AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોમાસાની ઋતુમાં પણ કૂલર ચાલુ રાખીને ઊંઘો છો? જાણો આ આદત તમારા સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી બની શકે છે

ચોમાસામાં બફારા અને ભેજને કારણે રાત્રે કૂલર ચાલુ કરીને ઊંઘવું સામાન્ય છે, પરંતુ તેની સીધી હવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જાણો તેનાથી થતા નુકસાન અને બચવાના ઉપાયો.

| Updated on: Aug 11, 2026 | 10:15 PM
Share
હવામાનમાં આવતા ફેરફાર અને ચોમાસાના દિવસોમાં વધતા બફારાને કારણે મોટાભાગના લોકો રાત્રે કૂલર ચાલુ રાખીને જ ઊંઘવાનું પસંદ કરે છે. વરસાદની મોસમમાં બહારનું વાતાવરણ ભલે ઠંડું હોય, પણ ઘરની અંદર ચીકાશ અને ભેજવાળું વાતાવરણ અનુભવાય છે, જેનાથી બચવા લોકો કૂલરની ઠંડી હવાનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા માટે કેટલી નુકસાનકારક સાબિત થઈ શકે છે? નિષ્ણાત તબીબોના જણાવ્યા મુજબ, સતત અસંખ્ય કલાકો સુધી કૂલરની સીધી હવામાં ઊંઘવું સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી, ખાસ કરીને જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય.

હવામાનમાં આવતા ફેરફાર અને ચોમાસાના દિવસોમાં વધતા બફારાને કારણે મોટાભાગના લોકો રાત્રે કૂલર ચાલુ રાખીને જ ઊંઘવાનું પસંદ કરે છે. વરસાદની મોસમમાં બહારનું વાતાવરણ ભલે ઠંડું હોય, પણ ઘરની અંદર ચીકાશ અને ભેજવાળું વાતાવરણ અનુભવાય છે, જેનાથી બચવા લોકો કૂલરની ઠંડી હવાનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા માટે કેટલી નુકસાનકારક સાબિત થઈ શકે છે? નિષ્ણાત તબીબોના જણાવ્યા મુજબ, સતત અસંખ્ય કલાકો સુધી કૂલરની સીધી હવામાં ઊંઘવું સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી, ખાસ કરીને જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય.

1 / 5
સ્વાસ્થ્ય પર શું થાય છે નકારાત્મક અસર? ચોમાસાના વાતાવરણમાં કૂલર સામે ઊંઘવાથી તેની ઠંડી હવાને કારણે શરીરનું તાપમાન અચાનક ઘટી જાય છે, જેનાથી શરદી-ઉધરસ, ગળામાં ખરાશ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ ઉપરાંત જો કૂલરની હવા સીધી છાતી કે ચહેરા પર પડે તો શ્વાસ સંબંધિત તકલીફો પણ વધી શકે છે.

સ્વાસ્થ્ય પર શું થાય છે નકારાત્મક અસર? ચોમાસાના વાતાવરણમાં કૂલર સામે ઊંઘવાથી તેની ઠંડી હવાને કારણે શરીરનું તાપમાન અચાનક ઘટી જાય છે, જેનાથી શરદી-ઉધરસ, ગળામાં ખરાશ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ ઉપરાંત જો કૂલરની હવા સીધી છાતી કે ચહેરા પર પડે તો શ્વાસ સંબંધિત તકલીફો પણ વધી શકે છે.

2 / 5
જે લોકોને પહેલેથી જ સાંધાનો દુખાવો કે સ્નાયુઓમાં અકડામણની ફરિયાદ હોય, તેમના માટે આ આદત વધુ નુકસાનકારક સાબિત થાય છે, કારણ કે ઠંડી હવા સાંધાનો દુખાવો વધારી દે છે. કૂલરની હવાને કારણે ત્વચા પણ શુષ્ક (ડ્રાય) થવા લાગે છે, જેનાથી ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

જે લોકોને પહેલેથી જ સાંધાનો દુખાવો કે સ્નાયુઓમાં અકડામણની ફરિયાદ હોય, તેમના માટે આ આદત વધુ નુકસાનકારક સાબિત થાય છે, કારણ કે ઠંડી હવા સાંધાનો દુખાવો વધારી દે છે. કૂલરની હવાને કારણે ત્વચા પણ શુષ્ક (ડ્રાય) થવા લાગે છે, જેનાથી ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

3 / 5
ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ ઝડપથી ફેલાય છે. જો કૂલરની યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવે અને પાણી ભરીને જ તેનો ઉપયોગ કરવામાં આવે, તો રૂમમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. આનાથી મેલેરિયા અને બાળકોમાં ડાયેરિયા જેવી તકલીફો થવી સામાન્ય બની જાય છે. સાથોસાથ, બફારા વાળા વાતાવરણમાં પાણી નાખીને કૂલર ચલાવવાથી શરીરમાં ચીકાશ અને સ્કીન એલર્જી જેવી સમસ્યાઓ વધી જાય છે.

ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ ઝડપથી ફેલાય છે. જો કૂલરની યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવે અને પાણી ભરીને જ તેનો ઉપયોગ કરવામાં આવે, તો રૂમમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. આનાથી મેલેરિયા અને બાળકોમાં ડાયેરિયા જેવી તકલીફો થવી સામાન્ય બની જાય છે. સાથોસાથ, બફારા વાળા વાતાવરણમાં પાણી નાખીને કૂલર ચલાવવાથી શરીરમાં ચીકાશ અને સ્કીન એલર્જી જેવી સમસ્યાઓ વધી જાય છે.

4 / 5
કૂલરના ઉપયોગ વખતે રાખવી આ સાવચેતીઓ:  ભેજવાળા વાતાવરણમાં કૂલરનો યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ કરવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે: ટાઇમરનો ઉપયોગ કરો: આખી રાત કૂલર ચાલુ રાખવાને બદલે તેમાં ટાઇમર સેટ કરી દેવું જોઈએ, જેથી એકવાર રૂમ ઠંડો થઈ જાય એટલે કૂલર મેળે જ બંધ થઈ જાય. હવા સીધી ન આવવા દો: કૂલરની હવા સીધી ચહેરા, માથા કે છાતી પર ન પડે તે રીતે બેડ કે કૂલરનું સેટિંગ રાખવું. વેન્ટિલેશન રાખવું: કૂલર ચાલતું હોય ત્યારે રૂમની બારી કે દરવાજો થોડો ખુલ્લો રાખવો, જેથી આખા રૂમમાં હવા સરખી રીતે ફેલાય અને ભેજ ન ભરાય. નિયમિત સફાઈ: કૂલરની નિયમિત સફાઈ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. તેમાં લાંબા સમય સુધી ગંદુ પાણી જમા ન રહેવા દો, નહિતર મચ્છરોનો ઉપદ્રવ વધશે. બાળકો માટે સાવચેતી: બાળકોને કૂલર વાળા રૂમમાં સૂવડાવતા પહેલાં તેમના પર હળવી ચાદર ઓઢાડી દેવી, જેથી તેમના શરીર પર સીધી હવા ન લાગે અને તેઓ વાયરલ બીમારીઓથી બચી શકે.

કૂલરના ઉપયોગ વખતે રાખવી આ સાવચેતીઓ: ભેજવાળા વાતાવરણમાં કૂલરનો યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ કરવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે: ટાઇમરનો ઉપયોગ કરો: આખી રાત કૂલર ચાલુ રાખવાને બદલે તેમાં ટાઇમર સેટ કરી દેવું જોઈએ, જેથી એકવાર રૂમ ઠંડો થઈ જાય એટલે કૂલર મેળે જ બંધ થઈ જાય. હવા સીધી ન આવવા દો: કૂલરની હવા સીધી ચહેરા, માથા કે છાતી પર ન પડે તે રીતે બેડ કે કૂલરનું સેટિંગ રાખવું. વેન્ટિલેશન રાખવું: કૂલર ચાલતું હોય ત્યારે રૂમની બારી કે દરવાજો થોડો ખુલ્લો રાખવો, જેથી આખા રૂમમાં હવા સરખી રીતે ફેલાય અને ભેજ ન ભરાય. નિયમિત સફાઈ: કૂલરની નિયમિત સફાઈ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. તેમાં લાંબા સમય સુધી ગંદુ પાણી જમા ન રહેવા દો, નહિતર મચ્છરોનો ઉપદ્રવ વધશે. બાળકો માટે સાવચેતી: બાળકોને કૂલર વાળા રૂમમાં સૂવડાવતા પહેલાં તેમના પર હળવી ચાદર ઓઢાડી દેવી, જેથી તેમના શરીર પર સીધી હવા ન લાગે અને તેઓ વાયરલ બીમારીઓથી બચી શકે.

5 / 5

Butterfly Wing Solar Panel : પતંગિયાના પાંખની ડિઝાઇનથી વધશે સોલાર પેનલની કાર્યક્ષમતા? વિજ્ઞાનીઓની નવી શોધથી ક્રાંતિની આશા

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">