AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: હેરિટેજ સિટીના દરવાજાની જાળવણીમાં ઉદાસિનતા, હાલત ખુબ જ દયનીય

અમદાવાદની આન બાન અને શાન ગણાતા આ દરવાજા જેની જાળવણીની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે હેરિટેજ વિભાગની પણ છે. જાણે આ બધું કાગળ ઉપર હોય તેમ આ રાયખડ દરવાજાની પાસે પાર્કિંગ કરેલા સંખ્યા બંધ વાહનોની લાંબી લાઇનો આ તસ્વીર સાક્ષી પૂરે છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Mar 28, 2022 | 4:34 PM
Share
અમદાવાદ ને હેરિટેજ સિટીનો દરજ્જો મળતાજ દરેક અમદાવાદની છાતી ગર્વથી ફૂલી હતી એજ સ્થાન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા આ ઐતિહાસિક દરવાજાની હાલત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારી અણઘડ વહીવટી તંત્રના પાપે આજે કઈ આવી જોવા મળી રહી છે એ છે દરિયાપુર દરવાજા પહેલી નજરે જોનારને લાગે કે આ કોઇ પાર્કિંગ પ્લોટ હોય પણ આ છે આરક્ષિત સ્મારક જેની જાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારી ની અને સાથે હેરિટેજ વિભાગની છે.

અમદાવાદ ને હેરિટેજ સિટીનો દરજ્જો મળતાજ દરેક અમદાવાદની છાતી ગર્વથી ફૂલી હતી એજ સ્થાન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા આ ઐતિહાસિક દરવાજાની હાલત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારી અણઘડ વહીવટી તંત્રના પાપે આજે કઈ આવી જોવા મળી રહી છે એ છે દરિયાપુર દરવાજા પહેલી નજરે જોનારને લાગે કે આ કોઇ પાર્કિંગ પ્લોટ હોય પણ આ છે આરક્ષિત સ્મારક જેની જાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારી ની અને સાથે હેરિટેજ વિભાગની છે.

1 / 8
આજે અમદાવાદની જે ઓળખ છે તે આ જુના અમદાવાદના કારણે જ બની છે. ઈતિહાસ, કહે છે કે 1486 મા મહંમદ બેગડાએ નગરની ફરતે આશરે 5 માઈલ લાંબો કોટ બનાવી નગરને સુરક્ષિત અને સુંદર બનાવ્યો હતો. પણ આજે હકીકત કઈક અલગ છે. જેમાં બોલતા પુરાવા સ્વરુપની આ તસવીર જમાલપુર દરવાજાની છે. જ્યાં અણધડ પાર્કિંગ થયેલ જોઇ શકાય છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓએ જાણે આંખ પર પટ્ટી બાંધી દીધા છે.

આજે અમદાવાદની જે ઓળખ છે તે આ જુના અમદાવાદના કારણે જ બની છે. ઈતિહાસ, કહે છે કે 1486 મા મહંમદ બેગડાએ નગરની ફરતે આશરે 5 માઈલ લાંબો કોટ બનાવી નગરને સુરક્ષિત અને સુંદર બનાવ્યો હતો. પણ આજે હકીકત કઈક અલગ છે. જેમાં બોલતા પુરાવા સ્વરુપની આ તસવીર જમાલપુર દરવાજાની છે. જ્યાં અણધડ પાર્કિંગ થયેલ જોઇ શકાય છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓએ જાણે આંખ પર પટ્ટી બાંધી દીધા છે.

2 / 8
જાહેર મિલકત હોવાથી અહીં પોસ્ટર કે બેનર લગાવવા નહીં આવી સૂચના જરૂર થી વાચી હશે  પણ આ તો હેરિટેજ સાઈટ ગણાતો દિલ્હી દરવાજા છે જ્યાં તસ્વીર મા તમને મોટું પોસ્ટર દેખાશે આ પોસ્ટર જનતા જનાર્દન ને નહિ પણ ખુદ ખોટા નિયમો ના વિરોધ કરતા જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાજી નું છે  નિયમો પાલન માત્ર પ્રજા નેજ કરવાનું હોય તેમ લાગી રહ્યું છે.

