AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેપ્ટન કૂલ ધોનીનો મિત્ર બન્યો વાઈસ કેપ્ટન, સાઉથ આફ્રીકા સામે મચાવશે ધમાલ

10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થવા જઈ રહ્યો છે. બીસીસીઆઈ દ્વારા આજે 30 નવેમ્બરના રોજ ત્રણેય ફોર્મેટ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી કેટલાક ગુજ્જુ ક્રિકેટર્સને પણ સ્થાન મળ્યું છે. જેમાંથી એક ગુજ્જુ ઓલરાઉન્ડરને મોટી જવાબદારી મળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2023 | 10:15 PM
Share
10 ડિસેમ્બર, 2023ના રોજ ટી20 સિરીઝથી ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રીકા ટૂરની શરુઆત કરશે. ટી20 સહિત વનડે અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

10 ડિસેમ્બર, 2023ના રોજ ટી20 સિરીઝથી ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રીકા ટૂરની શરુઆત કરશે. ટી20 સહિત વનડે અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

1 / 5
ટી20 સિરીઝ માટે હાર્દિક પંડયાના સ્થાને સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝ માટે પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ટી20 સિરીઝ માટે હાર્દિક પંડયાના સ્થાને સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝ માટે પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

2 / 5
સાઉથ આફ્રીકા સામે ટી20 અને ટેસ્ટ ટીમમાં રવીન્દ્ર જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે.

સાઉથ આફ્રીકા સામે ટી20 અને ટેસ્ટ ટીમમાં રવીન્દ્ર જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે.

3 / 5
આઈપીએલ 2022માં રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી કેપ્ટનશીપ કરી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈની ટીમ માત્ર 8માંથી માત્ર 1 મેચ જીતી શકી હતી. સાઉથ આફ્રીકા સામેની ટી20 સિરીઝમાં જાડેજા પોતાની લીડરશીપ સ્કિલને વિકસાવી શકશે.

આઈપીએલ 2022માં રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી કેપ્ટનશીપ કરી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈની ટીમ માત્ર 8માંથી માત્ર 1 મેચ જીતી શકી હતી. સાઉથ આફ્રીકા સામેની ટી20 સિરીઝમાં જાડેજા પોતાની લીડરશીપ સ્કિલને વિકસાવી શકશે.

4 / 5
સાઉથ આફ્રીકા ટૂર માટે ભારતીય ક્રિકેટ ટીમ - યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અરશરાજ, મોહમ્મદ સિંહ મુકેશ કુમાર, દીપક ચહર.

સાઉથ આફ્રીકા ટૂર માટે ભારતીય ક્રિકેટ ટીમ - યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અરશરાજ, મોહમ્મદ સિંહ મુકેશ કુમાર, દીપક ચહર.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">