AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : કોર્ટ મેરેજ માટેના કાયદા અને નિયમો શું છે? ચાલો વિસ્તારથી જાણીએ

કોર્ટ મેરેજ કોઈપણ કરી શકે છે, પરંતુ આ માટે ઘણા નિયમો અને શરતો છે, જો તેનું પાલન ન કરવામાં આવે તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.તો આજે આપણે કાનુની સવાલની સિરીઝમાં કોર્ટ મેરેજના કાયદા વિશે વિસ્તારથી વાત કરીશું.

| Updated on: Apr 02, 2025 | 7:30 AM
Share
લગ્ન દરમિયાન લાખો રુપિયાનો ખર્ચ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે કોર્ટ મેરેજને વધારે સપોર્ટ કરી રહ્યા છે. કોર્ટ મેરેજે કોઈ પણ ખર્ચા વગર એક કલાકમાં સરળતાથી પૂર્ણ થઈ જાય છે. આજે આપણે કોર્ટ મેરેજ અંગે કેટલાક નિયમો વિશે વાત કરીશું.

લગ્ન દરમિયાન લાખો રુપિયાનો ખર્ચ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે કોર્ટ મેરેજને વધારે સપોર્ટ કરી રહ્યા છે. કોર્ટ મેરેજે કોઈ પણ ખર્ચા વગર એક કલાકમાં સરળતાથી પૂર્ણ થઈ જાય છે. આજે આપણે કોર્ટ મેરેજ અંગે કેટલાક નિયમો વિશે વાત કરીશું.

1 / 9
કોર્ટ મેરેજ ભારતીય કાનૂન હેઠળ એક માન્ય લગ્ન છે. જે કોઈપણ ધર્મ અથવા સમુદાયની વ્યક્તિઓ લગ્ન કરી શકે છે.

કોર્ટ મેરેજ ભારતીય કાનૂન હેઠળ એક માન્ય લગ્ન છે. જે કોઈપણ ધર્મ અથવા સમુદાયની વ્યક્તિઓ લગ્ન કરી શકે છે.

2 / 9
જ્યારે બે વ્યકિતઓ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી લગ્ન કરવા માંગે છે. ત્યારે  કોર્ટ મેરેજ કરે છે. આ લગ્ન કોર્ટમાં રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. તેમાં કોઈ ધાર્મિક કે પરંપારિક રિતિ -રિવાજ હોતા નથી.

જ્યારે બે વ્યકિતઓ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી લગ્ન કરવા માંગે છે. ત્યારે કોર્ટ મેરેજ કરે છે. આ લગ્ન કોર્ટમાં રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. તેમાં કોઈ ધાર્મિક કે પરંપારિક રિતિ -રિવાજ હોતા નથી.

3 / 9
કોર્ટ મેરેજ માટે મહિલાની ઉંમર અંદાજે 18 વર્ષ અને પુરુષ માટે અંદાજે 21 વર્ષની ઉંમર હોવી જરુરી છે.  તેમજ આ કોર્ટ મેરેજ માટે બંન્ને પક્ષોની સ્વતંત્ર ઈચ્છા હોવી જરુરી છે. કોઈના દબાવમાં આવી કોર્ટ મેરેજ કરવા એ ગુનો છે. તેમજ બંન્ને વચ્ચે લોહીના સંબંધો હોવા જોઈએ નહી.

કોર્ટ મેરેજ માટે મહિલાની ઉંમર અંદાજે 18 વર્ષ અને પુરુષ માટે અંદાજે 21 વર્ષની ઉંમર હોવી જરુરી છે. તેમજ આ કોર્ટ મેરેજ માટે બંન્ને પક્ષોની સ્વતંત્ર ઈચ્છા હોવી જરુરી છે. કોઈના દબાવમાં આવી કોર્ટ મેરેજ કરવા એ ગુનો છે. તેમજ બંન્ને વચ્ચે લોહીના સંબંધો હોવા જોઈએ નહી.

