AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ ગંભીર શા માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા નથી માંગતો ? કારણ આવ્યું સામે

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. ભારતીય પસંદગી સમિતિની બેઠકમાં સૌથી મોટો સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન કોણ હશે? પહેલા એવું માનવામાં આવતું હતું કે હાર્દિક પંડ્યા ટીમનું નેતૃત્વ કરશે પરંતુ હવે સૂર્યકુમાર યાદવનું નામ સામે આવી રહ્યું છે. આખરે, નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર શું ઈચ્છે છે? શું છે હાર્દિકને કેપ્ટન ન બનાવવા પાછળનું કારણ?

| Updated on: Jul 17, 2024 | 4:57 PM
Share
શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે. ભારતીય પસંદગી સમિતિ ટૂંક સમયમાં T20 અને ODI ટીમની જાહેરાત કરી શકે છે. જો કે આ મીટિંગનો સૌથી મોટો મુદ્દો ટીમ ઈન્ડિયાના આગામી T20 કેપ્ટનનો છે. સવાલ એ છે કે કોણ બનશે T20 કેપ્ટન?

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે. ભારતીય પસંદગી સમિતિ ટૂંક સમયમાં T20 અને ODI ટીમની જાહેરાત કરી શકે છે. જો કે આ મીટિંગનો સૌથી મોટો મુદ્દો ટીમ ઈન્ડિયાના આગામી T20 કેપ્ટનનો છે. સવાલ એ છે કે કોણ બનશે T20 કેપ્ટન?

1 / 5
T20 વર્લ્ડ કપની જીત બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા રોહિત શર્માનું સ્થાન લેશે પરંતુ હવે આ રેસમાં સૂર્યકુમાર યાદવ આગળ હોવાનું કહેવાય છે. એવા અહેવાલો છે કે નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઈચ્છે છે કે સૂર્યકુમાર યાદવને T20 ટીમની બાગડોર સોંપવામાં આવે.

T20 વર્લ્ડ કપની જીત બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા રોહિત શર્માનું સ્થાન લેશે પરંતુ હવે આ રેસમાં સૂર્યકુમાર યાદવ આગળ હોવાનું કહેવાય છે. એવા અહેવાલો છે કે નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઈચ્છે છે કે સૂર્યકુમાર યાદવને T20 ટીમની બાગડોર સોંપવામાં આવે.

2 / 5
એક અહેવાલ મુજબ BCCIના એક અધિકારીએ જણાવ્યું કે રોહિત શર્મા બાદ હાર્દિક પંડ્યા કેપ્ટન બનવા જઈ રહ્યો હતો પરંતુ પસંદગી સમિતિ અને ગૌતમ ગંભીરનો ઝુકાવ સૂર્યકુમાર યાદવ તરફ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા દરેક સિરીઝમાં ઉપલબ્ધ નથી. ગંભીર ઈચ્છે છે કે 2026 T20 વર્લ્ડ કપ સુધી દરેક સિરીઝમાં રમનારા ખેલાડીને જ કેપ્ટન બનાવવામાં આવે.

એક અહેવાલ મુજબ BCCIના એક અધિકારીએ જણાવ્યું કે રોહિત શર્મા બાદ હાર્દિક પંડ્યા કેપ્ટન બનવા જઈ રહ્યો હતો પરંતુ પસંદગી સમિતિ અને ગૌતમ ગંભીરનો ઝુકાવ સૂર્યકુમાર યાદવ તરફ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા દરેક સિરીઝમાં ઉપલબ્ધ નથી. ગંભીર ઈચ્છે છે કે 2026 T20 વર્લ્ડ કપ સુધી દરેક સિરીઝમાં રમનારા ખેલાડીને જ કેપ્ટન બનાવવામાં આવે.

3 / 5
હાર્દિક પંડ્યાનું વર્કલોડ મેનેજમેન્ટ એક મોટો મુદ્દો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે ભાગ્યે જ સતત બે સિરીઝ રમી છે. આ સિવાય હાર્દિક પંડ્યાની ફિટનેસ પણ એક મોટું કારણ છે. જ્યારે  સૂર્યકુમાર યાદવ સતત રમી રહ્યો છે. લગભગ તમામમાં તે રમ્યો છે અને તેને ફિટનેસની મોટી સમસ્યા પણ નથી.

હાર્દિક પંડ્યાનું વર્કલોડ મેનેજમેન્ટ એક મોટો મુદ્દો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે ભાગ્યે જ સતત બે સિરીઝ રમી છે. આ સિવાય હાર્દિક પંડ્યાની ફિટનેસ પણ એક મોટું કારણ છે. જ્યારે સૂર્યકુમાર યાદવ સતત રમી રહ્યો છે. લગભગ તમામમાં તે રમ્યો છે અને તેને ફિટનેસની મોટી સમસ્યા પણ નથી.

4 / 5
વર્ષ 2014માં ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો ત્યારે તેણે સૂર્યા સાથે કામ કર્યું હતું. 2014માં સૂર્યકુમાર યાદવને KKRનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. આજે સૂર્યા ટોપનો T20 બેટ્સમેન છે, તેથી તે કેપ્ટનશિપનો મોટો દાવેદાર બની ગયો છે.

વર્ષ 2014માં ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો ત્યારે તેણે સૂર્યા સાથે કામ કર્યું હતું. 2014માં સૂર્યકુમાર યાદવને KKRનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. આજે સૂર્યા ટોપનો T20 બેટ્સમેન છે, તેથી તે કેપ્ટનશિપનો મોટો દાવેદાર બની ગયો છે.

5 / 5
Follow Us
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
g clip-path="url(#clip0_868_265)">