Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે પંચદેવ મંદિરમાં પૂજા અને આરતી કરી નવા વર્ષની કરી શરુઆત

ગુજરાતભરમાં આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2081ના પ્રારંભ દિવસે ભગવાનની પૂજા અને આરતી કરી નવા વર્ષની શરુઆત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2024 | 8:46 AM
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2081ની શરુઆત ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન પૂનજ અને આરતી કરીને નવા વર્ષની શરુઆત કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2081ની શરુઆત ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન પૂનજ અને આરતી કરીને નવા વર્ષની શરુઆત કરી છે.

1 / 5
મુખ્યપ્રધાન પંચદેવ મંદિરમાં દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

મુખ્યપ્રધાન પંચદેવ મંદિરમાં દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

2 / 5
નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત નો જે સંકલ્પ કર્યો છે  તે સાકાર  કરવામાં ગુજરાત અગ્રીમ યોગદાન આપશે તેવી અપેક્ષા પણ નૂતવર્ષાભિનંદન પાઠવતાં વ્યક્ત કરી હતી.

નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત નો જે સંકલ્પ કર્યો છે તે સાકાર કરવામાં ગુજરાત અગ્રીમ યોગદાન આપશે તેવી અપેક્ષા પણ નૂતવર્ષાભિનંદન પાઠવતાં વ્યક્ત કરી હતી.

3 / 5
ધારાસભ્ય રીટા બહેન પટેલ, ગાંધીનગરના મેયર મીરાં બહેન પટેલ તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ ,સંગઠનના અગ્રણીઓ મ્યુનિસિપલ કમિશનર વાઘેલા આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય રીટા બહેન પટેલ, ગાંધીનગરના મેયર મીરાં બહેન પટેલ તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ ,સંગઠનના અગ્રણીઓ મ્યુનિસિપલ કમિશનર વાઘેલા આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

4 / 5
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓ આપી હતી. તેમજ નવા વર્ષની ઉજવણી કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓ આપી હતી. તેમજ નવા વર્ષની ઉજવણી કરી હતી.

5 / 5
Follow Us:
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
g clip-path="url(#clip0_868_265)">