Ahmedabad: હેરિટેજ સિટીના દરવાજાની જાળવણીમાં ઉદાસિનતા, હાલત ખુબ જ દયનીય

અમદાવાદની આન બાન અને શાન ગણાતા આ દરવાજા જેની જાળવણીની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે હેરિટેજ વિભાગની પણ છે. જાણે આ બધું કાગળ ઉપર હોય તેમ આ રાયખડ દરવાજાની પાસે પાર્કિંગ કરેલા સંખ્યા બંધ વાહનોની લાંબી લાઇનો આ તસ્વીર સાક્ષી પૂરે છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Mar 28, 2022 | 4:34 PM
અમદાવાદ ને હેરિટેજ સિટીનો દરજ્જો મળતાજ દરેક અમદાવાદની છાતી ગર્વથી ફૂલી હતી એજ સ્થાન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા આ ઐતિહાસિક દરવાજાની હાલત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારી અણઘડ વહીવટી તંત્રના પાપે આજે કઈ આવી જોવા મળી રહી છે એ છે દરિયાપુર દરવાજા પહેલી નજરે જોનારને લાગે કે આ કોઇ પાર્કિંગ પ્લોટ હોય પણ આ છે આરક્ષિત સ્મારક જેની જાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારી ની અને સાથે હેરિટેજ વિભાગની છે.

અમદાવાદ ને હેરિટેજ સિટીનો દરજ્જો મળતાજ દરેક અમદાવાદની છાતી ગર્વથી ફૂલી હતી એજ સ્થાન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા આ ઐતિહાસિક દરવાજાની હાલત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારી અણઘડ વહીવટી તંત્રના પાપે આજે કઈ આવી જોવા મળી રહી છે એ છે દરિયાપુર દરવાજા પહેલી નજરે જોનારને લાગે કે આ કોઇ પાર્કિંગ પ્લોટ હોય પણ આ છે આરક્ષિત સ્મારક જેની જાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારી ની અને સાથે હેરિટેજ વિભાગની છે.

1 / 8
આજે અમદાવાદની જે ઓળખ છે તે આ જુના અમદાવાદના કારણે જ બની છે. ઈતિહાસ, કહે છે કે 1486 મા મહંમદ બેગડાએ નગરની ફરતે આશરે 5 માઈલ લાંબો કોટ બનાવી નગરને સુરક્ષિત અને સુંદર બનાવ્યો હતો. પણ આજે હકીકત કઈક અલગ છે. જેમાં બોલતા પુરાવા સ્વરુપની આ તસવીર જમાલપુર દરવાજાની છે. જ્યાં અણધડ પાર્કિંગ થયેલ જોઇ શકાય છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓએ જાણે આંખ પર પટ્ટી બાંધી દીધા છે.

આજે અમદાવાદની જે ઓળખ છે તે આ જુના અમદાવાદના કારણે જ બની છે. ઈતિહાસ, કહે છે કે 1486 મા મહંમદ બેગડાએ નગરની ફરતે આશરે 5 માઈલ લાંબો કોટ બનાવી નગરને સુરક્ષિત અને સુંદર બનાવ્યો હતો. પણ આજે હકીકત કઈક અલગ છે. જેમાં બોલતા પુરાવા સ્વરુપની આ તસવીર જમાલપુર દરવાજાની છે. જ્યાં અણધડ પાર્કિંગ થયેલ જોઇ શકાય છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓએ જાણે આંખ પર પટ્ટી બાંધી દીધા છે.

2 / 8
જાહેર મિલકત હોવાથી અહીં પોસ્ટર કે બેનર લગાવવા નહીં આવી સૂચના જરૂર થી વાચી હશે  પણ આ તો હેરિટેજ સાઈટ ગણાતો દિલ્હી દરવાજા છે જ્યાં તસ્વીર મા તમને મોટું પોસ્ટર દેખાશે આ પોસ્ટર જનતા જનાર્દન ને નહિ પણ ખુદ ખોટા નિયમો ના વિરોધ કરતા જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાજી નું છે  નિયમો પાલન માત્ર પ્રજા નેજ કરવાનું હોય તેમ લાગી રહ્યું છે.

