AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK T20 WC Breaking: ભારત-પાકિસ્તાન મેચમાં ફરી સંકટના વાદળો, 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં ભારે વરસાદની આગાહી

આગામી 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ પર વરસાદનું સંકટ છે. હવામાન વિભાગે ગંભીર ચેતવણી જાહેર કરી છે અને ચાર કલાક સુધી વરસાદની આગાહી કરી છે. તોફાનની શક્યતા પણ દર્શાવવામાં આવી હોવાથી ચાહકોમાં નિરાશા ફેલાઈ છે.

| Updated on: Feb 13, 2026 | 8:36 PM
Share
T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રવિવારે, 15 ફેબ્રુઆરીએ કોલંબો ખાતે રમાવાનો છે. પરંતુ શ્રીલંકાના હવામાન વિભાગે 15 અને 16 ફેબ્રુઆરી માટે ભારે વરસાદ અને વીજળી સાથેના તોફાનની ચેતવણી જાહેર કરી છે. આ આગાહીથી ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ પર સવાલો ઊભા થયા છે.

T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રવિવારે, 15 ફેબ્રુઆરીએ કોલંબો ખાતે રમાવાનો છે. પરંતુ શ્રીલંકાના હવામાન વિભાગે 15 અને 16 ફેબ્રુઆરી માટે ભારે વરસાદ અને વીજળી સાથેના તોફાનની ચેતવણી જાહેર કરી છે. આ આગાહીથી ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ પર સવાલો ઊભા થયા છે.

1 / 5
હવામાન માહિતી આપતી સંસ્થા AccuWeather મુજબ, મેચના દિવસે અંદાજે ચાર કલાક વરસાદ પડી શકે છે. સાથે જ 26 ટકા તોફાનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો આગાહી સાચી સાબિત થાય તો મેચમાં વિલંબ અથવા રદ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આયોજકો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

હવામાન માહિતી આપતી સંસ્થા AccuWeather મુજબ, મેચના દિવસે અંદાજે ચાર કલાક વરસાદ પડી શકે છે. સાથે જ 26 ટકા તોફાનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો આગાહી સાચી સાબિત થાય તો મેચમાં વિલંબ અથવા રદ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આયોજકો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

2 / 5
આ મેચ પહેલા રાજકીય તણાવ પણ જોવા મળ્યો હતો. પાકિસ્તાન સરકારે શરૂઆતમાં ભારત સામે રમવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ICC દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચાઓ યોજાઈ અને અંતે પાકિસ્તાન ટીમ મેચ રમવા માટે સંમત થયું. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ ચર્ચાઓમાં જોડાયું હતું.

આ મેચ પહેલા રાજકીય તણાવ પણ જોવા મળ્યો હતો. પાકિસ્તાન સરકારે શરૂઆતમાં ભારત સામે રમવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ICC દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચાઓ યોજાઈ અને અંતે પાકિસ્તાન ટીમ મેચ રમવા માટે સંમત થયું. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ ચર્ચાઓમાં જોડાયું હતું.

3 / 5
ઇતિહાસની વાત કરીએ તો T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ આઠ મુકાબલા રમાયા છે. જેમાં ભારતીય ટીમે સાત મેચોમાં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાનને માત્ર એક જ વખત સફળતા મળી છે. પાકિસ્તાનનો એકમાત્ર વિજય 2021માં નોંધાયો હતો.

ઇતિહાસની વાત કરીએ તો T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ આઠ મુકાબલા રમાયા છે. જેમાં ભારતીય ટીમે સાત મેચોમાં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાનને માત્ર એક જ વખત સફળતા મળી છે. પાકિસ્તાનનો એકમાત્ર વિજય 2021માં નોંધાયો હતો.

4 / 5
આંકડાઓ ભારત તરફ ઝુકતા દેખાય છે, પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. હવે બધાની નજર હવામાન પર ટકેલી છે. જો વરસાદ વિક્ષેપ ન કરે તો વિશ્વભરના કરોડો ચાહકોને રોમાંચક મુકાબલો જોવા મળશે. જોકે, હાલ માટે કોલંબોના આકાશમાં છવાયેલા વાદળો ચાહકોની ધડકન વધારી રહ્યા છે. (PC: PTI/X)

આંકડાઓ ભારત તરફ ઝુકતા દેખાય છે, પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. હવે બધાની નજર હવામાન પર ટકેલી છે. જો વરસાદ વિક્ષેપ ન કરે તો વિશ્વભરના કરોડો ચાહકોને રોમાંચક મુકાબલો જોવા મળશે. જોકે, હાલ માટે કોલંબોના આકાશમાં છવાયેલા વાદળો ચાહકોની ધડકન વધારી રહ્યા છે. (PC: PTI/X)

5 / 5

T20 WC Breaking : ઝિમ્બાબ્વેની જીત ટીમ ઈન્ડિયા માટે ‘શુભ સંકેત’, T20 વર્લ્ડ કપ 2026 માં ભારત બનશે વર્લ્ડ ચેમ્પિયન!

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">