AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 વર્ષ રિલેશનશીપમાં રહી 7 વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરનાર રમનદીપ સિંહનો પરિવાર જુઓ

રમનદીપ સિંહ એક ઓલરાઉન્ડર ક્રિકેટર છે, જેનો જન્મ 13 એપ્રિલ 1997ના રોજ ચંદીગઢ પંજાબમાં થયો હતો. તે સ્થાનિક ક્રિકેટમાં પંજાબ માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માટે રમે છે.રમનદીપ સિંહનો પરિવાર જુઓ

| Updated on: Aug 12, 2026 | 7:05 AM
Share
ભારતીય ક્રિકેટર રમનદીપ સિંહે અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. બંને ગુરુદ્વારેમાં પંજાબી રીતિ-રીવાજથી લગ્ન કર્યા છે. ચાર્લી રમનદીપથી 7 વર્ષ મોટી છે.

ભારતીય ક્રિકેટર રમનદીપ સિંહે અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. બંને ગુરુદ્વારેમાં પંજાબી રીતિ-રીવાજથી લગ્ન કર્યા છે. ચાર્લી રમનદીપથી 7 વર્ષ મોટી છે.

1 / 12
રમનદીપ સિંહ એક ભારતીય ક્રિકેટર છે જે જમણા હાથે બેટિંગ કરે છે અને જમણા હાથે મધ્યમ ગતિએ બોલિંગ કરે છે. તેમણે 2024માં ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે બે ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, અને સ્થાનિક ક્રિકેટમાં પંજાબ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

રમનદીપ સિંહ એક ભારતીય ક્રિકેટર છે જે જમણા હાથે બેટિંગ કરે છે અને જમણા હાથે મધ્યમ ગતિએ બોલિંગ કરે છે. તેમણે 2024માં ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે બે ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, અને સ્થાનિક ક્રિકેટમાં પંજાબ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

2 / 12
રમનદીપ સિંહનો પરિવાર જુઓ

રમનદીપ સિંહનો પરિવાર જુઓ

3 / 12
 29 જાન્યુઆરી 2017 ના રોજ 2016-17 ઇન્ટર સ્ટેટ ટ્વેન્ટી-20 ટુર્નામેન્ટમાં પંજાબ માટે ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું હતું. તેમણે 5 ઓક્ટોબર 2019 ના રોજ 2019-20 વિજય હજારે ટ્રોફીમાં પંજાબ માટે લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતું.

29 જાન્યુઆરી 2017 ના રોજ 2016-17 ઇન્ટર સ્ટેટ ટ્વેન્ટી-20 ટુર્નામેન્ટમાં પંજાબ માટે ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું હતું. તેમણે 5 ઓક્ટોબર 2019 ના રોજ 2019-20 વિજય હજારે ટ્રોફીમાં પંજાબ માટે લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતું.

4 / 12
રમનદીપે 12 ફેબ્રુઆરી 2020 ના રોજ 2019-20 રણજી ટ્રોફીમાં પંજાબ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ફેબ્રુઆરી 2022માં તેમને 2022 ઇન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ માટે ઓક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.રમણદીપે 2024માં કોલકાતા નાઈટ રાઇડર્સ માટે રમીને ઇન્ડિયન પ્રીમિયર લીગ જીતી હતી.

રમનદીપે 12 ફેબ્રુઆરી 2020 ના રોજ 2019-20 રણજી ટ્રોફીમાં પંજાબ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ફેબ્રુઆરી 2022માં તેમને 2022 ઇન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ માટે ઓક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.રમણદીપે 2024માં કોલકાતા નાઈટ રાઇડર્સ માટે રમીને ઇન્ડિયન પ્રીમિયર લીગ જીતી હતી.

5 / 12
રમનદીપે સિંહે 13 નવેમ્બર 2024ના રોજ સાઉથ આફ્રિકા સામે ભારત માટે ટ્વેન્ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું, અને 15 નવેમ્બર 2024ના રોજ બીજી T20I મેચ રમ્યો હતો.