4 / 9
કોર્ટ મેરેજ માટે બંને પક્ષો પોતાની સ્વતંત્ર ઇચ્છાથી લગ્ન માટે અરજી કરે છે. અરજી દાખલ કર્યા પછી, કોર્ટ બંને પક્ષોને ચોક્કસ સમયની અંદર બોલાવે છે.અરજીમાં બંને પક્ષોની વ્યક્તિગત માહિતી (જેમ કે નામ, ઉંમર, સરનામું, વગેરે), તેમની વૈવાહિક સ્થિતિ (અપરિણીત, છૂટાછેડા લીધેલી, અથવા વિધવા/વિધુર)

કોર્ટ મેરેજ માટે બંને પક્ષો પોતાની સ્વતંત્ર ઇચ્છાથી લગ્ન માટે અરજી કરે છે. અરજી દાખલ કર્યા પછી, કોર્ટ બંને પક્ષોને ચોક્કસ સમયની અંદર બોલાવે છે.અરજીમાં બંને પક્ષોની વ્યક્તિગત માહિતી (જેમ કે નામ, ઉંમર, સરનામું, વગેરે), તેમની વૈવાહિક સ્થિતિ (અપરિણીત, છૂટાછેડા લીધેલી, અથવા વિધવા/વિધુર)

5 / 9
કોર્ટ મેરેજ માટે અરજી દાખલ કર્યા પછી, કોર્ટ બંને પક્ષોના નામ અને સરનામાં જાહેર કરે છે અને નોટિસ જાહેર કરે છે. જાહેરાત કરવામાં આવે છે કે જો કોઈ આ લગ્ન સામે કોઈ વાજબી વાંધો રજૂ કરવા માંગે છે, તો તે કોર્ટમાં આવી શકે છે.

કોર્ટ મેરેજ માટે અરજી દાખલ કર્યા પછી, કોર્ટ બંને પક્ષોના નામ અને સરનામાં જાહેર કરે છે અને નોટિસ જાહેર કરે છે. જાહેરાત કરવામાં આવે છે કે જો કોઈ આ લગ્ન સામે કોઈ વાજબી વાંધો રજૂ કરવા માંગે છે, તો તે કોર્ટમાં આવી શકે છે.

6 / 9
જો કોઈ આ લગ્ન માટે વાંધો ઉઠાવતા નથી તો આગળની પ્રકિયા ચાલુ કરવામાં આવે છે. 30 દિવસના સમયગાળા પછી લગ્ન નોંધણી પ્રક્રિયા કોર્ટમાં થાય છે.બંને પક્ષો કોર્ટમાં હાજર થાય છે અને લગ્ન સમારોહ અધિકારીની હાજરીમાં થાય છે.બે સાક્ષીઓની હાજરી જરૂરી છે, અને તેઓ લગ્ન નોંધણી પર સહી કરે છે.લગ્ન પછી, કોર્ટ લગ્નનું પ્રમાણપત્ર જાહેર કરે છે, જે લગ્નની માન્યતાનો પુરાવો છે. આ પ્રમાણપત્ર બંને પક્ષોને આપવામાં આવે છે, અને તેનો ઉપયોગ કોઈપણ કાનૂની દસ્તાવેજમાં થઈ શકે છે.

જો કોઈ આ લગ્ન માટે વાંધો ઉઠાવતા નથી તો આગળની પ્રકિયા ચાલુ કરવામાં આવે છે. 30 દિવસના સમયગાળા પછી લગ્ન નોંધણી પ્રક્રિયા કોર્ટમાં થાય છે.બંને પક્ષો કોર્ટમાં હાજર થાય છે અને લગ્ન સમારોહ અધિકારીની હાજરીમાં થાય છે.બે સાક્ષીઓની હાજરી જરૂરી છે, અને તેઓ લગ્ન નોંધણી પર સહી કરે છે.લગ્ન પછી, કોર્ટ લગ્નનું પ્રમાણપત્ર જાહેર કરે છે, જે લગ્નની માન્યતાનો પુરાવો છે. આ પ્રમાણપત્ર બંને પક્ષોને આપવામાં આવે છે, અને તેનો ઉપયોગ કોઈપણ કાનૂની દસ્તાવેજમાં થઈ શકે છે.

7 / 9
કોર્ટ મેરેજ હેઠળ થતા લગ્ન સંપૂર્ણપણે કાયદેસર રીતે માન્ય છે અને સમાજ અને સરકાર દ્વારા સ્વીકારવામાં આવે છે.જો એક પક્ષ પહેલાથી જ છૂટાછેડા લીધેલો હોય, તો છૂટાછેડાનું પ્રમાણપત્ર જરૂરી છે.

કોર્ટ મેરેજ હેઠળ થતા લગ્ન સંપૂર્ણપણે કાયદેસર રીતે માન્ય છે અને સમાજ અને સરકાર દ્વારા સ્વીકારવામાં આવે છે.જો એક પક્ષ પહેલાથી જ છૂટાછેડા લીધેલો હોય, તો છૂટાછેડાનું પ્રમાણપત્ર જરૂરી છે.

8 / 9
 અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

9 / 9

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">