જાહેર મિલકત હોવાથી અહીં પોસ્ટર કે બેનર લગાવવા નહીં આવી સૂચના જરૂર થી વાચી હશે પણ આ તો હેરિટેજ સાઈટ ગણાતો દિલ્હી દરવાજા છે જ્યાં તસ્વીર મા તમને મોટું પોસ્ટર દેખાશે આ પોસ્ટર જનતા જનાર્દન ને નહિ પણ ખુદ ખોટા નિયમો ના વિરોધ કરતા જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાજી નું છે નિયમો પાલન માત્ર પ્રજા નેજ કરવાનું હોય તેમ લાગી રહ્યું છે.

3 / 8
આગળ તમે તસ્વીરો મા જોયું કેટલાક આરક્ષિત સ્મારક પાસે મોટા બેનર  લગાવ્યા છે તો ક્યાંક આડેધડ પાર્કિંગ કરેલા જોવા મળશે જેનું ઉદાહરણ આ રાજકીય પાર્ટી પોતાના પોસ્ટર લગાવી નિયમોનું ઉલ્લંઘન કરી રહી હોઇ તેમ સ્પષ્ટ દેખાય છે આ તસ્વીર રાયપુર દરવાજાની છે જ્યાં આપ પોસ્ટર જોઈ રહ્યાં છો  હજારો પર્યટકો આ હેરિટેજ સાઈટ નિહાળવા આવતા હોય છે તેમને આ સ્મારક કરતા પહેલા પોસ્ટર પર ધ્યાન કેન્દ્રિત થતું હોય તેમ લાગે છે.

આગળ તમે તસ્વીરો મા જોયું કેટલાક આરક્ષિત સ્મારક પાસે મોટા બેનર લગાવ્યા છે તો ક્યાંક આડેધડ પાર્કિંગ કરેલા જોવા મળશે જેનું ઉદાહરણ આ રાજકીય પાર્ટી પોતાના પોસ્ટર લગાવી નિયમોનું ઉલ્લંઘન કરી રહી હોઇ તેમ સ્પષ્ટ દેખાય છે આ તસ્વીર રાયપુર દરવાજાની છે જ્યાં આપ પોસ્ટર જોઈ રહ્યાં છો હજારો પર્યટકો આ હેરિટેજ સાઈટ નિહાળવા આવતા હોય છે તેમને આ સ્મારક કરતા પહેલા પોસ્ટર પર ધ્યાન કેન્દ્રિત થતું હોય તેમ લાગે છે.

4 / 8
 અમદાવાદ ની અન બાન અને શાન ગણાતા આ દરવાજા  જેની જાળવણી અને રખ રાખવા ની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની છે પણ જાણે આ બધું કાગળ ઉપર હોય તેમ આ રાયખડ દરવાજાની પાસે પાર્કિંગ કરેલા સંખ્યા બંધ વાહનોની લાંબી કતારની આ તસ્વીર સાક્ષી પૂરે છે.

અમદાવાદ ની અન બાન અને શાન ગણાતા આ દરવાજા જેની જાળવણી અને રખ રાખવા ની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની છે પણ જાણે આ બધું કાગળ ઉપર હોય તેમ આ રાયખડ દરવાજાની પાસે પાર્કિંગ કરેલા સંખ્યા બંધ વાહનોની લાંબી કતારની આ તસ્વીર સાક્ષી પૂરે છે.

5 / 8
12 દરવાજા અને 13 મું બારું એટલે આશાભીલ નો ટેકરો જે તસ્વીર મા જોઈ શકાય છે રાજા કર્ણ દેવે આશાભીલ ને હરાવીને આશાવલ્લી  એટલે કે આજ નું અમદાવાદ જીતી લીધું હતું પણ આ હેરિટેજ સાઈટની સાર સંભાર લેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હારી ગયું છે આ સ્મારકોની જાળવણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૃપિયા બજેટમા ફાળવવામાં આવે છે પણ જો સાચા અર્થમાં તેની જાળવણી કરવામાં આવતી હોત તો આજે આ  સ્મારક કે જે પાર્કિંગ બની ગયા છે તે તસ્વીરો  કંઈક અલગ જ હોત  આશા કરીએ કે આ અમદાવાદનો વારસો કે જે સન્માનનો હકદાર છે તે તેને મળે.

