AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK T20 WC Breaking: ભારત-પાકિસ્તાન મેચમાં ફરી સંકટના વાદળો, 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં ભારે વરસાદની આગાહી

આગામી 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ પર વરસાદનું સંકટ છે. હવામાન વિભાગે ગંભીર ચેતવણી જાહેર કરી છે અને ચાર કલાક સુધી વરસાદની આગાહી કરી છે. તોફાનની શક્યતા પણ દર્શાવવામાં આવી હોવાથી ચાહકોમાં નિરાશા ફેલાઈ છે.

| Updated on: Feb 13, 2026 | 8:36 PM
Share
T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રવિવારે, 15 ફેબ્રુઆરીએ કોલંબો ખાતે રમાવાનો છે. પરંતુ શ્રીલંકાના હવામાન વિભાગે 15 અને 16 ફેબ્રુઆરી માટે ભારે વરસાદ અને વીજળી સાથેના તોફાનની ચેતવણી જાહેર કરી છે. આ આગાહીથી ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ પર સવાલો ઊભા થયા છે.

T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રવિવારે, 15 ફેબ્રુઆરીએ કોલંબો ખાતે રમાવાનો છે. પરંતુ શ્રીલંકાના હવામાન વિભાગે 15 અને 16 ફેબ્રુઆરી માટે ભારે વરસાદ અને વીજળી સાથેના તોફાનની ચેતવણી જાહેર કરી છે. આ આગાહીથી ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ પર સવાલો ઊભા થયા છે.

1 / 5
હવામાન માહિતી આપતી સંસ્થા AccuWeather મુજબ, મેચના દિવસે અંદાજે ચાર કલાક વરસાદ પડી શકે છે. સાથે જ 26 ટકા તોફાનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો આગાહી સાચી સાબિત થાય તો મેચમાં વિલંબ અથવા રદ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આયોજકો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

હવામાન માહિતી આપતી સંસ્થા AccuWeather મુજબ, મેચના દિવસે અંદાજે ચાર કલાક વરસાદ પડી શકે છે. સાથે જ 26 ટકા તોફાનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો આગાહી સાચી સાબિત થાય તો મેચમાં વિલંબ અથવા રદ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આયોજકો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

2 / 5
આ મેચ પહેલા રાજકીય તણાવ પણ જોવા મળ્યો હતો. પાકિસ્તાન સરકારે શરૂઆતમાં ભારત સામે રમવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ICC દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચાઓ યોજાઈ અને અંતે પાકિસ્તાન ટીમ મેચ રમવા માટે સંમત થયું. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ ચર્ચાઓમાં જોડાયું હતું.

આ મેચ પહેલા રાજકીય તણાવ પણ જોવા મળ્યો હતો. પાકિસ્તાન સરકારે શરૂઆતમાં ભારત સામે રમવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ICC દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચાઓ યોજાઈ અને અંતે પાકિસ્તાન ટીમ મેચ રમવા માટે સંમત થયું. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ ચર્ચાઓમાં જોડાયું હતું.

3 / 5
ઇતિહાસની વાત કરીએ તો T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ આઠ મુકાબલા રમાયા છે. જેમાં ભારતીય ટીમે સાત મેચોમાં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાનને માત્ર એક જ વખત સફળતા મળી છે. પાકિસ્તાનનો એકમાત્ર વિજય 2021માં નોંધાયો હતો.

ઇતિહાસની વાત કરીએ તો T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ આઠ મુકાબલા રમાયા છે. જેમાં ભારતીય ટીમે સાત મેચોમાં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાનને માત્ર એક જ વખત સફળતા મળી છે. પાકિસ્તાનનો એકમાત્ર વિજય 2021માં નોંધાયો હતો.

4 / 5
આંકડાઓ ભારત તરફ ઝુકતા દેખાય છે, પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. હવે બધાની નજર હવામાન પર ટકેલી છે. જો વરસાદ વિક્ષેપ ન કરે તો વિશ્વભરના કરોડો ચાહકોને રોમાંચક મુકાબલો જોવા મળશે. જોકે, હાલ માટે કોલંબોના આકાશમાં છવાયેલા વાદળો ચાહકોની ધડકન વધારી રહ્યા છે. (PC: PTI/X)

આંકડાઓ ભારત તરફ ઝુકતા દેખાય છે, પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. હવે બધાની નજર હવામાન પર ટકેલી છે. જો વરસાદ વિક્ષેપ ન કરે તો વિશ્વભરના કરોડો ચાહકોને રોમાંચક મુકાબલો જોવા મળશે. જોકે, હાલ માટે કોલંબોના આકાશમાં છવાયેલા વાદળો ચાહકોની ધડકન વધારી રહ્યા છે. (PC: PTI/X)

5 / 5

T20 WC Breaking : ઝિમ્બાબ્વેની જીત ટીમ ઈન્ડિયા માટે ‘શુભ સંકેત’, T20 વર્લ્ડ કપ 2026 માં ભારત બનશે વર્લ્ડ ચેમ્પિયન!

ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
g clip-path="url(#clip0_868_265)">