડી બનશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન?
મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી કેટલીક સિઝન નિરાશાજનક રહી છે અને હવે ટીમની કેપ્ટનશીપને લઈને પણ ચર્ચાઓ તેજ બની છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી, જેના કારણે તેમના ભવિષ્ય પર સવાલો ઊભા થયા છે. ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પણ હાર્દિકને બદલે જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવાની માંગ ઉઠાવી છે.
- Smit Chauhan
- Updated on: May 12, 2026
- 7:51 pm