12 દરવાજા અને 13 મું બારું એટલે આશાભીલ નો ટેકરો જે તસ્વીર મા જોઈ શકાય છે રાજા કર્ણ દેવે આશાભીલ ને હરાવીને આશાવલ્લી એટલે કે આજ નું અમદાવાદ જીતી લીધું હતું પણ આ હેરિટેજ સાઈટની સાર સંભાર લેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હારી ગયું છે આ સ્મારકોની જાળવણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૃપિયા બજેટમા ફાળવવામાં આવે છે પણ જો સાચા અર્થમાં તેની જાળવણી કરવામાં આવતી હોત તો આજે આ સ્મારક કે જે પાર્કિંગ બની ગયા છે તે તસ્વીરો કંઈક અલગ જ હોત આશા કરીએ કે આ અમદાવાદનો વારસો કે જે સન્માનનો હકદાર છે તે તેને મળે.

6 / 8
 અમદાવાદ મહાનગર પાલિકા આરક્ષિત સ્મારકોની જાળવણી પાછળ કરોડો રૃપિયાની કોર્પોરેશન તેમના બજેટ ફાળવવામાં આવે છે  પણ તેની સાચા અર્થમાં જાળવણી જો કરવામાં આવતી હોય તો આજે અમદાવાદ ની શાન ગણાતો  આ ત્રણ દરવાજો જ્યાં આસપાસ માર્કેટ આવેલું છે જે માર્કેટ હવે તો આ દરવાજા મા પણ ભરાવવા લાગ્યું  છે જે આ સ્મારક ની શોભા મા દાગ સમાન કહી આ હેરિટેજ સાઈટ જોવા આવનારા પર્યટકો સાઈટની આવી   પરિસ્થિતિ જોઈ શું વિચાર કરતા હશે.

અમદાવાદ મહાનગર પાલિકા આરક્ષિત સ્મારકોની જાળવણી પાછળ કરોડો રૃપિયાની કોર્પોરેશન તેમના બજેટ ફાળવવામાં આવે છે પણ તેની સાચા અર્થમાં જાળવણી જો કરવામાં આવતી હોય તો આજે અમદાવાદ ની શાન ગણાતો આ ત્રણ દરવાજો જ્યાં આસપાસ માર્કેટ આવેલું છે જે માર્કેટ હવે તો આ દરવાજા મા પણ ભરાવવા લાગ્યું છે જે આ સ્મારક ની શોભા મા દાગ સમાન કહી આ હેરિટેજ સાઈટ જોવા આવનારા પર્યટકો સાઈટની આવી પરિસ્થિતિ જોઈ શું વિચાર કરતા હશે.

7 / 8
આજે દરવાજા દેખાય રહ્યો છે તે છે પાંચકુવા દરવાજા સ્પષ્ટ જોઈ શકાય છે  3 ગેટ છે જેમાં થી બે ગેટ તો આ પાથરણાવાળા માટેના  બનાવ્યા હોય તે રીતે ઉપયોગ કરી રહ્યા છે ક્યાં છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ક્યાં ગયા હેરિટેજ વિભાગના કર્મચારીઓ કે જેનો આ લોકોને ડર જ ના હોય તેમ બિન્દાસ દુકાનો શરૂ કરી દીધી છે કે પછી કોઈ બીજું કારણ હશે પણ આમાં   અમદાવાદ ઐતિહાસિક વારસાને નિહાળવા આવતા લોકોનો શું વાંક કે તમને આ દુકાનો જોવી પડે. ( Photos By- Divyang Bhavsar, Edited By- Omprakash Sharma)

આજે દરવાજા દેખાય રહ્યો છે તે છે પાંચકુવા દરવાજા સ્પષ્ટ જોઈ શકાય છે 3 ગેટ છે જેમાં થી બે ગેટ તો આ પાથરણાવાળા માટેના બનાવ્યા હોય તે રીતે ઉપયોગ કરી રહ્યા છે ક્યાં છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ક્યાં ગયા હેરિટેજ વિભાગના કર્મચારીઓ કે જેનો આ લોકોને ડર જ ના હોય તેમ બિન્દાસ દુકાનો શરૂ કરી દીધી છે કે પછી કોઈ બીજું કારણ હશે પણ આમાં અમદાવાદ ઐતિહાસિક વારસાને નિહાળવા આવતા લોકોનો શું વાંક કે તમને આ દુકાનો જોવી પડે. ( Photos By- Divyang Bhavsar, Edited By- Omprakash Sharma)

8 / 8

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">