રમનદીપે સિંહે 13 નવેમ્બર 2024ના રોજ સાઉથ આફ્રિકા સામે ભારત માટે ટ્વેન્ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું, અને 15 નવેમ્બર 2024ના રોજ બીજી T20I મેચ રમ્યો હતો.

6 / 12
7 ઓગસ્ટ 2026ના રોજ રમનદીપ સિંહે 8 વર્ષના રિલેશનશીપ પછી, ગુરુદ્વારામાં પરંપરાગત શીખ લગ્ન સમારંભમાં ભારતીય અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા.

7 ઓગસ્ટ 2026ના રોજ રમનદીપ સિંહે 8 વર્ષના રિલેશનશીપ પછી, ગુરુદ્વારામાં પરંપરાગત શીખ લગ્ન સમારંભમાં ભારતીય અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા.

7 / 12
રમનદીપ અને ચાર્લીએ પોતાના સંબંધોને ક્યારેય જાહેર કર્યા ન હતા. તેમજ બંનેના ડેટિંગની અફવાઓ પણ સોશિયલ મીડિયા પર થઈ નથી. ત્યારે આ લગ્ન ક્રિકેટ ચાહકો અને ટીવી સ્ટારના ચાહકો માટે એક ગુડ ન્યુઝ છે.

રમનદીપ અને ચાર્લીએ પોતાના સંબંધોને ક્યારેય જાહેર કર્યા ન હતા. તેમજ બંનેના ડેટિંગની અફવાઓ પણ સોશિયલ મીડિયા પર થઈ નથી. ત્યારે આ લગ્ન ક્રિકેટ ચાહકો અને ટીવી સ્ટારના ચાહકો માટે એક ગુડ ન્યુઝ છે.

8 / 12
રમનદીપે ભારત માટે અત્યારસુધી 2 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેના નામે 15 રન અને બોલિંગમાં 1 વિકેટ છે. આઈપીએલની વાત કરીએ તો ક્રિકેટર 39 મેચ રમી ચૂક્યો છે. જેમાં 299 રન અને 7 વિકેટ લીધી છે.

રમનદીપે ભારત માટે અત્યારસુધી 2 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેના નામે 15 રન અને બોલિંગમાં 1 વિકેટ છે. આઈપીએલની વાત કરીએ તો ક્રિકેટર 39 મેચ રમી ચૂક્યો છે. જેમાં 299 રન અને 7 વિકેટ લીધી છે.

9 / 12
હવે આપણે રમનદીપ સિંહની પત્નીની વાત કરીએ તો તેમની પત્નીનું નામ ચાર્લી ચૌહાણ છે. જે ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે.

હવે આપણે રમનદીપ સિંહની પત્નીની વાત કરીએ તો તેમની પત્નીનું નામ ચાર્લી ચૌહાણ છે. જે ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે.

10 / 12
હવે આપણે રમનદીપ સિંહની પત્નીની વાત કરીએ તો તેમની પત્નીનું નામ ચાર્લી ચૌહાણ છે. જે ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે.

હવે આપણે રમનદીપ સિંહની પત્નીની વાત કરીએ તો તેમની પત્નીનું નામ ચાર્લી ચૌહાણ છે. જે ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે.

11 / 12
ઓલરાઉન્ડર રમનદીપ સિંહની ઉંમર 29 વર્ષ છે. તો શિમાલામાં જન્મેલી ચાર્લી ચૌહાણ 36 વર્ષની છે. બંને વચ્ચે 7 વર્ષનો તફાવત છે. રમનદીપ અને ચાર્લી પહેલા પણ અનેક બોલિવુડ સ્ટાર અને ક્રિકેટર લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે.

ઓલરાઉન્ડર રમનદીપ સિંહની ઉંમર 29 વર્ષ છે. તો શિમાલામાં જન્મેલી ચાર્લી ચૌહાણ 36 વર્ષની છે. બંને વચ્ચે 7 વર્ષનો તફાવત છે. રમનદીપ અને ચાર્લી પહેલા પણ અનેક બોલિવુડ સ્ટાર અને ક્રિકેટર લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">