AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિવૃત્તિ બાદ અજિંક્ય રહાણેને સૌથી પહેલા સચિન તેંડુલકરનો આવ્યો ફોન, જાણો ક્રિકેટના ભગવાને શું કહ્યું?

અજિંક્ય રહાણેએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે તેને સૌથી પહેલા ફોન કર્યો હતો. સચિને રહાણે હજુ ભારત માટે લાંબો સમય રમી શકે તેવી આશા વ્યક્ત કરી હતી. જોકે, રહાણેએ સ્પષ્ટ કર્યું કે તે પોતાના નિર્ણયથી ખુશ છે.

| Updated on: Aug 11, 2026 | 9:53 PM
Share
ટીમ ઈન્ડિયા ક્લાસ બેટ્સમેન અજિંક્ય રહાણેએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિની જાહેરાત બાદ રહાણેને સૌથી પહેલા સચિન તેંડુલકરનો ફોન આવ્યો હતો. સચિને તેની નિવૃત્તિ પર નિરાશા વ્યક્ત કરી હતી.

ટીમ ઈન્ડિયા ક્લાસ બેટ્સમેન અજિંક્ય રહાણેએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિની જાહેરાત બાદ રહાણેને સૌથી પહેલા સચિન તેંડુલકરનો ફોન આવ્યો હતો. સચિને તેની નિવૃત્તિ પર નિરાશા વ્યક્ત કરી હતી.

1 / 5
રહાણેએ જણાવ્યું કે સચિનને લાગતું હતું કે તે હજુ લાંબા સમય સુધી ક્રિકેટ રમી શકે છે. સચિનની આ વાતથી રહાણે પણ ભાવુક થયો હતો.

રહાણેએ જણાવ્યું કે સચિનને લાગતું હતું કે તે હજુ લાંબા સમય સુધી ક્રિકેટ રમી શકે છે. સચિનની આ વાતથી રહાણે પણ ભાવુક થયો હતો.

2 / 5
રહાણેએ સચિનને કહ્યું કે તે કોઈ અફસોસ વિના નિવૃત્તિ લઈ રહ્યો છે. તે પોતાની કારકિર્દીને બિનજરૂરી રીતે લંબાવવા માંગતો નથી.

રહાણેએ સચિનને કહ્યું કે તે કોઈ અફસોસ વિના નિવૃત્તિ લઈ રહ્યો છે. તે પોતાની કારકિર્દીને બિનજરૂરી રીતે લંબાવવા માંગતો નથી.

3 / 5
રહાણેએ જણાવ્યું કે ઇરફાન પઠાણે તેને ફોન કર્યો હતો. જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને ચેતેશ્વર પૂજારાએ મેસેજ મોકલ્યા હતા.

રહાણેએ જણાવ્યું કે ઇરફાન પઠાણે તેને ફોન કર્યો હતો. જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને ચેતેશ્વર પૂજારાએ મેસેજ મોકલ્યા હતા.

4 / 5
રહાણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમ ઈન્ડિયા માટે અનેક મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી ચૂક્યા છે. હવે તેમણે ક્રિકેટને અલવિદા કહી પોતાની કારકિર્દીનો અંત લાવ્યો છે. (PC:PTI/X)

રહાણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમ ઈન્ડિયા માટે અનેક મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી ચૂક્યા છે. હવે તેમણે ક્રિકેટને અલવિદા કહી પોતાની કારકિર્દીનો અંત લાવ્યો છે. (PC:PTI/X)

5 / 5

દક્ષિણ આફ્રિકાનો બદલાયો કેપ્ટન, 31 વર્ષીય સ્પિનરને અચાનક મળી ટીમની કમાન

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">