જાહેર મિલકત હોવાથી અહીં પોસ્ટર કે બેનર લગાવવા નહીં આવી સૂચના જરૂર થી વાચી હશે પણ આ તો હેરિટેજ સાઈટ ગણાતો દિલ્હી દરવાજા છે જ્યાં તસ્વીર મા તમને મોટું પોસ્ટર દેખાશે આ પોસ્ટર જનતા જનાર્દન ને નહિ પણ ખુદ ખોટા નિયમો ના વિરોધ કરતા જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાજી નું છે નિયમો પાલન માત્ર પ્રજા નેજ કરવાનું હોય તેમ લાગી રહ્યું છે.

3 / 8
આગળ તમે તસ્વીરો મા જોયું કેટલાક આરક્ષિત સ્મારક પાસે મોટા બેનર  લગાવ્યા છે તો ક્યાંક આડેધડ પાર્કિંગ કરેલા જોવા મળશે જેનું ઉદાહરણ આ રાજકીય પાર્ટી પોતાના પોસ્ટર લગાવી નિયમોનું ઉલ્લંઘન કરી રહી હોઇ તેમ સ્પષ્ટ દેખાય છે આ તસ્વીર રાયપુર દરવાજાની છે જ્યાં આપ પોસ્ટર જોઈ રહ્યાં છો  હજારો પર્યટકો આ હેરિટેજ સાઈટ નિહાળવા આવતા હોય છે તેમને આ સ્મારક કરતા પહેલા પોસ્ટર પર ધ્યાન કેન્દ્રિત થતું હોય તેમ લાગે છે.

આગળ તમે તસ્વીરો મા જોયું કેટલાક આરક્ષિત સ્મારક પાસે મોટા બેનર લગાવ્યા છે તો ક્યાંક આડેધડ પાર્કિંગ કરેલા જોવા મળશે જેનું ઉદાહરણ આ રાજકીય પાર્ટી પોતાના પોસ્ટર લગાવી નિયમોનું ઉલ્લંઘન કરી રહી હોઇ તેમ સ્પષ્ટ દેખાય છે આ તસ્વીર રાયપુર દરવાજાની છે જ્યાં આપ પોસ્ટર જોઈ રહ્યાં છો હજારો પર્યટકો આ હેરિટેજ સાઈટ નિહાળવા આવતા હોય છે તેમને આ સ્મારક કરતા પહેલા પોસ્ટર પર ધ્યાન કેન્દ્રિત થતું હોય તેમ લાગે છે.

4 / 8
 અમદાવાદ ની અન બાન અને શાન ગણાતા આ દરવાજા  જેની જાળવણી અને રખ રાખવા ની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની છે પણ જાણે આ બધું કાગળ ઉપર હોય તેમ આ રાયખડ દરવાજાની પાસે પાર્કિંગ કરેલા સંખ્યા બંધ વાહનોની લાંબી કતારની આ તસ્વીર સાક્ષી પૂરે છે.

અમદાવાદ ની અન બાન અને શાન ગણાતા આ દરવાજા જેની જાળવણી અને રખ રાખવા ની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની છે પણ જાણે આ બધું કાગળ ઉપર હોય તેમ આ રાયખડ દરવાજાની પાસે પાર્કિંગ કરેલા સંખ્યા બંધ વાહનોની લાંબી કતારની આ તસ્વીર સાક્ષી પૂરે છે.

5 / 8
12 દરવાજા અને 13 મું બારું એટલે આશાભીલ નો ટેકરો જે તસ્વીર મા જોઈ શકાય છે રાજા કર્ણ દેવે આશાભીલ ને હરાવીને આશાવલ્લી  એટલે કે આજ નું અમદાવાદ જીતી લીધું હતું પણ આ હેરિટેજ સાઈટની સાર સંભાર લેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હારી ગયું છે આ સ્મારકોની જાળવણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૃપિયા બજેટમા ફાળવવામાં આવે છે પણ જો સાચા અર્થમાં તેની જાળવણી કરવામાં આવતી હોત તો આજે આ  સ્મારક કે જે પાર્કિંગ બની ગયા છે તે તસ્વીરો  કંઈક અલગ જ હોત  આશા કરીએ કે આ અમદાવાદનો વારસો કે જે સન્માનનો હકદાર છે તે તેને મળે.

12 દરવાજા અને 13 મું બારું એટલે આશાભીલ નો ટેકરો જે તસ્વીર મા જોઈ શકાય છે રાજા કર્ણ દેવે આશાભીલ ને હરાવીને આશાવલ્લી એટલે કે આજ નું અમદાવાદ જીતી લીધું હતું પણ આ હેરિટેજ સાઈટની સાર સંભાર લેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હારી ગયું છે આ સ્મારકોની જાળવણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૃપિયા બજેટમા ફાળવવામાં આવે છે પણ જો સાચા અર્થમાં તેની જાળવણી કરવામાં આવતી હોત તો આજે આ સ્મારક કે જે પાર્કિંગ બની ગયા છે તે તસ્વીરો કંઈક અલગ જ હોત આશા કરીએ કે આ અમદાવાદનો વારસો કે જે સન્માનનો હકદાર છે તે તેને મળે.

6 / 8
 અમદાવાદ મહાનગર પાલિકા આરક્ષિત સ્મારકોની જાળવણી પાછળ કરોડો રૃપિયાની કોર્પોરેશન તેમના બજેટ ફાળવવામાં આવે છે  પણ તેની સાચા અર્થમાં જાળવણી જો કરવામાં આવતી હોય તો આજે અમદાવાદ ની શાન ગણાતો  આ ત્રણ દરવાજો જ્યાં આસપાસ માર્કેટ આવેલું છે જે માર્કેટ હવે તો આ દરવાજા મા પણ ભરાવવા લાગ્યું  છે જે આ સ્મારક ની શોભા મા દાગ સમાન કહી આ હેરિટેજ સાઈટ જોવા આવનારા પર્યટકો સાઈટની આવી   પરિસ્થિતિ જોઈ શું વિચાર કરતા હશે.

અમદાવાદ મહાનગર પાલિકા આરક્ષિત સ્મારકોની જાળવણી પાછળ કરોડો રૃપિયાની કોર્પોરેશન તેમના બજેટ ફાળવવામાં આવે છે પણ તેની સાચા અર્થમાં જાળવણી જો કરવામાં આવતી હોય તો આજે અમદાવાદ ની શાન ગણાતો આ ત્રણ દરવાજો જ્યાં આસપાસ માર્કેટ આવેલું છે જે માર્કેટ હવે તો આ દરવાજા મા પણ ભરાવવા લાગ્યું છે જે આ સ્મારક ની શોભા મા દાગ સમાન કહી આ હેરિટેજ સાઈટ જોવા આવનારા પર્યટકો સાઈટની આવી પરિસ્થિતિ જોઈ શું વિચાર કરતા હશે.

7 / 8
આજે દરવાજા દેખાય રહ્યો છે તે છે પાંચકુવા દરવાજા સ્પષ્ટ જોઈ શકાય છે  3 ગેટ છે જેમાં થી બે ગેટ તો આ પાથરણાવાળા માટેના  બનાવ્યા હોય તે રીતે ઉપયોગ કરી રહ્યા છે ક્યાં છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ક્યાં ગયા હેરિટેજ વિભાગના કર્મચારીઓ કે જેનો આ લોકોને ડર જ ના હોય તેમ બિન્દાસ દુકાનો શરૂ કરી દીધી છે કે પછી કોઈ બીજું કારણ હશે પણ આમાં   અમદાવાદ ઐતિહાસિક વારસાને નિહાળવા આવતા લોકોનો શું વાંક કે તમને આ દુકાનો જોવી પડે. ( Photos By- Divyang Bhavsar, Edited By- Omprakash Sharma)

આજે દરવાજા દેખાય રહ્યો છે તે છે પાંચકુવા દરવાજા સ્પષ્ટ જોઈ શકાય છે 3 ગેટ છે જેમાં થી બે ગેટ તો આ પાથરણાવાળા માટેના બનાવ્યા હોય તે રીતે ઉપયોગ કરી રહ્યા છે ક્યાં છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ક્યાં ગયા હેરિટેજ વિભાગના કર્મચારીઓ કે જેનો આ લોકોને ડર જ ના હોય તેમ બિન્દાસ દુકાનો શરૂ કરી દીધી છે કે પછી કોઈ બીજું કારણ હશે પણ આમાં અમદાવાદ ઐતિહાસિક વારસાને નિહાળવા આવતા લોકોનો શું વાંક કે તમને આ દુકાનો જોવી પડે. ( Photos By- Divyang Bhavsar, Edited By- Omprakash Sharma)

8 / 8
Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">